Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 209
________________ અષ્ટાદ્ધિક પ્રવચનો // ૨૦૦ || શ્રાવકનાં વાર્ષિક આવ્યો છે, અને તેને લોહીની ઊલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિર શકે, “હવે લોકોને બધી જાણ થશે. મારી આબરૂ ધૂળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઈને | આપઘાત કર્યો.” . ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જેવો શુદ્ધ પૌષધ કર્યો, તેવો પૌષધ સહુએ કરવો જોઈએ. પૌષધવ્રતના દિવસ-રાતમાં લગભગ-સાધુજીવન જીવવાનું હોવાથી એ જીવનનો અપૂર્વ રસાસ્વાદ માણવાનો લ્હાવો મળે છે. જે સાધુ ન થઈ શકે તે વર્ષ દરમ્યાન વારંવાર પૌષધ કરે, એથી ઢગલાબંધ પાપકર્મો ખપે અને પાપસંસ્કારો ખતમ થાય. પૌષધમાં રહેનાર ધર્માત્માને અડધો સંસારી-સાધુ કહી શકાય. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ અચાર્યું હોય કે બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડ. અગિયાર કર્તવ્યો ૨૦૦ ||

Loading...

Page Navigation
1 ... 207 208 209 210