________________
કુમારપાળ, મિથ્યાત્વ અને અવિરતિના કેવા જોરદાર સકંજામાં હતો ? અને તેને પણ લિસન્માર્ગસ્થિત કરવાની કામગીરી સૂરિજી માટે કેટલી કપરી હતી ? તે આ શરતો ઉપરથી પણ અષ્ટાદ્ધિક શિસમજી શકાય છે.
પહેલું પ્રવચનો માંસ-વિતિની માર્ગાનુસારિતા
કર્તવ્ય - માંસભોજીને માર્ગાનુસારી પણ કેમ કહેવાય ? સાત વ્યસનો (દારૂ, માંસ, શિકાર | મજ ગાર, પરસ્ત્રી, વેશ્યા અને ચોરી)માનું આ માંસાહાર તે એક વ્યસન. ચાર મહાવિગઈઓ |
અમારી A (મધ, માંસ, માખણ, મદ્ય)માંની આ માંસ તે એક મહાવિગઈ. આનું સેવન કરનાર જીવને |
પ્રવર્તન માર્ગાનુસારી ન જ કહી શકાય. જે માર્ગાનુસારી પણ નથી તે સમકિતી, દેશવિરતિધર શ્રાવક કે મહાશ્રાવક (પરમહંતુ) તો શી રીતે થઈ શકે ? એ કમાલ કરી છે, તે સૂરિજીએ કે કુમારપાળને ભારે કુનેહ વાપરીને માર્ગાનુસારી બનાવ્યો. પછી સમકિતી બનાવ્યો, શ્રાવક બનાવ્યો અને મહાશ્રાવક પણ બનાવ્યો. સાધુપદ નહિ મળવા | બદલ સતત ઝૂરતો રડતો-કકળતો બનાવ્યો.
ચાલો, ભારે ધીરજ, અપૂર્વ કુનેહ, તીક્ષ્ણ બુદ્ધિ અને અનુપમ દીર્ધદષ્ટિ સાથે સૂરિજીએ કી ભવિષ્યમાં મહાન શાસનપ્રભાવક બનાવવા માટે કુમારપાળને કેવી રીતે ઉત્તમતાના શીખર સુધી પહોંચાડી દીધા તે આપણે જોઈએ. ' સૂરિજી કુમારપાળને સહુ પ્રથમ માંસનું વ્યસન ત્યજાવવા માંગતા હતા. એ માટે કોઈ સ્ત્ર તકની રાહ જોતા હતા. એક દિવસ એ તક સામેથી આવીને ઊભી.
| ૩૦ ||