________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
મેલમાળા શું ? એના વળી ભેદ કેટલા છે? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે? કઈ કઈ વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? એ જ્ઞાનનો ઉપગ કે પરિણામ શું છે? એ જાણવું અવશ્યનું છે.
૧. જ્ઞાનની શી આવશ્યકતા છે? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રજીવાત્મક લેકમાં, ચતુતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મેષાનુમેષ પણ સુખને જ્યાં ભાવ નથી એવાં નરકનિ. ગેદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે; અસહ્ય દુઃખને પુનઃ પુનઃ અને કહે અનંતીવાર સહન કર્યા છે. એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુઃખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે; જેવડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતું નથી; અને વિષયાદિક મેહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું ખેદદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતીવાર સહન કરવું પડ્યું તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કમથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે.
શિક્ષાપાઠ ૭૮. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૨ –
૨. હવે જ્ઞાનપ્રાપ્તિનાં સાધને વિષે કંઈ વિચારી કરીએ. અપૂર્ણ પર્યાપિવડે પરિપૂર્ણ આત્મજ્ઞાન સાધ્ય થતું નથી એ
For Private And Personal Use Only