________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ધર્મ તિ સૂત્રધર્મો વર્ધતા પ્રાતિ ઉન્નતિ પરમામ્ | शाश्वतमनवरतमेव विजयाद् दुर्मतचमूनाम् ।।६९८।।
ઘમ્મો એટલે શ્રતધર્મ. વડ એટલે વધો = પરમ ઉન્નતિને પામો. સામો એટલે શાશ્વત = સતત જા= કદી નાશ ન પામે તે રીતે સદા). વિMયો એટલે કુમતરૂપ સૈન્યો ઉપર વિજય મેળવવાથી.
' વિશેષાર્થ – અહીં કૃતધર્મ વધો એમ કહેવું છે. શ્રતધર્મ એકવાર વધી જાય પણ પછી ઘટી જાય તો? નાશ પામે તો? માટે કહ્યું કે–સીસમો = કદીય ઘટે નહિ એ રીતે સદા વધો. આ ત્યારે જ બને કે જો કુમત ઉપર વિજય મેળવવામાં આવે તો. માટે કહ્યું કે– વિનયમો = કુમતોરૂપ સૈન્યો ઉપર વિજય મેળવવાથી મૃતધર્મ શાશ્વત વધો. (૬૯૮)
धम्मो चरित्तधम्मो, तेण जहा उत्तरं अइपहाणं । होइ तह च्चिय वड्डउ, सुयधम्मो एस भगवं ति ॥६९९॥ धर्मश्चारित्रधर्मः तेन यथा-उत्तरमतिप्रधानम् । भवति तथैव वर्धतां श्रुतधर्म एष भगवानिति ।।६९९।।
ધમુત્તરં પદમાં ધર્મ એટલે ચારિત્રધર્મ. ચારિત્રધર્મથી ઉત્તર= અતિશય પ્રધાન થાય તે રીતે જ આ શ્રતધર્મ ભગવાન પરમ ઉન્નતિને પામો.
' 'વિશેષાર્થ– કૃતધર્મનું ફળ ચારિત્રધર્મ છે. એથી જેમ જેમ મૃતધર્મ વધે તેમ તેમ ચારિત્રધર્મ વધવો જોઈએ. મૃતધર્મની પ્રધાનતા ચારિત્રધર્મના કારણે છે, એટલે કે મૃતધર્મ ચારિત્રધર્મનું કારણ છે માટે શ્રતધર્મ પ્રધાન છે. આથી જ અહીં કહ્યું કે– ચારિત્રધર્મથી અતિશય પ્રધાન થાય તે રીતે શ્રતધર્મ વધો. (૬૯૯)
आयरसूयणहेङ, वड्डउ भणियं पुणो इममदुटुं । उवविस उवविस भुंजसु, दीसइ लोए वि ववहारो ॥७००॥ आदरसूचनहेतु 'वर्धताम्' भणितं पुनरिदमदुष्टम् । उपविश उपविश भुक्ष्व दृश्यते लोकेऽपि व्यवहारः ।।७००।।
૨૮૭.