________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
| દેવો એટલે વિમાનમાં રહેનારા જ્યોતિષ્ક વગેરે ઉપરના બધા દેવો. नाग-सुवण्ण मे भवनवासी वोन 3५८३९। छ. (न मने सुपर मनपात દેવોની જાતિ છે.) આથી નાગસુવર્ણ શબ્દોથી ભવનપતિ દેવો સમજવા. (૬૮૭)
किनरगणगहणाओ, संगहिया सयलवंतरा देवा । चउविहसुरेहि सब्भूयभावओ परमभत्तीए ॥६८८॥ किनरगणग्रहणात् संगृहीताः सकलव्यन्तरा देवाः । चतुर्विधसुरैः सद्भूतभावतः परमभक्त्या ।।६८८।। दढमच्चियम्मि परिपूइयम्मि नंदी जओ हवइ चरणे। सव्वायरेण संपइ, पयओ ऽहं तम्मि सुयधम्मे ॥६८९॥ दृढमर्चिते परिपूजिते नन्दिर्यतो भवति चरणे । सर्वादरेण संप्रति प्रयतोऽहं तस्मिन् श्रुतधर्मे ।।६८९।।
किन्नरगणना प्रयोगथी सघणाव्यंत वानी संग्रह यो छ. (माप्रमाणे અહીં ચારે પ્રકારના દેવોનો સંગ્રહ કરી લીધો છે.) ચાર પ્રકારના દેવોથી સદ્ભૂત ભાવથી એટલે પરમભક્તિથી, અતિશય અર્ચિત એટલે પરિપૂજિત. જે મૃતધર્મથી ચાર પ્રકારના દેવો વડે પરમભક્તિથી પરિપૂજિત એવા સંયમમાં પરમસમૃદ્ધિ થાય છે, તે મૃતધર્મમાં હમણાં હું સર્વાદરથી પ્રયત્નવાળો થયો છું. (૬૮૮-૬૮૯)
.. सब्भूय-'नागसद्दक्खराण पढमाणमेत्थ दुब्भावो । - छंदोभंगभयाओ, पाययलक्खणबलाओ वि ॥६९०॥ .. सद्भूत-नाग-शब्दाक्षराणां प्रथमानामत्र द्विर्भावः ।
छन्दोभङ्गभयात् प्राकृतलक्षणबलादपि ।।६९०।।
१. तहा-“क्वचित् छन्दःपूरणेऽपि (अनुस्वारः)-देवं-नाग-सुवण्ण ।” ८-१-२६ इति अनुस्वारविधायके सूत्रे श्रीहेमचन्द्राचार्याः ।
અહીં મૂઝ અને ના એ બે શબ્દોના પહેલા અક્ષરનો જે દ્વિર્ભાવ કર્યો છે તે છંદનો ભંગ થવાના ભયથી અને પ્રાકૃત વ્યાકરણના બલથી પણ કર્યો છે.
૨૮૩