________________
ત્યિવદન મહાભાષ્ય
*.
A
વિશેષાર્થ:- ૭૪૭મી ગાથામાં સત્તા એ સ્થળે સંગ્લી પાઠ હોવો જોઈએ એમ મને જણાય છે. મેં સવ્વા એ પાઠના આધારે અર્થ લખ્યો છે. જો - એ પાઠના આધારે અર્થ સંગત થતો હોય તો કરવો. (૭૪૬-૭૪૭)
अलियवयणं पि पाव-स्स कारणं वन्नियं जिणेदेहि । संतगुणकित्तणा वि य, जिणाण जं वंदणा इट्ठा ॥७४८॥ 'अलीकवचनमपि पापस्य कारणं वर्णितं जिनेन्द्रैः । सद्गुणकीर्तनाऽपि च जिनानां यद् वन्दना इष्टा ।।७४८।।
જિનેન્દ્રોએ અસત્ય વચનને પાપનું કારણ કહ્યું છે. વિદ્યમાન ગુણોનું જ કિર્તન જિનવંદના તરીકે ઈષ્ટ છે. (= અસદ્ગણોનું કીર્તન જિનવંદના નથી.) આથી સ્તુતિવચન અસત્યવચન છે. (૭૪૮)
एवं दुहा वि एवं, चिंतिज्जंतं न संगयं भाइ। સાદાત્ત અંતે !, તા સીસ૩ – પરમો ૭૪શા एतद् द्विधाऽपि एवं चिन्त्यमानं न संगतं भाति । गाथासूत्रं भगवन् ! ततः शिष्यतामत्र परमार्थः ।।७४९।।
આ પ્રમાણે બંને રીતે વિચારાતું આ ગાથાસૂત્ર સંગત જણાતું નથી. માટે હે ભગવંત! અહીં પરમાર્થ શો છે તે ફરમાવો. (૭૪૯),
भणइ गुरू भो ! तुमए, वियप्पकल्लोललोलहियएण । मोहं कओ पयासो, भावत्थमबुज्झमाणेण ॥७५०॥ भणति गुरुर्भोः ! त्वया विकल्पकल्लोललोलहृदयेन । मोघं कृतः प्रयासो भावार्थमबुध्यमानेन ।।७५०।।
ગુરુ કહે છે હે મહાનુભાવ! વિકલ્પરૂપ તરંગોથી ચંચલ ચિત્ત વડે ભાવાર્થને નહિ જાણતા એવા તેં મહેનત નિષ્ફળ કરી.
વિશેષાર્થ – કોઈપણ વિષયનો ભાવાર્થ જાણવો હોય તો પહેલાં ચિત્તને સ્થિર કરવું જોઈએ. જ્યારે અહીં વિધિવાદ છે કે સ્તુતિવાદ ? ઈત્યાદિ વિકલ્પોથી
૩૦૫