Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 180
________________ છતાં ગરીબોના લાભાર્થે જો ઉછામણીમાંથી પણ ધનનું માધ્યમ દૂર કરાય તો પણ ધનવાનોની ન ધનમૂછ ઉતારવાનો લાભ જતો કરવાથી ધનવાનોનો આ લાભ સાવ જતો રહે. વળી તેઓ || ૧૭૧ || શીલ, તપ વગેરે ઝટપટ તો ન કરી શકે, કેમકે તેમનું જીવન સામાન્યતઃ વૈભવી હોય છે. ] વળી આવી યોજનાઓ તે જ ધનપ્રેમીઓ કરતા હોય છે જેમને ધર્મકાર્યોમાં ધન વાપરવું જ Aહોતું નથી. એથી જ “ગરીબોના લાભની સુફિયાણી વાતો તેઓ રજૂ કરતા હોય છે. જો શિખરેખર તેમના હૈયે ગરીબોનો લાભ વસ્યો હોય તો શા માટે તેઓ રોજ બે-ચાર લીટર દૂધ Wગરીબોને ફાળવતા નથી ? એકલા જ કેમ પીએ છે ? શા માટે કેરીની સીઝનમાં કેરીના શિકરંડિયા ગરીબોને ઘેર મોકલતા નથી ? શા માટે શિયાળાની કડકડતી ઠંડીના સમયમાં ગિરીબોને ધાબળાઓ વહેંચતા નથી ? શા માટે તેમને પોતાના ધંધામાં નોકરીએ લગાડતા હિનથી ? શા માટે સાધર્મિકોના આવાસોની વસાહતો ઠેર ઠેર ઊભી કરાતી નથી ? શિ આવી તો કોઈ બાબતમાં ગરીબોને લાભ ફાળવી શકાતો જ નથી. રે ! ધંધામાં પણ હિ શિપોતાના જાત-ભાઈને સહેલાઈથી મદદગાર બની શકે તેમ હોવા છતાં તે જાત-ભાઈ તરફ હિ રિતિરસ્કાર વ્યક્ત કરતાં કાચી સેકંડ પણ લાગતી નથી. છે રખે કોઈ દેવદ્રવ્યમાં અઢળક-ધનની કલ્પના કરી બેસતા ! સઘળું ય જમા પડેલું છે દિવદ્રવ્ય ખર્ચાઈ જાય તો ય કામ પૂરું ન થાય એટલાં બધાં જિનાલયો જીર્ણોદ્ધાર માર્ગે છે. અબજો રૂા.ના પ્રાચીન જિનાલયનો જીણોદ્ધારમાં ક્રોડો રૂપિયાની જરૂર છે. | ૧૭૧ ||

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210