________________
ચૈત્યવદન મહાભાષ્ય
- કેવલજ્ઞાનના ગુણથી સામાન્ય પણ કેવળીઓ હોય છે. તેથી તેમનાથી વિશેષતા બતાવવા માટે રિહંતે એવું પદ કહ્યું છે. (આનાથી અહીં એ જણાવ્યું કે અહીં સામાન્ય કેવલી વિવક્ષિત નથી, કિંતુ વિશેષ કેવલી = તીર્થકર કેવલી વિવક્ષિત છે. (૫૩૩)
नामाइभेयभित्राऽवि, जिणवरा संभवंति अरहंता। भावारिहंतपडिवत्तिकारयं केवली - वयणं ॥५३४॥ नामादिभेदभिन्ना अपि जिनवराः संभवन्त्यर्हन्तः । .. ભાવાર્ણત્વતિપત્તિજાર* ત્રિ-વેવનમ્ II ૨૪
નામ વગેરે ભેદોથી અરિહંત જિનવરો અનેક પ્રકારના પણ સંભવે છે. કેવલી એવું વચન ભાવ અરિહંતનું જ્ઞાન કરાવનાર છે, અર્થાત્ શ્લોકમાં રહેલું કેવલીપદ અહીં ભાવ અરિહંત વિવલિત છે, એમ સૂચવે છે. (આથી અહીં નામ સ્થાપના અને દ્રવ્ય અરિહંતનો નિષેધ થાય છે.) (૫૩૪),
एवं खलु अन्नोनं, कायव्वा चालणा पइट्ठा उ । बुद्धिनिउणेहि इहयं, दिसिमेत्तं दरिसियं एयं ॥५३५॥ एवं खलु अन्योन्यं कर्तव्या चालना प्रतिष्ठा तु । बुद्धिनिपुणैरिह दिङ्मानं दर्शितमेतत् ।।५३५।।
સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષોએ અહીં આ પ્રમાણે પરસ્પર ચાલના અને પ્રત્યવસ્થાન કરવા. આ સંક્ષેપમાં બતાવ્યું છે. (૫૩૫)
एसो संखेवेणं, पढमसिलोगस्स भासिओ अत्थो । वित्थरओ घेत्तव्यो, सिद्धंतमहानिहाणाओ ॥५३६॥ एष संक्षेपेण प्रथमश्लोकस्य भाषितोऽर्थः । विस्तरतो ग्रहीतव्यः सिद्धान्तमहानिधानात् ।। ५३६।।
આ પ્રમાણે સંક્ષેપથી પ્રથમ શ્લોકનો અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ સિદ્ધાંતના મહાન નિધાનથી (= આવશ્યક વગેરે સૂત્રોથી) જાણવો. (૫૩૬)
૨૩૨