________________
[૧૩]
દાદા-હીરાબા, કબીર સાહેબ તે એમના પત્ની જેવા
જ્ઞાતીએ જ એડજસ્ટ થવું પડે
હીરાબા પહેલેથી જ ભોળા, નામેય કપટ નહીં. અને મન પણ કદી જ બગડ્યું નથી. સદાય મન મોકળું રાખ્યું છે. મારા ભાગીદાર મને કહે કે ‘સંસારમાં તમે બીજા કબીર સાહેબ છો.’
[] U
પ્રશ્નકર્તા ઃ અને હીરાબા કબીર સાહેબના બીબી જેવા ને ? દાદાશ્રી : એવું છે ને, એ તો કબીર સાહેબના બીબી જેવા પણ