________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
· डाराडे
અભિગ્રહધારી = પ્રતિમાધારી મુનિ પણ અભિભવ કાયોત્સર્ગમાં એટલે કે કોઈ ઉપસર્ગ વખતે કરાતા કાયોત્સર્ગમાં પણ શ્વાસોશ્વાસને રોકતા નથી. તો પછી ચેષ્ટામાં=સૂત્રનો ઉદ્દેશો કરવો વગેરે આરાધનાની ક્રિયાના કાયોત્સર્ગમાં તો પૂછવાનું જ શું ? શ્વાસને રોકવાથી તત્કાળ મૃત્યુ થાય. માટે શ્વાસોચ્છ્વાસની ક્રિયા રોકવી નહિ. પણ જીવઘાત ન થાય એ માટે યતના પૂર્વક સૂક્ષ્મ = धीमेथी) श्वासोच्छ्वासनी डिया ४२वी. (४३१)
एवं च खासियाओ, छीयाओ जंभियाओ अन्नत्थ नवरं इमेसु जयणा, कायव्वा होइ एवं तु ॥ ४३२ ॥ एवं च कासितात् क्षुताद् जृम्भिताद् अन्यत्र । नवरम्– एषु यतना कर्तव्या भवति•एवं तु ।।४३२।।
એ પ્રમાણે ખાંસી, છીંક, બગાસા સિવાય આ મારો કાયોત્સર્ગ થાઓ. કેવલ ખાંસી આદિમાં આ પ્રમાણે (= નીચેની ગાથામાં કહેવાશે તે પ્રમાણે) यतना ई२वी. (४३२)
खास-खु - जिंभिएमा, हु सत्थमनिलोऽनिलस्स तिव्वुण्हो । असमाही य निरोहे, मा मसगाई तो हत्थो ॥ ४३३॥ कास-क्षुत- जृम्भिते मा खलु शस्त्रमनिलोऽनिलस्य तीव्रोष्णः । असमाधिश्च निरोधे मा मशकादिश्च ततो हस्तः ।। ४३३।।
व्याख्या- इह कायोत्सर्गे कासक्षुतजृम्भितादीनि यतनया क्रियन्ते, किमिति?' मा हु सत्थमणिलोऽणिलस्स तिव्वुण्हो' त्ति मा शस्त्रं भविष्यति कासितादिसमुद्भवोऽनिलो– वायुरनिलस्य- बाह्यस्थवायोः किंभूतः ? - तीव्रोष्णः, बाह्यानिलापेक्षया अत्युष्ण इत्यर्थः । न च न क्रियन्ते न च निरुध्यन्त एव न ‘असमाही य निरोहे' त्ति (सर्वथा रोधे) असमाधिश्च चशब्दात् मरणमपि सम्भाव्यते कासितादिनिरोधे सति 'मा मसगाई' त्ति मा मसकादयश्च कासितादिसमुद्भव - पवनश्लेष्माभिहता मरिष्यन्ति, जृम्भिते च वदनप्रवेशं करिष्यन्ति ततो हस्तोऽग्रतो दीयत इति यतनेयमिति गाथार्थः
૧૯૦