________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૦૧ સંસારને જેટલી અધઉપમા આપે એટલી થેડી છે. એ ચાર ઉપમા આપણે જાણી. હવે એમાંથી તત્ત્વ લેવું ગ્ય છે.
૧. સાગર જેમ મજબુત નાવ અને માહિતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સદ્ધર્મ રૂપી નાવ અને સદ્દગુરુરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગરમાં જેમ ડાહ્યા પુરૂએ નિર્વિઘ રસ્તો શોધી કાઢયો હોય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે, જે નિર્વિધ્ર છે.
૨. અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બુઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારઅગ્નિ બુઝવી શકાય છે.
૩. અંધકારમાં જેમ દીવો લઈ જવાથી પ્રકાશ થઈ જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિબૂઝ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
૪. શકટચક જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગ, દ્વેષ વિના ચાલી શકતું નથી.
એમ એ સંસારદરદનું ઉપમાવડે નિવારણ અનુપાન સાથે કહ્યું. તે આત્મહિતષીએ નિરંતર મનન કરવું અને બીજાને બેધવું.
૧. દિઆ
પાઠા –એવી રીતે સંસારને.
For Private And Personal Use Only