________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા મોક્ષને પામ્યા નથી; તે પછી ઉપાસકને એ મેક્ષ કયાંથી આપે? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવાયોગ્ય નથી.
જિજ્ઞાસુએ દૂષણો કયાં કયાં તે કહે ?
સત્ય' “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર' દૂષણમાંનું એક દૂષણ હોય તો પણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું” એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષે પોતે પિતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષથી ડરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્રષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. “મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં” એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.'
જિજ્ઞાસુ–ભાઈ ત્યારે પૂજ્ય કણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિને પ્રકાશ કરે ?
સત્ય–શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ૧. દિઆ૦ પાઠાત્ર “અજ્ઞાન, નિદ્રા, મિયાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યા તરાય ભેગાંતરાય અને ઉપભેગાંતરાય, કામ, હાસ્ય રતિ, અને અરતિ એ અઢાર.'
૨. દિ. આ૦ પાઠા –“ ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે. ૩. દિ. આ૦ પાઠા. “સિદ્ધ ભગવાનની”
For Private And Personal Use Only