________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાયું; ધન્યવાદ ગાઈ વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે.
રક્તપિત્ત જેવા સદૈવ લેહી પરુથી ગદ્દગતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેનાં પ્રત્યેક રેમે પણ બબે રોગને નિવાસ છે, તેવા સાડા ત્રણ કરોડ રેમથી ભરેલી હોવાથી રોગને તે ભંડાર છે. એમ વિવેકથી સિદ્ધ છે. અન્ન વગેરેની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રંગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટક્યું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે, તે કાયાને મોહ ખરે! વિભ્રમ જ છે! સનત્ કુમારે જેનું લેશ માત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહ પામર! તું શું મેહે છે? એ મેહ મંગળદાયક નથી.
શિક્ષાપાઠ ૭૨. બત્રીશ યોગ ––
સપુરુષે નીચેના બત્રીશગને સંગ્રહ કરી આત્માને ઉજજવળ કરવાનું કહે છે.
૧. “શિષ્ય પિતાના જે થાય તેને માટે તેને શ્રુતાદિક જ્ઞાન આપવું.'
૨. પિતાના આચાર્યપણાનું જે જ્ઞાન હોય તેનો અન્યને બોધ આપે અને પ્રકાશ કરો.”
૧. “મોક્ષસાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલેચના કરવી.” ૨. દ્વિઆ૦ પાઠા, “આચાર્યો આલેચના બીજા પાસે પ્રકાશવી નહીં.”
મે. ૧૩
For Private And Personal Use Only