SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યિવદન મહાભાષ્ય *. A વિશેષાર્થ:- ૭૪૭મી ગાથામાં સત્તા એ સ્થળે સંગ્લી પાઠ હોવો જોઈએ એમ મને જણાય છે. મેં સવ્વા એ પાઠના આધારે અર્થ લખ્યો છે. જો - એ પાઠના આધારે અર્થ સંગત થતો હોય તો કરવો. (૭૪૬-૭૪૭) अलियवयणं पि पाव-स्स कारणं वन्नियं जिणेदेहि । संतगुणकित्तणा वि य, जिणाण जं वंदणा इट्ठा ॥७४८॥ 'अलीकवचनमपि पापस्य कारणं वर्णितं जिनेन्द्रैः । सद्गुणकीर्तनाऽपि च जिनानां यद् वन्दना इष्टा ।।७४८।। જિનેન્દ્રોએ અસત્ય વચનને પાપનું કારણ કહ્યું છે. વિદ્યમાન ગુણોનું જ કિર્તન જિનવંદના તરીકે ઈષ્ટ છે. (= અસદ્ગણોનું કીર્તન જિનવંદના નથી.) આથી સ્તુતિવચન અસત્યવચન છે. (૭૪૮) एवं दुहा वि एवं, चिंतिज्जंतं न संगयं भाइ। સાદાત્ત અંતે !, તા સીસ૩ – પરમો ૭૪શા एतद् द्विधाऽपि एवं चिन्त्यमानं न संगतं भाति । गाथासूत्रं भगवन् ! ततः शिष्यतामत्र परमार्थः ।।७४९।। આ પ્રમાણે બંને રીતે વિચારાતું આ ગાથાસૂત્ર સંગત જણાતું નથી. માટે હે ભગવંત! અહીં પરમાર્થ શો છે તે ફરમાવો. (૭૪૯), भणइ गुरू भो ! तुमए, वियप्पकल्लोललोलहियएण । मोहं कओ पयासो, भावत्थमबुज्झमाणेण ॥७५०॥ भणति गुरुर्भोः ! त्वया विकल्पकल्लोललोलहृदयेन । मोघं कृतः प्रयासो भावार्थमबुध्यमानेन ।।७५०।। ગુરુ કહે છે હે મહાનુભાવ! વિકલ્પરૂપ તરંગોથી ચંચલ ચિત્ત વડે ભાવાર્થને નહિ જાણતા એવા તેં મહેનત નિષ્ફળ કરી. વિશેષાર્થ – કોઈપણ વિષયનો ભાવાર્થ જાણવો હોય તો પહેલાં ચિત્તને સ્થિર કરવું જોઈએ. જ્યારે અહીં વિધિવાદ છે કે સ્તુતિવાદ ? ઈત્યાદિ વિકલ્પોથી ૩૦૫
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy