________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
મેાક્ષમાળા
૨૨૭
એ બન્નેને જ નિકટતા રહી છે. જ્ઞાન વડે જીવ અને મેક્ષને નિકટતા રહી છે જેમકે:~
અથવ
bo
મેક્ષ/
પુણ્ય
નવતત્ત્વ નામ.
ફર
પાપ
12.8015]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવ
-0000
બસ જર
હવે જુએ એ બન્નેને કઈ નિકટતા આવી છે ? હા. કહેલી નિકટતા આવી ગઈ છે. પણ એ નિકટતા તે દ્રવ્યરૂપ છે. જ્યારે ભાવે નિકટતા આવે ત્યારે સર્વ સિદ્ધિ થાય. એ નિકટતાનું સાધન સપરમાત્મતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધમ તત્ત્વ છે. કેવળ એક જ રૂપ થવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
એ ચક્રથી એવી પણ આશંકા થાય કે જ્યારે બન્ને નિકટ છે ત્યારે શું બાકીનાં ત્યાગવાં ? ઉત્તરમાં એમ કહું છું કે જો સ ત્યાગી શકતા હૈ। તે ત્યાગી દ્યો, એટલે મેાક્ષરૂપ જ થશેા. નહીં તે હેય, જ્ઞેય, ઉપાદેયના આધ લ્યા, એટલે આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે.
શિક્ષાપાઠ ૯૪. તત્ત્વાવબાધ, ભાગ ૧૩:જે જે હું કહી ગયા તે તે કઈ કેવળ જૈનકુળથી જન્મ
For Private And Personal Use Only