Book Title: Ashtahnika Pravachano
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ અષ્ટાદ્વિકા પ્રવચનો | ૧૬ ૨ || કેટલાક સંઘો આજે બસ, ખટારાઓથી નીકળે છે, તે બરાબર નથી. છ'રી પાળતા ને શસંઘનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આમાં સચવાતો નથી, સંઘ ખૂબ વૈજ્ઞાનિક છે. તે વ્યવસ્થિત | ધર્મપદ્ધતિ છે. ગમે તેમ કરીને સગવડિયો ધર્મ શોધીને ધર્મદ્રોહના ભાગી ન બનીએ. ખોટી શ્રાવકનાં પરંપરાઓ ચલાવીને પ્રાચીન પરંપરાઓને ધક્કો મારવામાં નિમિત્ત ન બનીએ. કદાચ બસથી | વાર્ષિક પણ તીર્થયાત્રા જરૂર કરી શકાય, પરંતુ તેને સંઘ કહેવો કે તેમાં સંઘપતિની માળ પહેરવી તે | અગિયાર તો ઉચિત નથી જ. કર્તવ્યો જ વિક્રમરાજાના સંઘમાં ૫000 આચાર્યો હતા. (આ ઉપરથી સાધુઓ કેટલા હશે ? તેનો | વિચાર કરજો.) ૭૦ લાખ જૈન કુટુંબો હતા. ૭૬૦૦ હાથી હતા. કેવો દીપતો હશે એ કે કાળ ? હાથીની સંખ્યા એટલા માટે બતાવી છે કે જો ૭૬૦૦ હાથી હતા તો ઘોડા, ઊંટ, ઊંટગાડી વગેરેની સંખ્યા કેટલી હશે ? આ સંઘ ઉજ્જૈનથી પાલીતાણા સુધીનો નીકળ્યો હતો. કુમારપાળના સંઘમાં-૧૮૭૪ સુવર્ણમંદિર હતા. મંત્રીશ્વર પેથડના સંઘમાં ૭ લાખ માણસો હતા. વસ્તુપાળે સાડાબાર વખત શત્રુંજ્યની તીર્થયાત્રા કરી હતી. (૪) સ્નાત્ર-મહોત્સવ : વર્ષમાં એક વાર ખૂબ ઠાઠમાઠથી સ્નાત્ર-મહોત્સવ ઊજવવો પણ જોઈએ. તેમાં પ્રભુની ભક્તિનો અનુપમ લહાવો મળે છે. રોજ નાટપૂજા ભણાવાય તો કે ઉત્તમ. છેવટે પર્વને દિવસે, પાંચમ, આઠમ, ચૌદશ વગેરે દિવસે સ્નાત્ર પૂજા થાય તો ય ઉત્તમ. | આજે અહીં પણ સગવડિયો ધર્મ શરૂ થયો છે. પર્વના દિવસે સ્નાત્રપૂજા થતી નથી પણ શિ | ૧૬ ૨ ||

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210