________________
શેઠ - “હા, લાવો. ઓ દીકરા ! આ શેઠે આપણે ત્યાં ગીરવે મૂકેલો પેલો હાર લાવ. આ શેઠને તે પાછો આપ.
સાંતનુએ હાથ જોડ્યા. તે રડી પડ્યા. તે બોલ્યા, “કોનો હાર મને આપો છો ? શું એ
// ૯૩ ||
1. રીનો માલ પાછો આપી . તેથી હાર ઉપર તમે રૂપિયા બોલતાં જિનદાસ શેઠના
જિનદાસ “તે હું સમજતો નથી. હાર ઉપર તમે રૂપિયા લીધા. તમે રૂપિયા વસૂલ કરો * બિછો માટે હાર તો પાછો આપવો જ જોઈએ ને ?' આટલું બોલતાં બોલતાં જિનદાસ શેઠની | લિઆંખમાં આંસુ ધસી આવ્યાં. તે બોલ્યા, “શેઠ ! ખરો ગુનેગાર તો હું જ છું. આપણે બન્ને બિએક ગાદીએ બેસનારા, બધી ટીપમાં એકસરખી રકમ ભરનારા અને તે છતાં તમારી આવી ભિયંકર સ્થિતિ થઈ તોય મેં ધ્યાન ન આપ્યું ! ગુનેગાર તો હું છું.’ બન્નેની આંખમાંથી 8િ Aઆંસુની ધારા વહી ગઈ. આ છે, પ્રભુનું શાસન આવી હોય, સાધર્મિક ભક્તિ. બિ(૯) પુણિયો શ્રાવક
પૂણિયા શ્રાવકે પરમાત્મા મહાવીરદેવની દેશના સાંભળી. સાધર્મિક ભક્તિનું માહાભ્ય Aિ બિ સાંભળ્યું. ઘરે આવ્યા બાદ પત્નીને વાત કરી. હંમેશની જે આવક હતી, તેટલી જાવક હતી. તિ શિબીજા દિવસની ચિંતા નહિ ! જેટલો ખર્ચ હતો તે પૂરતી જ તે શ્રાવક રૂની પુણિયો બનાવે બિન વેચે. તેમાંથી જે ઉપાર્જન થાય તે ખર્ચી નાખે. બીજે દિવસે બીજી પુણિયો બનાવે. બાકીનો
| સમય ધર્મધ્યાનરૂપ સામાયિકમાં ગાળે.
૩ ||