Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દંશમશકાદિ પરીષહોં કા નિરૂપણ
હવે સૂત્રકાર ડાંસ, મચ્છર આદિ દ્વારા આવી પડતાં પરીષાનું કથન કરે છે–“પુદ્દો ' ઇત્યાદિ
શબ્દાર્થ–બરમતાર્દિ-સંસાના દંશ અને મશકો દ્વારા “પુરો-સ્કૃષ્ટ સ્પર્શ કરવામાં આવેલ અર્થાત કરવામાં આવેલ તથા “તબક્કામવાયા7ળામશવનુવન તૃણના સ્પર્શને સહન ન કરી શકવાવાળો સાધુ એ વિચાર કરે છે કે જે-નવા મેં “જો સ્ત્રો- રોજ સ્વગ વગેરે રૂપ પરલેકને તે ર વિ-7 saઃપ્રત્યક્ષ રૂપથી જે નથી “g-n” તે પણ “-વરિ' કદાચ “રિચા-મvi ચાત્ત’ આ કષ્ટથી મરણ તો સ્પષ્ટ જોવાય છે અને કોઈ ફળ દેખાતું નથી. 1રા
સૂત્રાર્થ–દંશમશક પરીષહ એટલે કે ડાંસ, મચ્છર આદિ જંતુ કરડવાથી જે ત્રાસ સહન કરવું પડે છે તે ત્રાસ સહન કરવાને પ્રસંગ આવે ત્યારે તથા તૃણાસ્પર્શ પરીષહને સહન ન કરી શકુવાને કારણે (અકિંચન હેવાને કારણે ઘાસ પર શયન કરતી વખતે તેના કઠિન પશે સહન ન કરી શકવાને કારણે) કઈ અલ્પસત્વ સાધુ કયારેક આ પ્રકારને વિચાર કરે છે પરલોક તે મેં જયો નથી, પરંતુ આ કલેશથી મારુ મૃત્યુ થઈ જશે. આ કષ્ટને સહન કરવાનું બીજું કોઈ પણ ફળ મને દેખાતું નથી.” ૧૨ાા
ટીકાથ– જયાં ડાંસ, મચ્છર આદિ જંતુઓ વિશેષ પ્રમાણમાં હોય છે. એવાં કાંકણ આદિ પ્રદેશમાં વિચરતા સાધુઓને ડાંસ, મચ્છર આદિ કરડે છે. ક્યારેક તેને ઘાસ આદિ પર શયન કરવું પડે છે, એવું બને ત્યારે તેને કઠેર સ્પર્શ તે સહન કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડાનો અનુભવ કરતે તે સાધુ ક્યારેક આ પ્રકારનો વિચાર કરે છે–પરલોકના સુખની પ્રાપ્તિને માટે મેં દીક્ષા ગ્રહણ કરી છે, અને તે માટે હું ડાંસ, મચ્છર આદિને ત્રાસ પણ સહન કરી રહ્યો છું. પરંતુ તે પરલોક મેં પ્રત્યક્ષ તે જ નથી. પરાકના વિષયમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન નથી, કારણ કે તે વિષયમાં નિર્દોષ હેતુને અભાવ છે. પરંતુ આ ત્રાસને કારણે મરવું પડશે, એ વાત તે નિશ્ચિત છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨