________________
ચૈત્યવદન મહાભાષ્ય
પાપને = કર્મને છેદે તે પાપચ્છિદુ, પ્રાકૃતના કારણે પાપ૭િ શબ્દનું પ્રાયશ્ચિત્ત રૂપ બને છે. અથવા પ્રાયઃ ચિત્તને-કર્મથી મલિન જીવને નિર્મલ કરે ? છે તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
અથવા પ્રાયશ્ચિત્ત થયે છતે ચિત્ત પ્રાયઃ ઘણા ભાગે) પોતાના સ્વરૂપમાં રહે છે માટે પ્રાયઃ + ચિત્ત) પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સંવર આદિથી પણ ચિત્ત પોતાના સ્વરૂપમાં રહે છે માટે અહીં પ્રાયઃશબ્દનો ઉલ્લેખ કર્યો છે. (૩૮૫). "
दव्वविसोही वत्थाइयाण खाराइदव्वसंजोगा। भावविसोही जीवस्स निंद-गरहाइकरणाओ ॥३८६॥ द्रव्यविशोधिर्वस्त्रादिकानां क्षारादिद्रव्यसंयोगात् । । भावविशोधिर्जीवस्य निन्दा-गर्दाऽऽदिकरणात् ।।३८६।।
ખાર આદિ દ્રવ્યના સંયોગથી થતી વસ્ત્ર આંદિની વિશુદ્ધિ દ્રવ્યવિશુદ્ધિ છે. “ નિંદા-ગ આદિ કરવાથી થતી આત્માની વિશુદ્ધિ એ ભાવવિશુદ્ધિ છે. (૩૮૬)
कंटाइसल्लरहिओ, दव्वविसल्लो इहं सुही होइ । अइयारसल्लरहिओ, भावविसल्लो इह परत्थ ॥३८७॥ कण्टादिशल्यरहितो द्रव्यविशल्य इह सुखी भवति ।
अतिचारशल्यरहितो भावविशल्य इह परत्र ।।३८७।।
વિશલ્ય-શલ્યથી રહિત. કાંટો વગેરે શલ્યથી રહિત જીવ દ્રવ્યથી વિશલ્ય છે, અને આ લોકમાં સુખી થાય છે. અતિચારરૂપ શલ્યથી રહિત જીવ ભાવથી વિશલ્ય છે અને આ લોકમાં તથા પરલોકમાં સુખી થાય છે. (૩૮૭)
इच्चाइसुत्तविहिणा, काउस्सग्गं करेइ थिरचित्तो। ऊसासा पणुवीस, पमाणमेयस्स निद्दिद्वं ॥३८८॥ इत्यादिसूत्रविधिना कायोत्सर्ग करोति स्थिरचित्तः । उच्छ्वासाः पञ्चविंशतिः प्रमाणमेतस्य निर्दिष्टम् ।।३८८।।
૧૭૨