________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
મેક્ષમાળા કહ્યું. આ તે મહાવીરની કહેવાની અદ્દભુત ચમત્કૃતિ છે કે જીવને એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી; અને નવમું કર્મ પણ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત જૈનમાં છે એ મારું લક્ષ નહેતું. આમાં આખી સૃષ્ટિનું તત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું.
શિક્ષા પાઠ ૮૭. તવાવબેધ, ભાગ ૬ –
એને ઉત્તર આ ભણીથી એમ થયું કે હજુ આપ આટલું કહે છે તે પણ જેનના તત્વવિચારે આપના હૃદયે આવ્યા નથી ત્યાંસુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે કયાંય નથી; અને સર્વ મતેઓ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી.
તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજા વવાની અલપજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તમાં કંઈ અપૂર્ણતા છે એમ તે નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્ત્વ શેધતાં કેઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગે પાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિ:શકતા થાય.
વવાની
છે એમ રિમાંથી એક પછી એક
For Private And Personal Use Only