________________
નિભાવભરી અષ્ટપ્રકારી પ્રભુભક્તિ અચૂક કરજો. મરવાના દિવસે પણ તે કરવાનો દઢ સંકલ્પ
વિકરજો. અષ્ટાદ્ધિક
જો કે બીજી પણ કેટલીક પ્રેરણા- રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, ટી.વી. ત્યાગ ત્રિ પાંચમું પ્રવચનો
વયના શિવગેરે અંગે કરવી છે પણ જો તમે આ બધામાંથી એક જ વાત કરવા માંગતા હો તો હું પણ કર્તવ્ય | ૧૫૨ ||
કહીશ કે, ‘સ્વદ્રવ્યથી ભાવભરી અષ્ટપ્રકારી પૂજા હંમેશ કરો. કોઈ પણ વિષમ સ્થિતિમાં ય િચૈત્યકરો.'
હમ પરિપાટી પછી એ ભગવાન જ રાત્રિભોજન વગેરે ઘણા બધા પાપો છોડાવી દેશે. પછી અમારે | કશું કહેવું નહિ પડે.
કેટલીક બાબતો એવી હોય છે કે જેની આપણા કરતાં વિદેશીઓને વધુ ખબર હોય છે. એ
એ લોકોને એવી ખબર પડી છે કે જ્યાં સુધી ભારતમાં વિવિધ ધર્મોનાં મંદિરો હશે ત્યાં સુધી હિન્દુ-સંસ્કૃતિનો નાશ કરવાનું શક્ય નથી, કેમકે એ સંસ્કૃતિ મંદિરોની શ્રદ્ધા અને શિ ભક્તિને આધીન છે. | (છેલ્લા દોઢસો વર્ષોથી અંગ્રેજો આપણી સંસ્કૃતિ ઉપર જીવલેણ હુમલા સતત કરી રહ્યા છે પણ તેનાં મૂળિયાં ભારતીય પ્રજાના હૈયામાં એટલાં ઊંડે જઈને ખૂંપી ગયાં છે કે તેઓ તે ન સંસ્કૃતિવૃક્ષને હચમચાવી શકે છે પણ જડમૂળી ઉખેડી શકતા નથી. હવે તેઓ આ કાર્ય પાર પાડવા માટે (ઈસુની બે હજારની તારીખ સુધીમાં) ઝનૂને ચડ્યા છે. આ માટે જ ઈટાલીની ૧૫૨ ||L