________________
જિનેશ્વરદેવની આજ્ઞાને સંપૂર્ણ માન્ય રાખે તે જ આત્મા શ્રીસંઘનો સભ્ય બની શકે, અન્યથા |
નહીં. કદાચ કારણવશાત્ તેનું પાલન સંપૂર્ણ ન પણ થઈ શકે તે બને. બધી જ આજ્ઞાઓને | ૧૫૫ ||
માન્યતા આપો અને યથાશક્તિ પાલન કરો. જિનેશ્વરદેવની એક પણ આજ્ઞાને ન માનવા ન સાથે બાકીની તમામ આજ્ઞાને માનનારો આત્મા પણ સંઘનો સભ્ય નથી “મને પ્રભુની આજ્ઞા | પ્રમાણે બધું માન્ય છે, પણ એક બાબતમાં મને શ્રદ્ધા બેસતી નથી. આ બટાટામાં અનંત કા શજીવોની વાત મગજમાં બેસતી નથી.’ આમ કોઈ કહે તો તે ન ચાલે. શિ સંઘનો સભ્ય છે કે જે ‘તમેવ સર્વ નિ:સં = નહિં પડ્યું ” “જિનેશ્વરદેવે જે થિી કાંઈ કહ્યું છે તે જ સાચું છે, શંકારહિત છે.” એવું તે માને છે. પ્રભુની આજ્ઞા વિષે જ્ઞાન હોય શિયા ન પણ હોય તે પ્રશ્ન જુદો છે. જ્ઞાન ઓછુંવત્તું હોઈ શકે. પણ શ્રદ્ધા સંપૂર્ણ જોઈએ. તેમાં |
લેશમાત્ર શંકાને સ્થાન ન જોઈએ. આવા શ્રદ્ધાળુને સંઘનો સભ્ય કહેવાય. તેની પૂજા તે બિ‘સંઘપૂજા' કહેવાય. સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આવે. તેથી તે ચારેયની યથાશક્તિ પણ હિપૂજા કરવી જોઈએ. સાધુ-સાધ્વીજી સંઘના અંગ છે, તેમને નિર્દોષ ગોચરી વહોરાવવી તે Aિ શિતેમની સંઘપૂજા કહેવાય. શ્રાવક-શ્રાવિકાને પહેરામણી કરીને તેમની સંઘપૂજા કરવી. ણિ સંઘના આગેવાન કોણ ? સંઘના આગેવાન સાધુ ભગવંત છે, એટલે સંઘમાં પ્રધાન છે, અમાટે શ્રમણ- પ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. કહ્યું છે કે, “ર તિલ્થ વિનિયંટિં' - નિર્ચન્થ છે બિસાધુ વગર પ્રભુનું શાસન હોઈ શકે નહિ. સાધુ-સાધ્વીજી તો સંઘના પ્રાણ છે, તેથી તેમની ૧૫૫ || વિશિષ્ટ પ્રકારે પૂજા કરવી. પુણિયો શ્રાવક એકાંતરે ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિ કરતો. હિં