________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મેાક્ષમાળા [ પુસ્તક બીજી ] શિક્ષાપાઠ ૧. વાંચનારને ભલામણઃ—
વાંચનાર ! હું આજે તમારા હસ્તકમળમાં આવું છું. મને યત્નપૂર્વક વાંચજો. મારાં કહેલાં તત્ત્વને હૃદયમાં ધારણ કરો. હું જે જે વાત કહું તે તે વિવેકથી વિચારો; એમ કરશે! તે! તમે જ્ઞાન, ધ્યાન, નીતિ, વિવેક, સદ્ગુણુ અને આત્મશાંતિ પામી શકશે.
તમે જાણતા હશે! કે, કેટલાંક અજ્ઞાન મનુષ્યા નહીં વાંચવા યાગ્ય પુસ્તકા વાંચીને પેાતાનેા વખત ખાઈ દે છે, અને અવળે રસ્તે ચઢી જાય છે. આ લોકમાં અપકીર્તિ પામે છે, તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે.
તમે જે પુસ્તકે ભણ્યા છે!, અને હજુ ભણેા છે, તે પુસ્તકે માત્ર સંસારનાં છે; પરંતુ આ પુસ્તક તે ભવ પરભવ અન્નેમાં તમારું હિત કરશે. ભગવાનનાં કહેલાં વચનેને એમાં થડા ઉપદેશ કર્યો છે.
તમે કેાઈ પ્રકારે આ પુસ્તકની અશાતના કરશો નહીં, તેને ફાડશે। નહીં, ડાઘ પાડશે। નહીં કે બીજી કાઈ પણ રીતે બિગાડશે નહીં, વિવેકથી સઘળું કામ લેજો. વિચક્ષણ પુરુષાએ કહ્યું છે કે વિવેક ત્યાં જ ધર્મ છે.
For Private And Personal Use Only