________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અંગસંચાર-અને દૃષ્ટિસંચાર એ ત્રણ અવશ્ય થનારા છે. બાકીના આગાર બાહ્ય છે = બહારના નિમિત્તથી થનારા છે. (૪૫૨)
आह भुयणेक्कपहुणो, वंदणकज्जे पयट्टमाणस्स । सत्तवओ न हु जुत्तं, आयारपगप्पणं एयं ॥४५३॥ आह भुवनैकप्रभोर्वन्दनकार्ये प्रवर्तमानस्य । सत्त्ववतो न खलु युक्तमाकारप्रकल्पनमेतत् ।।४५३।।
અહીં શિષ્ય કહે છે કે- જગતના અદ્વિતીય પ્રભુને વંદન કરવાના કાર્યમાં પ્રવૃત્ત થતા એવા સત્ત્વવંત જીવને આગારોની આ કલ્પના (= વિધાન) યુક્ત નથી. (૪૫૩)
जिणवंदणापयट्टो, पाणच्चायं करेज्ज जइ जीवो । मोक्खो वां सग्गो वा, नियमेण करडिओ तस्स ॥४५४॥ जिनवन्दनाप्रवृत्तः प्राणत्यागं कुर्याद् यदि जीवः । मोक्षो वा स्वर्गो वा नियमेन करस्थितस्तस्य ।।४५४।।
જિનને વંદન કરવામાં પ્રવૃત્ત થયેલો જીવ જો પ્રાણત્યાગ કરે તો મોક્ષ કે સ્વર્ગ નિયમા તેના હાથમાં રહેલો છે. (૪૫૪)
का भत्ती तित्थयरे ?, का वा एगग्गया मणे तस्स ? । - નો વંદપવો, સંપાવડ઼ સુદ-ઉવ ૪પવા - I અસ્તિીર્થ ? કા વા પ્રતા મનસિ તી ? |
યો વન્દ્રનાપ્રવૃત્ત સંમાવત મુવ-કુર્લાનિ 1૪૫૧/ . (તેથી) જિનને વંદન કરવામાં પ્રવૃત્ત થયેલો જે જીવ સુખ-દુઃખની સંભાવના કરે છે (કાયોત્સર્ગમાં મને અમુક સુખ થશે કે અમુક દુઃખ થશે તો? એવી સંભાવના કરે છે, તેને તીર્થકર વિશે ભક્તિ શી છે? અને તેના મનમાં એકાગ્રતા ય શી છે ? અર્થાત્ તેને તીર્થકર વિશે ભક્તિ નથી અને તેના મનમાં એકાગ્રતા ય નથી. (૪૫૫)
બાવા
૧૯૯