________________
ચૈત્યવદન મહાભાષ્ય
जं कुणओ पीइरसो, वड्डइ जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमेयं तु ॥८८८।। यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । बालादीनामिव रत्ने प्रीत्यनुष्ठानमेतत् तु ।।८८८।।
બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય તેવી રીતે સરળ સ્વભાવવાળા જીવનો જે અનુષ્ઠાન કરતાં (અનુષ્ઠાનમાં) પ્રીતિરસ વધે એ પ્રીતિ અનુષ્ઠાન છે.
વિશેષાર્થ – બાળક વગેરેને રનમાં જેવી રીતે પ્રીતિ હોય એ કથનનો. ભાવાર્થ આ છે– બાળકને રત્નના મહત્ત્વનું જ્ઞાન હોતું નથી, કેવળ તેનો બહારનો ચળકાટ જોઈને તેને રત્ન ગમે છે. તેવી રીતે પ્રારંભમાં ધર્મમાં જોડાતા બાલ જીવોને ધર્મક્રિયાના મહત્ત્વનું વિશેષજ્ઞાન હોતું નથી. આમ છતાં કુદરતી . રીતે જ તેને ધર્મક્રિયા પ્રત્યે પ્રેમ થાય છે, તેથી ધર્મક્રિયા કરે છે. ધર્મક્રિયા કરતાં કરતાં તેનો પ્રેમરસ વધતો જાય છે. (૮૮૮)
बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स। पुबिल्लसमं करणं, भत्तिअणुट्ठाणमाहंसु ॥८८९॥ बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पौर्वात्यसमं करणं भक्त्यनुष्ठानमाहुः ।।८८९।।
અલ્પવિવેકવાળા જીવનું વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે. (૮૮૯)
तुल्लं पि पालणाई, जाया-जणणीण पीइ-भत्तिगयं । વાર્ડ- ભgિ(3)યા, મેગો મેમો તહે પિ ૮૨ના तुल्यमपि पालनादि जाया-जनन्योः प्रीति-भक्तिगतम् । પ્રતિ-યુયોઃ મેવો યસ્તથાSTV | જેવી રીતે પત્ની અને માતા એ બંનેની ભોજનાદિ દ્વારા પાલનાદિની
૩૮૨