Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ધ બિન્દુ
૧૩૨ ]
तैः कर्मभिः सजीवो विवशः संसार चक्रमुपयाति । द्रव्यक्षेत्राद्धाभावभिन्नमावर्तते बहुशः ||
તે તે દુષ્ટ કવથી જીવ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે, અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી જુદા જુદા ભેદને પામેલે જીવ સંસારચક્રમાં ઘણા પુદ્ગલપરાવત ન કાળ ભમે છે. માટે જે અસદાચારથી ક બધ થાય છે તે અસદાચારની અસત્યતા અને નિઃસારતા અનુભવી તેના ત્યાગ કરવા ધી જીવે ઉદ્યમવન્ત થવું. तथा उपायतो मोहनिन्देति ॥ २७ ॥
-
અર્થ : ઉપાયપૂર્વક મેાહની નિન્દા કરવી. ભાવાઃ— મેહતા અથ આ અજ્ઞાની પુરૂષ પેાતાનું હિત સાધી નિરર્થક દુ:ખ ઉત્પન્ન કરે છે; સ ઉત્પન્ન થાય છે, એમ જણાવી મૂઢતાની નિન્દા કરવી કહ્યું છે કે :
ઠેકાણે અજ્ઞાન એમ સમજવે શકતા નથી, અને બીજાને પ્રકારના અનર્થ મૂઢતાથી
अमित्रं कुरुते मित्र मित्र' द्वेष्टि हिनस्ति च ।
कर्म चारभते दुष्ट तमाहुर्मूढचेतसम् ॥ १ ॥ अर्थवन्त्युपपन्नानि वाक्यानि गुणवन्ति च । न च मुढा विजानाति मुमुर्षुरिव भेषजम् ॥ २ ॥ संप्राप्तः पण्डितः कृच्छ्र पूजया प्रतिबुध्यते ! मुढस्तु कृच्छ्रमासाद्य शिलेवाम्भसि मज्जति ||३||
જે અમિત્ર (શત્રુ) તે મિત્ર કરે, મિત્ર દ્વેષ કરે, મિત્રને હશે, દુષ્ટ કમ તે આરંભ કરે તે મૂઢ ચિત્તવાળા કહેવાય.
જેમ મરવા તૈયાર થયેલેા પુરૂષ ઔષધ લેવા માનતા નથી, તેમ પેાતાને કહેવામાં આવેલા સાક અને ગુણવાળા વાકયને મૂઢ ૧. પગલપરાવર્તનનુ લક્ષણ પ્રવચનસાધારમાં લખેલુ છે.