________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
છે– ભગવાન માતાની કુલિમાં ગયા (= આવ્યા, ત્યારે પ્રભાવતી રાણીને શ્રેષ્ઠ સુગંધી પુષ્પમાળાઓથી બનાવેલી શય્યામાં સુવાનો દોહલો થયો. તેથી જિનનું मल्लि भेj नाम थयुं. (६०१-६०२)
मुणइ तिकालावत्थं, जयस्स जं सो भवे मुणी तेण। . सोहणवएहिं जुत्तो, त्ति सुब्बओ पयदुगं नामं ॥६०३॥ जानाति त्रिकालावस्थां जगतो यत् स भवेद् मुनिस्तेन । . शोभनव्रतैर्युक्त इति सुव्रतः पदद्विकं नाम ।।६०३।। जइ वि हु सव्वे एवंविह त्ति तह वि हु इमम्मि गब्भगए। जाया जणणी जं सुव्वय त्ति मुनिसुव्वओ तम्हा ॥६०४॥ यद्यपि खलु सर्वे एवंविधा इति तथाऽपि खल्वस्मिन् गर्भगते । जाता जननी यत् सुव्रता इति मुनिसुव्रतस्तस्मात् ।।६०४।।
જે જગતની ત્રણ કાળની અવસ્થાને (=સ્વરૂપને) જાણે છે તે મુનિ છે. શુભવ્રતોથી યુક્ત હોવાથી સુવ્રત છે. મુનિસુવ્રત એ નામ બે પદવાળું છે. જો કે સર્વ તીર્થકરો આવા છે. તો પણ વિશેષ કારણ આ છે ભગવાન માતાના ગર્ભમાં ગયા ત્યારે માતા શુભવ્રતોવાળાં થયાં તેથી મુનિસુવ્રત એવું નામ છે. (६०3-६०४)
उत्तमगुणगणगरुयत्तणेण नमिया सुरासुरा जम्हा। . चलणेसु भुवणगुरुणो, तेण नमी भन्नए भयवं ॥६०५॥ उत्तमगुणगणगुरुकत्वेन नताः सुराऽसुरा यस्मात् । ' चरणयोर्भुवनगुरोस्तेन नमिर्मण्यते भगवान् ।।६०५।। तह वि विसेसनिमित्तं, विजयनरेंदस्स मंदिरे सोउं । विबुहनिवहेहि विहियं, सुयजम्ममहामहं रम्मं ॥६०६॥ तथाऽपि विशेषनिमित्तं विजयनरेन्द्रस्य मन्दिरे श्रुत्वा । विबुधनिवहैर्विहितं सुतजन्ममहामहं रम्यम् ।।६०६।। ..
૨૫૨