________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
જો કે અહીં વાસુપૂજ્ય પણ આવા વર્ણવાળા છે. તો પણ આમાં વિશેષ કારણ છે. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મની શય્યામાં સુવાનો દોહલો થયો હતો તેથી પદ્મપ્રભ એવું નામ છે. (૫૬૭)
पासा देहविभागा, सुसोहणा जस्स सो खलु सुपासो । सव्वे वि एरिस च्चिय, एत्थ वि हेऊ इमो अन्नो || ५६८। पार्श्वानि देहविभागाः सुशोभना यस्य स खलु सुपार्श्वः । सर्वेऽप्येतादृशा एवात्राऽपि हेतुरयमन्यः । । ५६८ ।।
પાર્શ્વ એટલે દેહના પડખાં. જેના દેહના પડખાં અત્યંત સુંદર છે તે સુપાર્શ્વ. अधाय तीर्थंऽशेखावा४(=सुंदर पडयांवाजा) छे. अहीं पाए। जीमें हेतु छे. (पहु८) गब्भगए जं जणणी, जायसुपासा तओ सुपासजिणो । चंदसमा देहपहा, जस्स उ चंदष्पहो सो उ ॥ ५६९ ॥ गर्भगते यद् जननी जातसुपार्श्वा ततः सुपार्श्वजिनः । चन्द्रसमा देहप्रभा यस्य तु चन्द्रप्रभः स तु ।।५६९।।
ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સુંદર પડખાંવાળી બની. તેથી જિનનું સુપાર્શ્વ એવું નામ થયું. જેના શરીરની પ્રભા ચંદ્ર સમાન છે તે चंद्रप्रल. (पहल)
सुविहिजिणो वि ह एवंविहो त्ति भन्नइ विसेसहेऊ तो । चंदपियणम्मि जणणीऍ डोहलो तेण चंदाभो ॥५७०।।
सुविधिजिनोऽपि खल्वेवंविध इति भण्यते विशेषहेतुस्ततः । चन्द्रपाने जनन्या दोहदस्तेन चन्द्राभः ।। ५७०।।
સુવિધિ જિન પણ આવા છે, તેથી વિશેષ હેતુ કહેવાય છે. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનનો દોહલો થયો હતો, તેથી ચંદ્રપ્રભ એવું नाम छे. (५७०)
૨૪૨