________________
ક
આજે શ્રીમંતોએ ઉછામણી બોલવાને બદલે નવું સૂત્ર શોધી કાઢ્યું છે, “મધ્યમ વર્ગને |
લાભ આપો.” ગરીબોના લાભની વાત કરનાર શ્રીમંતો “ઉછામણી'નો આંક આ રીતે ઘટાડી // ૧૬૭ ||
રહ્યા છે તે દુઃખદ વાત છે. ગરીબો “અનુમોદના' દ્વારા ક્યાં લાભ લઈ શકતા નથી ? વસ્તુત: ગરીબોના લાભના નામ નીચે શ્રીમંતોને ખૂબ લાભ થયો કે તેમને મોટી ઉછામણીઓ બોલાવી ન પડે. હકીકતમાં તો શ્રીમંતોને ધનની મૂછ ઉતારવાનો લાભ બંધ થશે. આમ ગરીબોના | લાભની યોજના શ્રીમંતોને મોટો ગેરલાભ કરનારી બનશે.
દેવદ્રવ્ય વગેરે ખાતાંઓની રકમનો ઉપયોગ ક્યાં કરવો ? તે અંગેની તમામ સમજણ ક દ્રવ્ય-સપ્તતિકા નામના ગ્રન્થમાં આપવામાં આવી છે. (વળી મારું લખેલું પુસ્તક “ધાર્મિક |
વહીવટ વિચાર’થી પણ ઘણી શાસ્ત્રીય સમજણ પ્રાપ્ત થશે). જો આપણે શાસ્ત્રનીતિથી | | ચાલવાનો આગ્રહ જારી રાખીશું તો જ આપણા ધર્મમાં અને ધાર્મિક વ્યવહારોમાં શુદ્ધિ |
જળવાઈ રહેશે, અને વૃદ્ધિ થતી જશે. જો જમાનાવાદના પ્રવાહમાં તણાઈને મનફાવે તેવા | વિધાનો કરતાં રહીશું તો દરેક માણસ પોતાની મનસ્વી રીતે ગમે તે વિધાન કરશે, ગમશે તે | લખવા લાગશે, કરાવવા લાગશે, ઠરાવો કરાવશે. આમ દરેક માણસ પોતાની બુદ્ધિ, અનુભવ છે
અને વાતાવરણના અનુસાર જો જુદી જુદી વાત કરશે તો ધર્મક્ષેત્રમાં મોટી અવ્યવસ્થા ઊભી | નિ કરશે. આવી સ્થિતિ આજની અપરિપક્વ-અશાસ્ત્રીય-લોકશાહીમાં ઉઘાડા સ્વરૂપમાં જોવા મળે છે
જ છે. માટે આપણે તો શાસ્ત્રનીતિને જ વળગી રહેવું જોઈએ. જેથી જેના તેના જે તે મત છે થિી ચાલી શકે નહીં, એથી અંધાધૂંધી મચે જ નહિ.