________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
મેાક્ષમાળા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
૭. સંશયદેષ—સામાયિકનું પરિણામ હશે કે નહીં હાય ? એ વિકલ્પ તે સંશયદ્વેષ. ’
૮. કાયદોષ—સામાયિક ક્રોધાદિકથી કરવા બેસી જાય, કે કઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લેાલમાં વૃત્તિ ધરે તે કષાયદોષ. ’
"
૯. અવિનયદોષ—વિનય વગર સામાયિક કરે તે • અવિનયદોષ. ’
"
૧૦. અબહુમાનદોષ—ભક્તિભાવ અને ઉમંગપૂ ક સામાયિક ન કરે તે ‘· અબહુમાનદેષ.
>
શિક્ષાપાઠ ૩૮, સામાયિકવિચાર, ભાગ રઃ— દશ દોષ મનના કહ્યા હવે વચનના દશ દેષ કહું છુંઃ૧. કુમેલદોષ—સામાયિકમાં કુવચન ખેલવું તે ‘ કુખેલ
દોષ.’
·
૨. સહુસાત્કારર્દોષ— સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાકચ ખેલવું તે ‘સહુસાત્કારર્દેષ.’
૩. અસદારાપણુદોષ-બીજાને ખાટા એધ આપે, તે અસદારાપણુદોષ.
૪. નિરપેક્ષદોષ—સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાકય મેલે તે નિરપેક્ષદેષ. ’
૫. સ ક્ષેપદોષસૂત્રના પાઠ ઈત્યાદિક ટૂંકામાં મેલી નાખે, અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે ‘ સક્ષેપદેષ.’
For Private And Personal Use Only