Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
વિષયાનુક્રમ.
છ માસે તેનો વિનાશત્રીજો દિવસ-આહુબલિ પક્ષના રતારિ વિદ્યાધરનું પડવું-ચોથો દિવસ– બાહુબલિ પક્ષના સુગતિ વિદ્યાધરનું પડવું-પાંચમો દિવસ-મેક્રમયશાનું પરાક્રમ-એપ્રમાણે આર વર્ષ ચાલેલું યુદ્ધ-બાર વર્ષને અંતે બાહુબલિને સૂર્યયશાનું યુદ્ધ-દેવોને થયેલો ત્રાસ-તેમણે આપેલી યુગાદિ પ્રભુની આણુ-યુદ્ધનું અંધ પડવું-દેવતાઓનું ભરતચક્રીપાસે આવવું-યુદ્ધ બંધ કરવા માટે કહેવું. ભરતે યુદ્ધનું બતાવેલું કારણ, દેવોનું આહુખલિપાસે આવવું-તેને પણ યુદ્ધ બંધ કરવા માટે કહેવું તેણે આપેલો ઉત્તર-દેવતાઓએ કરેલી ચાર પ્રકારના દ્વંયુદ્ધની સ્થાપનાછડીદારોએ સેનાને કરેલો અટકાવ-ભરતના સૈનિકોને થયેલી ચિંતા-ભરતે બતાવેલ પોતાનું પરાક્રમ-ભરત બાહુબલિનું રણભૂમિમાં આવવું-તેમણે શરૂ કરેલું દ્વંદ્વયુદ્ધ-દૃષ્ટિયુદ્ધને વાગ્યુદ્ધમાં ભરતનું હારવું–મુષ્ટિયુદ્ધનું વર્ણન તેમાં પણ માહુબલિનો જય− ંડયુદ્ધની શરૂઆત—તેમાં પણ પરાસ્ત થવાથી ભરતને થયેલ ચિંતા-ચક્રનું સ્મરણ-બાહુઅલિઉપર ચક્રને છોડવું-તેની નિષ્ફળતા– બાહુબલિએ ઉપાડેલી મુષ્ટિ-તે વખતે થયેલા શુભ વિચાર–તેજ મુષ્ટિવડે કરેલ કેશનું લુંચનઅંગીકાર કરેલ ચારિત્ર–કેવળજ્ઞાન ઉપજાવીને પ્રભુપાસે જવાનો થયેલો વિચાર–ભરતને થયેલો પશ્ચાત્તાપ-તેણે કરેલી બાહુબલિની પ્રાર્થના-મંત્રીનું સમજાવવું–સોમયશાસાથે તક્ષશીલા તરફ ગમન-માર્ગમાં ધર્મચક્રનું દેખવું-તેનું સોમયશાએ બતાવેલ કારણ–ર –સોમયશાને રાજ્યાભિષેક–ભરતનું અયોધ્યામાં આવવું–બાહુબલિએ એક વર્ષમાં કરેલો ઘાતિકર્મનો વિનાશ-તેમાં માનવર્ડ થતી અડચણને દૂર કરવા પ્રભુએ બ્રાહ્મી સુંદરીને મોકલવું—તેમનું બાહુબલિપ્રત્યે કથન–બાહુબલિની વિચારણા–ભગવંતપાસે જવા પગનું ઉપાડવું-કેવળજ્ઞાનની ઉત્પત્તિ. પૃષ્ઠ ૧૨૧ થી ૧૬૦
સર્ગ ૫ મા-ભગવંતનું શત્રુંજય પધારવું-ખીજી પોરસીએ પુંડરિક ગણધરે આપેલી દેશના–ભગવંતે પુંડરિક ગણધરપ્રત્યે કહેલ શત્રુંજય તીર્થનો પારાવાર મહિમા—તેનું વિસ્તારથી કથન–પુંડરિક ગણધરની ત્યાંજ બતાવેલી સિદ્ધિ-ભગવંતનો અન્યત્ર વિહાર–પુંડરિક ગણધરનું પાંચ ક્રોડ મુનિસાથે ત્યાં રહેવું-મુનિઓપ્રત્યે તેમનું કથન-સર્વેએ કરેલું અનશન-ચૈત્રીપુનમે પાંચ ક્રોડ મુનિસહિત પુંડરિક ગણધરનું એ તીર્થ નિર્વાણ-ચૈત્રીપુનમનો મહિમા-ભગવંતનું વિનીતા નગરીએ પધારવું-ભરતે કરેલી સ્તુતિ-ભરતનું સંઘપતિપવિષે પ્રશ્ન-ભગવંતે આપેલ ઉત્તર-ભરતની સંઘપતિપદની પ્રાર્થના-પ્રભુએ કરેલો વાસક્ષેપ-સંઘ કાઢવાની તૈયારી-ઇન્દ્રને ભરતચક્રીએ સંઘપતિપદના સાવદ્યપણાવિષે કરેલ પ્રશ્ન-ઇંદ્રે આપેલ ખુલાસો–સંઘનું પ્રયાણ—સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ. સૌરાષ્ટ્રના રાજા શક્તિસિંહનું સામું આવવું-પુંડરિકગિરિના દર્શન-શ્રીના ગણધરપ્રત્યે પર્વત પૂજાસબંધી ચક્રવર્તીનું પ્રશ્ન-તેમણે આપેલો ઉત્તર-તેમના કહેવાપ્રમાણે ચઢીએ કરેલી ગિરિરાજની ભક્તિપૂજા-તેમણે કરેલી સ્તુતિ-ગિરિરાજની નજીક આનંદપુરનું રચાવવું—પર્વત ઉપર ચડવાની શરૂઆત-સંઘને લાગેલી તૃષા-ચિલ્લણ મુનિએ લબ્ધિવડે કરેલું સરોવર-તેના જળવડે સંધની તૃપ્તિ –લક્ષ્મીવિલાસવનમાં સંઘે લીધેલો વિશ્રામ-ચક્રીનું વન જોવા નીકળવુંસર્વાવતારકુંડવિષે શક્તિસિંહને પુછવું—તેણે કહેલ તેની ઉત્પત્તિ ને મહિમા-ભરતે કરાવેલ તેનો જીર્ણોદ્ધાર-પ્રાતઃકાળે આગળ ચાલવું-શકેંદ્રનું આગમન-રાજાદની વૃક્ષ અને પ્રભુની પાદુકાનું પૂજન–મૂર્તિયુક્ત પ્રાસાદ કરાવવાની ઇન્દ્રે ચક્રવર્તીને કરેલી પ્રેરણા-ચક્રવર્તીએ કરાવેલ ત્રેલેાક્ય વિભ્રમ નામે પ્રાસાદ—તેનું તથા તેમાં સ્થાપિત કરેલી પ્રતિમાઓનું વર્ણન-ગામુખયક્ષને ચક્રેશ્વરીદેવીની સ્થાપના—શ્રીનાભ ગણધરે કરાવેલી પ્રતિમાદિકની પ્રતિષ્ઠા-ચક્રીએ કરેલી અષ્ટપ્રકારી પૂજા-ઉતારેલી આરતી-ભગવંતની સ્તુતિ.-શ્રીનાભ ગણધરે તીર્થમહિમા ગર્ભિત આપેલી વિસ્તૃત દેશના-ઇન્દ્રે ચક્રીને બતાવેલી સ્વકૃતજિનપૂજા-ચક્રીનું તેને અનુસરવું-તીર્થપૂજાના
For Private and Personal Use Only

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 542