________________
ચૈત્યવદન મહાભાષ્ય
સ્તવાયા. સન્મુખ ભાવથી એટલે ચોવીસે જિનો મારી સામે રહેલા છે એ પ્રમાણે મનમાં ધારણાથી. આનાથી એ સૂચિત કર્યું કે– જિનવરો પ્રમત્તભાવથી સ્તુતિ કરાયા નથી, કિંતું અપ્રમત્તભાવથી સ્તુતિ કરાયા છે. (૬૨૧)
कम्मं रय त्ति वुच्चइ, बझंतं बद्धयं मलं होइ। विहुयमवणीयमुभयं पि जेहि ते विहुयरयमलया ॥६२२॥ कर्म रज इति उच्यते बध्यमानं बद्धकं मलो भवति । विधूतमपनीतम्, उभयमपि यैस्ते विधूतरजो-मलकाः ।।६२२।। અહીં આવશ્યક નિર્યુક્તિની ટીકા આ પ્રમાણે છે–
रजश्च मलश्च रजोमलौ विधूतौ- प्रकम्पितौ, अनेकार्थत्वाद् वा अपनीतौ रजोमलौ यैस्ते तथाविधाः, तत्र बध्यमानं कर्म रजो भण्यते, पूर्वबद्धं तु मल इति, अथवा बद्धं रजः निकाचितं मलः, अथवेर्यापथं रजः .. - साम्परायिकं मल इति ।
ટીકાર્ચ - ૨જ અને મલ એ બંનેને જેમણે દૂર કર્યા છે તે વિહુયરયમલા. તેમાં રજ એટલે વર્તમાનમાં બંધાતું કર્મ, અને મલ એટલે પૂર્વે બંધાયેલું કર્મ. અથવા પૂર્વે બંધાયેલું કર્મ રજ કહેવાય છે, અને નિકાચિતકર્મ મલ કહેવાય છે. અથવા - ઈર્યાપથિકી જ કહેવાય છે, અને સાંપરાયિક કર્મ મલ કહેવાય છે. (૬૨૨)
जेसि पहीणं नटुं, जरमरणं ते पहीणजर-मरणा। चउवीसं ति य गणणा, अवि-सद्दाओ तदन्नेऽवि ॥६२३॥ येषां प्रहीणं नष्टं जरा-मरणं ते प्रहीणजरा-मरणाः । चतुर्विंशतिरिति च गणना अपि-शब्दात् तदन्येऽपि ।।६२३।। रागाइजएण जिणा, ओही-मणनाणिणोऽवि किर हुंति । तेसि वरा केवलिणो, ते सामन्नाऽवि हु भवंति ॥६२४॥ रागादिजयेन जिना अवधि-मनोज्ञानिनोऽपि किल भवन्ति । तेषु वराः केवलिनस्ते सामान्या अपि खलु भवन्ति ।।६२४।।
૨૫૭.