________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે છપાવવા આવ્યું છે. પ્રેસના ઘસાયેલા ટાઈપ દેષ વિગેરે થી જે કંઈ અશુદ્ધિ થયેલી હોય તથા વીતરાગ શ્રી જીનેશ્વર ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ જે કઈ લખાયું હોય તેની સંઘની આગળ ક્ષમાપના પૂર્વક માફી માગુ છું, તથા ગીતાર્થ મુનિવરોને વંદન પૂર્વક વિજ્ઞપ્તિ કરું છું કે આ ગ્રંથમાં છઘસ્થ દષ્ટિથી જે કંઈ અસત્ય લખાયું હોય તેને સુધારશે. કારણ કે શ્રી ગૌતમ સ્વામી જેવા છમસ્થદષ્ટિથી બોલવામાં ભૂલ કરે તે મારા જેવા અલ્પજ્ઞાનીની તે શી વાત કરવી ! માટે ભૂલ રહી જાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. ગીતાર્થ મુનિવરે આ ગ્રંથમાં જે કઈ અશુદ્ધતા બતાવશે તે તેને તૃતીયાવૃત્તિમાં સુધારે કરવામાં આવશે. ચે ૩ અર્ક મદારી શનિઃ શાનિતઃ તિ:
લે બુદ્ધિસાગર પ્રાંતિજ
વિ. સ. ૧૯૮૧ના માવ સુદિ ૧૨
મુકામ,
For Private And Personal Use Only