________________
ચૈત્યવદન મહાભાષ્ય
· यद्येकः ददाति स्तुतिमथानेके ततः स्तुतिं पठत्येकः ।
अन्ये उत्सर्गस्थिताः शृण्वन्ति यावत्सा परिसमाप्ता ।। ४९९।।
જો એકલો ચૈત્યવંદન કરતો હોય તો નમોડ સૂત્ર બોલીને સ્તુતિ બોલે, હવે જો ઘણા ભેગા મળીને ચૈત્યવંદન કરતા હોય તો કોઈ એક નમોડર્રતુ સૂત્ર કહીને સ્તુતિ બોલે અને બીજા બધા સ્તુતિ પૂરી થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેલા જ સાંભળે. (૪૯૯)
एत्थ य पुरिसथुईए वंदइ देवे चऊब्विहो संघो । इत्थीथुइए दुविहो, समणीओ साविया चेव ॥५००॥ મિત્ર ૨ પુરુષડુતો વન્દ્રતે વીન વતુર્વઃ સ. . स्त्रीस्तुतौ द्विविधः श्रमण्यः श्राविकाश्चैव ।।५००।।
અહીં પુરુષ સ્તુતિમાં ચાર પ્રકારનો સંઘ દેવવંદન કરે અને સ્ત્રીસ્તુતિમાં સાધ્વી-શ્રાવિકાઓ એ બે પ્રકારનો સંઘ દેવવંદન કરે.
વિશેષાર્થ – અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– ચાર પ્રકારનો સંઘ દેવવંદન કરતો હોય ત્યારે પુરુષ જ સ્તુતિ બોલે. સાધ્વીઓ અને શ્રાવિકાઓ દેવવંદન કરે ત્યારે સ્ત્રી સ્તુતિ બોલે. (૫૦૦)
बिंबस्स जस्स पुरओ, पारद्धा वंदणा थुई तस्स। चेइयगेहे सामन्नवंदणे मूलबिंबस्स ॥५०१॥ बिम्बस्य यस्य पुरतः प्रारब्धा वन्दना स्तुतिस्तस्य ।।
चैत्यगेहे सामान्यवन्दने मूलबिम्बस्य ।।५०१।।
| જિનમંદિરમાં સામાન્યથી ચૈત્યવંદન કરવાનું હોય ત્યારે મૂલનાયક પ્રતિમાની સ્તુતિ કહેવી. (વિશેષથી તો) જે જિનબિંબની સમક્ષ ચૈત્યવંદન શરૂ કર્યું હોય તે જિનબિંબની સ્તુતિ કહેવી. (૫૦૧)
તો
૨૧૬