Book Title: Sukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Author(s): Ratnamandan Gani
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005222/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 23 |ER= શ્રીમદ્રરત્નમ ડનગણિવિરચિત— સુકૃતસાગર યાને માંડવગઢનો મહાન મંત્રીશ્વર. પ્રસિદ્ધ કર્તા, શ્રી જૈન આત્માનદ સભા ભાવનગર. & Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકોને ર૭-૨૮મા વર્ષની ભેટ. શ્રીમદરત્નમંડનગણિવિરચિત– સુકૃતસાગર– ચાને માંડવગઢનો મહાન મંત્રીશ્વર. (જેમાં ઈતિહાસપ્રસિદ્ધ ધર્મ પ્રભાવક પુરૂષના પુણ્યકાર્યો–સુકૃત્યેનું અપૂર્વવૃત્તાંત અને અનુપમ ચરિત્ર આવેલ છે.) Counciation પ્રસિદ્ધ કર્તા, શ્રી જેને આત્માનંદ સભા. ભાવનગર. - 2 - વીર સંવત ૨૪૫૬ વિક્રમ સંવત ૧૯૮૬ આત્મ સંવત ૩૫ ૨ E કિંમત રૂા. ૧-૦-૦ પોસ્ટેજ જુદું. શ્રી આત્માનંદ ગ્રંથમાળા નં. ૬ર. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ કોં—— શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ભાવનગર ધી આનઃ પ્રિન્ટિંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઇએ છાપ્યું. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી આત્માનંદ પ્રકાશ માસિકના ગ્રાહકાને આ સતાવીશ, અઠ્ઠાવીશમા વર્ષની જૈન ઐતિહાસિક ચરિત્ર “ સુકૃતસાગર યાને માંડવગઢના મહાન મંત્રીશ્વર ” એ નામની બુક ભેટ તરીકે આપતાં અમેને આનંદ થાય છે. દરવર્ષે વાવધ સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ચરિત્રા, આચાર વિગેરેના પુસ્તક! ઉદારતાથી અને તેવાં તેટલાં કદના, અને સારા કાગળ ઉપર સુંદર ટાઇપથી છપાવી, સુશેાભિત ખાઇન્ડીગથી અલંકૃત કરી આ માસિક સિવાય અન્ય કાઇ તરફથી તેવી રીતે અપાતા ન હેાવાથી તેવા આનંદ થાય તે સહજ છે. ઇતિહાસ એ દેશ કે સમાજનું પ્રથમ દરજ્જાનું સાહિત્ય અને ભૂતકાલીન દૃણુ છે, અને તે ખીજા બધા કરતાં ઐતિહાસિક સાહિત્ય એવુ ઉપયેગી સાહિત્ય છે કે તે વગર કાઈપણ પ્રજા, ધર્મ` કે કામ, જીવત રહી શકે નહીં. આ ઐતિહાસિક ગ્રંથમાં તે કાળના ઇતિહાસ સાથે એક જૈન કુળભૂષણ નરરત્ન પિતા-પુત્રનુ જીવનચરિત્ર છે. આવા ચિરત્રાના વાંચનથી આત્મામાં નવું જીવન, અને કૌવત આવે છે, તેમ શ્રદ્ધા દ્રઢ થાય છે; ઘડીભર તેવા ઉત્તમ નર થવાની કે ઉત્તમકાર્યો કરવાની ઈચ્છા પણ થાય છે; જીવનચિરત્રના સહવાસમાં આવવાથી તે તે ઉત્તમ આત્માએના સમાગમમાં આવવા બરાબર હાવાથી તેને લઇને જ અમારા તરફથી આત્માનંદ પ્રકાશ માસિકની ભેટ માટે ઇતિહાસિક સંબંધવાળા જીવન ચરિત્રાના પુસ્તકા અપાય છે. જે મહાન પુરૂષના પરિચય આ લેખમાં કરવામાં આવે છે, તેમના જીવન ચરિત્રની તુલના કે તેમના કાર્યનું અનુકરણ કાઇ પણ અંશે કરે તે તે મનુષ્ય પોતાના જન્મ સફલ કરી શકે છે. આ ગ્રંથમાં જણાવેલ ચિરત્રનાયક પૃથ્વીરમારે પોતાની દરિદ્રાવસ્થામાં કેવા પ્રકારનું ધૈય રાખી, પાછળ, ઉન્નતાવસ્થામાં કેવુ ઉચ્ચ આચરણ આદરી, . Page #5 -------------------------------------------------------------------------- ________________ પોતાના દ્રવ્યને કેવી રીતે સન્માર્ગે વ્યય કર્યોં અને ધર્મની કેવી ઉત્તમ રીતે સેવા કરી તે આખું ચરિત્ર આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. આ વૃત્તાંત લગભગ તેરમી સદીમાં બનેલ છે. તે વખતે દીલ્લીના તખ્ત ઉપર અલ્લાઉદીન ખીલજી રાજ્ય કરતા હતા, જેણે ઇ. સ. ૧૨૯૭ માં કરણઘેલાની પાસેથી ગુજરાત સર કર્યું" હાય તેમ ખીંછ આસપાસની હકીકતપરથી માલમ પડે છે. તે વખતે માળવામાં ( હાલના ધાર સ્ટેટમાં આવેલ ) માંડવગઢ નામનું મેાટી સમૃદ્ધિવાળું શહેર હતું અને પરમાર વંશીય માળવાના પ્રખ્યાત રાણા જયસિહદેવ રાજા રાજ્ય કરતા હતા. તે વખતે તે નગરને મધ્યાન્હ કાળ હતા; પરંતુ તે પણ કાલના ચક્કરમાં પડતાં તેની ઘણી નિશાનીએ નષ્ટ થઇ ગઈ, હાલમાં તે માત્ર ગામડું છે, છતાં તેના પ્રવેશદ્વારપર એક પત્થરનુ તારણ અને પૃથક્ પૃથક્ સ્થાનેાપર પ્રાચીન મંદિર અને ડેરાના ચિન્હો દેખાય છે. હાલ ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે, અને તેમાં ખીરાજેલ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મહાસતી સીતાના શીલના પ્રભાવથી વજીભૂત થઇ ગઈ હતી તે અત્યારે મૌજુદ છે એમ કહેવાય છે. હાલ ત્યાં યાત્રા કરવા જનારને પ્રાચીનતાનું ભાન થયા વગર રહેતું નથી. પૃથ્વીધરકુમારના ગુરૂ શ્રીમદ્ ધર્મધાષસૂરીશ્વરજી હતા; તેની પછી ખસેંહ વર્ષ પછી આ ચિરત્ર લખાયેલ છે. શ્રી ધર્મધાષરની પાટ ઉપર શ્રી સામસુંદર સૂરિ તેની પાછળ મુનિસુ ંદર સૂરિ તેમની પાટે રત્નસાગરસર તેમના શિષ્ય શ્રી નંદીરત્નગણી અને તેમના શિષ્ય. રત્નમ ડનગણીએ આ સુકૃતસાગર ” ગ્રંથની રચના કરી છે; જે મૂળ ગ્રંથ અમારા તરફથી પંદર વર્ષ ઉપર પ્રગટ થયેલ છે. "" ४ · ચરિત્ર નાયકના સમયમાં માંડવગઢ શહેર સર્વ પ્રકારે ઋદ્ધિ સિદ્ધિથી સંપૂર્ણ હતું. પૃથ્વીધરકુમાર વ્યાપારમાં નિપુણ હતા અને માનસિક તથા ધાર્મિક શિક્ષણના પારગામી પણ હતા. તેમના પુણ્ય પ્રભાવથી રાજા જયસિંહના મંત્રી પણ તે થયા હતા. તેમને સતીશીરામણ પૃથમણી નામની ઉત્તમ સ્ત્રી હતી. ૧ આ ગ્રંથ મૂળ અમેએ અનુકરણીય, પાનપાટન કરવા જેવુ. માસિકના ૨૭–૨૮ વર્ષની ભેટ તરીકે પ્રકટ કરેલ છે અને તેમાં આવેલ ચરિત્ર ઐતિહાસિક સત્યઘટના બનેલ હોવાથી આ (ભાષાંતર કરાવી) આ વખતે આપીયે છીયે. Page #6 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વધરકુમારનું બીજું નામ પેથડશાહ હતું. પેથડશાહના ગુરૂશ્રીધર્મ છેષસૂરિ હતા. તેઓની પાસે પાંચલાખ ટંકનું તેઓએ પરિગ્રહ પરિમાણ કર્યું હતું. બત્રીસ વર્ષની ભરયુવાન વયે પિતાની સ્ત્રી સહિત ચતુર્થવ્રત ગ્રહણ કર્યું હતું. ગુરૂમહારાજના નગર પ્રવેશ મહોત્સવમાં બહેતર હજાર સોનામહેરને ખર્ચ કર્યો હતો. ગુરૂશ્રીની દેશના સાંભળી ૧૮ લાખ દ્રવ્ય ખરચ કરી ૭૨ દેવકુલિકા સહિત “શત્રુંજયાવતાર” નામનું વિશાળ જૈન ચૈત્ય માંડવગઢમાં બનાવ્યું હતું. બાકી બીજા ઘણુ જિન મંદીર બંધાવ્યા હતા. તે હકીકત આ ગ્રંથના ચેથા તરંગમાં આપેલ છે જે મનન કરવા જેવી છે. બંને વખતે પ્રતિક્રમણ અને ત્રિકાલ પ્રભુપૂજા કરવાને તે ખાસ નિયમ હતો. ચરિત્ર નાયકે બ્રહ્મચર્ય કેવા સંગમાં ગ્રહણ કર્યું તેને અધિકાર ખાસ જાણવા જેવો પાંચમા તરંગમાં જણાવેલ છે, જે વાંચતા આ મહાન પુરૂષ ખરેખર જૈન નરરત્ન હતા એમ જણશે. તે સિવાય તેમની દેવગુરૂભકિત, રાજ્યમાં કરાવેલ સાત વ્યસનને નિષેધ, તેમની અપૂર્વ તીર્થ યાત્રા, દેવ, ગુરૂ ભકિત અને જ્ઞાન ભંડારોની સ્થાપના, તેમના પુત્ર ઝાંઝણની ધર્મભકિત તથા શ્રી ચતુર્વિધ સંઘ સાથે જુદા જુદા તીર્થોની યાત્રાઓના પ્રસંગે દરેક તીર્થે કરેલ દેવ, ગુરૂ, ધર્મ અને સ્વામીબંધુની અપૂર્વ–અલૌકિક સેવા, ઉચ્ચ ધર્મભાવના, અનુપમ ઉદારતા અને અપરિમિત દ્રવ્ય વ્યય વગેરેનું વર્ણન. આઠમા તરંગમાં આપવામાં આવેલ છે જે મનન પૂર્વક પઠનપાઠન કરતાં શ્રદ્ધાળુ જનના મરાય વિકસ્વર થાય છે. અને આત્મિક આનંદ પ્રગટ થાય છે આ ગ્રંથમાં પૃથ્વીરકુમાર અને ઝાંઝણુકુમારના ચરિત્ર સાથે અંતર્ગત કથા તથા આખા ચરિત્રમાં સ્થળે સ્થળે ઉપદેશક-બોધક-શિક્ષાઓ પણ આપેલ છે. આ પૃથ્વીધર કુમારનું વર્ણન શ્રી મુનિસુંદર સૂરિકૃત પટ્ટાવલીમાં, શ્રીરત્નમંડને ગીકૃત ઉપદેશ તરંગિણીમાં, પંડિત સેમધર્મ વિરચિત ઉપદેશ સપ્તતિમાં, ઉપદેશ સાલમાં, ઝાંઝણ પ્રબંધમાં, તથા ગુર્જર પ્રાચીન કાવ્યસંગ્રહમાં મળી શકે છે, પરંતુ એ બધાને મૂળ આધાર અમારા તરફથી પ્રગટ થયેલ મૂળ ગ્રંથ સુકૃતસાગર છે. તેના કર્તા શ્રી રત્નમંડનગણી છે. જે શ્રીમદ્ રત્નશેખરસૂરિજીના સમકાલીન હતા. તે સૂરીશ્વરજીને જન્મ વિક્રમ સંવત ૧૪૫૭, દીક્ષા ૧૪૬૩, પંડિત દ૧૪૮૩, ઉપાધ્યાય પદ ૧૪૯૩ આચા Page #7 -------------------------------------------------------------------------- ________________ યપદ ૧૫૦૨, અને સ્વર્ગવાસ ૧૫૧૭ માં થયેલ છે. આ ચરિત્રનાયકના સંબંધમાં તેના સુકૃત્યોનું ઘણું ઘણું પંડિત અને પૂર્વાચાર્યોએ વર્ણન સંસ્કૃત અનેક ગ્રંથમાં કરેલ છે, પરંતુ તે સર્વને ઉપકારક ન થઇ શકે તેવા હેતુથી તેમના ચરિત્રના જે ખાસ અને મૂળ આધારભૂત ગ્રંથ શ્રીસુકૃતસાગર છે, તેનું જ શુદ્ધ અને સરલ ગુજરાતી ભાષાંતર કરાવી આત્માનંદ પ્રકાશ માસિકના માનવંતા ગ્રાહકોને આ વખતે ભેટ આપી કૃતાર્થ થઈએ છીએ. આવા જૈન કુલભૂષણ નરરત્નનું ઐતિહાસિક ચરિત્ર પ્રગટ કરવાની આજ્ઞા આપવા માટે તથા તે માટે ઉપદેશ દ્વારા આર્થિક સહાય અપાવવા માટે મુનિરાજશ્રી લબ્ધિવિજયજી મહારાજનો આભાર માનવામાં આવે છે. આ ગ્રંથમાં દૃષ્ટિદેષ, પ્રેસષ, કે કોઈ સ્થળે ભાષામાં કંઈ ખલના જણાય તે મિયાદુકૃત પૂર્વક ક્ષમા માંગવા સાથે અમેને જણાવવા સૂચના કરીયે છીયે કે જેથી તે સુધારવાને યથાયોગ્ય પ્રયત્ન કરવામાં આવે. આત્માનંદ ભવન-ભાવનગર. ) ગાંધી વિઠ્ઠલદાસ ત્રિભુવનદાસ, વિીર સંવત ૨૪૫૬-આત્મ સંવત ૩૫ સેક્રેટરી, જ્યષ્ટ શુકલ અષ્ટમી (ગુરૂયંતી) ) Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૦ ૧ ૦ ૦ %e096૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ( બાળ બ્રહ્મચારી ). 8 8 89 98984 999 2008 » ૦ ૦@ # # # Gજ હ હ શ ા a e 8000 ૦ જ જ હA ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦@ છે શા છ6008૦૦ છ છ છ જ કશ0 eણ # or ક ક મુનિરાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજ » થ જન્મ સંવત ૧૯ર૭ દીક્ષા સંવત ૧૯૪૫. ૦૦૦૦ (50) જ હા હા હા હા 0 ૦ ૦ જ જ જ થઇ09/2699 # @ | ધી આનંદ’ મીન્ટિગ પ્રેસ--ભાવનગર, Page #10 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રીમાન મુનિરાજ શ્રી લબ્ધિવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત. ::::: ગુજરાતનું પાટનગર પ્રસિદ્ધ પાટણ શહેર વર્તમાન સમયે જે પવિત્ર ભૂમિ ઉપર શોભાયમાન છે, તેજ ભૂમિ ઉપર પૂર્વે શ્રીમદ્ શિલગુણસૂરિ મહારાજના પરમ ભકત મહાત્માના જન્મ ચાવડા વંશના કૂળદીપક વનરાજ ચાવડાએ સ્થાનને પરિચય અણહીલપુર પાટણ વસાવેલું, અને પોતે જૈન ધર્મના ખાસ ઉપાસક હાઈશ્રી પંચાસરા પાર્થ નાથજી મહારાજનું ભવ્ય મંદિર પણ બંધાવેલું હતું, ત્યાર બાદ કેટલાક વર્ષો પછી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના પરમ ભકત જૈન ધર્મના ઉપાસક શ્રી કુમારપાળ મહારાજા આ પાટણ શહેરની ગાદી ઉપર બિરાજમાન થયા; જેણે પિતાના ૧૮ દેશમાં અમારી પટહ વગડાવી જીવદયા પળાવી અને દશે દિશામાં આહુત ધર્મને ઉત કર્યો. તે શહેરમાં વર્તમાન સમયે જેના શિખરબંધી મંદિરની દવાઓ આકાશમંડળને આસ્વાદના કરી રહેલી છે, તેવાં ૧૨૫ જિનમંદિરે ભવ્ય અને મહર છે, તે સિવાય ઘર દેરાસરે પણ જ્યાં ૧૫૦-૨૦૦ આશરે શેભી રહેલ છે, કુમારપાળ ભૂપતિને સમયથી અદ્યાપિ પર્યત જ્યારે જ્યારે જૈન ધર્મના પર્વો કે મહેન્સ હોય ત્યારે પરાપૂર્વથી રિવાજ પ્રમાણે આખા શહેરમાં આજે પળાય છે, તમામ આરંભ સમારંભના કાર્યો બંધ રહે છે એટલું જ નહીં પણ જેનેતર તમામ વ્યાપારીયે ઘણું ભાગે જે જાતને પોતાને ધંધો હોય તે જાતના વિધવિધ માલ વડે દુકાને શણગારે છે, આવા જૈનપુરીગણાતા શહેરમાં વાસાવાડા નામે મહોલ્લામાં સુપ્રસિદ્ધ દશા ઓશવાળ જ્ઞાતિના શેઠનિહાલચંદ સાકળચંદ નામના Page #11 -------------------------------------------------------------------------- ________________ t પિતા તથા રત્નક્ષ ધારિણી બાઇ ખેમકાર નામે સુશ્રાવિકા માતા, કે જેઆ જૈન ધર્મના પરમ ઉપાસક હતા, તેમને ગૃહે આ ચરિત્ર નાયકનો જન્મ સંવત ૧૯૯ માં થયા હતા અને તેમનું સંસારી નામ વાડીલાલ રાખવામાં આવ્યુ હતુ. ચરિત્રનાયકને એ ભાઇએ હતા, જેમના નામ કસ્તુરભાઈ તથા મગનલાલભાઈ જે ચરિત્ર નાયકથી નાની ઉમ્મરના છે. પુના શહેર વગેરે સ્થળે રહી માલ્યાવસ્થા મૂકયા પછી · મરાઠી તેમજ ગુજરાતી ભાષાના સારા અભ્યાસ કરેલ. નાની ઉમ્મરથી જ ધાર્મિક લાગણી તીવ્ર જણાઈ. પિતાની હૈયાતિમાં દીક્ષા લેવા અનુજ્ઞા માંગતા માત પિતાએ મેાહના અભાવે અટકાયત કરવાથી, તેમના સ્વર્ગવાસ પછી દીક્ષા લેવાના પ્રસગ પ્રાપ્ત થયા. દીક્ષા માતા પિતાના સ્વર્ગવાસ પછી શ્રીમદ્ વિજયાનંદસૂરીધરજી પેાતાના શિષ્ય પરિવાર સહિત ઉપરાંત પાટણની પવિત્ર ભૂમિ ઉપર વિહાર કરતા પધાર્યા, તેમના શિષ્ય પજાબી શ્રીમાત્ મુનિ મહારાજ શ્રી હીરવિજયજી મહારાજશ્રીના સપદેશ વડે અને પ્રથમથીજ વેરાગ્ય ભાવના થઈ આવેલ, જેથી પાલનપુર શહેરમાં વિક્રમ સવંત ૧૯૪૫ ની સાલમાં માત્ર ૧૬ વર્ષની લઘુવયમાં પોષ માસની કૃષ્ણ સપ્તમીના દિવસે અન્ય સાત ભાએ સાથે શ્રીમદ્ વિજયાનંદસૂરીઘર્જીના હાથે ચારિત્ર અંગીકાર કર્યું. તેમાં આપણા ચરિત્ર નાયકનું નામ શ્રીમાત્ લલિતિવજયજી મહારાજ રાખવામાં આવ્યું. શ્રીમાત્ મુનિરાજ શ્રી હીરવિજયજી નામથી વાસક્ષેપ કરી તેમના શિષ્ય તરીકે સૂરીશ્વરજી મહારાજે સ્થાપન કર્યા. વિક્રમ સંવત ૧૯૪૫ ના પાત્ર વદી ૭ મે દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરૂમહારાજ શ્રી સાથે ત્યાંથી અનુક્રમે શ્રી આણુજી તીર્થં તથા પંચતીર્થની યાત્રા કરતા, શ્રીમદ્ વિજયાન, સૂરીધર તથા ગુરૂમહારાજજી સંગાથે જ પાલી શહેરમાં પધાર્યા અને ત્યાં વડી દીક્ષા શ્રીમાન વડી દીક્ષા. Page #12 -------------------------------------------------------------------------- ________________ વલ્લભવિજયજી મહારાજ તથા શ્રીમાન શુભવિજયજી આદિઠાણું ૮ સાથે બડી ધામધૂમ પૂર્વક થઈ, અને ત્યાંથી વિહાર કરી તે સાલનું ચાતુર્માસ મારવાડના મુખ્ય શહેર જોધપુરમાં સૂરીશ્વરજી મહારાજની સંગાથે જ કર્યું. ચાતુર્માસ વિત્યા બાદ ત્યાંથી વિહાર સૂરીશ્વર મહારાજ સાથે જ કરતા જયપુર, અજમેર, દિલહી થઈ પંજાબની વિહાર, ભૂમિમાં પધાર્યા. અને સં. ૧૯૪૬ ની સાલનું ચાતુર્માસ ગુરૂ આશાથી લુધીયાના શહેરમાં કર્યું. ત્યાર બાદ પંજાબ દેશમાં હુશિયારપુર, જીરા, શંખત્રા, પટ્ટી, કેટલા, ગુજરાનવાળા. ઉપર જણાવેલા પંજાબના સાત ગામમાં અગ્યાર ચાતુર્માસ થયા. | વિક્રમ સંવત ૧૫૭ ની સાલમાં તેરમું ચાતુર્માસ મારવાડના પ્રસિદ્ધ શહેર બીકાનેરમાં થયું. ત્યાંના શ્રાદ્ધધર્મ ઉપાસક શેઠ શિવચંદભાઈ સુરાણા તથા ઉદયમલજી ઠઠ્ઠાની ગુરૂભકિત ઘણી જ પ્રશંસવા યોગ્ય હતી. સંવત ૧૫૮ નું ચાતુર્માસ ઉદયપુર શહેરમાં શ્રીમાન જયવિજયજી મહારાજશ્રી સંગાથે થયું હતું, ત્યાંથી શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી અનુક્રમે વિહાર કરતા ગુજરાતમાં પધાર્યા. સંવત ૧૯૫૯નું ચાતુર્માસ પ્રવર્તકશ્રી મુનિ કાન્તિવિજયજી મહારાજની સંગાથે પોતાની જન્મભૂમિમાં પાટણ શહેરમાં થયું એટલે દીક્ષા લીધા બાદ ચૌદ વર્ષે જન્મભૂમિમાં પધાર્યા. ત્યાંથી વિહાર કરતા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ શ્રી ભાયણી મલ્લીનાથજી મહારાજની યાત્રા કરી કાઠિયાવાડમાં પધાર્યા અને સંવત ૧૯૬૦ નું ચાતુર્માસ બાટાદ નજીક પાળીયાદ ગામમાં થયું ત્યાંથી વિહાર કરી શ્રી સિદ્ધગિરિ તીર્થ તથા તાલધ્વજ ગિરિની યાત્રા કરી, મહુવા શ્રીવર્ધમાન સ્વામીના દર્શન કરી કૃતાર્થ થયા. ત્યાંથી પાછા ફરતા તળાજા શહેરમાં આવી સંવત ૧૯૬૧ ના માહ સુદી ૬ ના દિવસે પાટણના રહીશ સાલવી જ્ઞાતિના શ્રાવક નારાયણદાસ મોતીચંદને દીક્ષા આપી અને તે શિષ્યનું નામ શ્રીરત્નવિજયજી રાખવામાં આવ્યું હતું, ત્યાંથી શ્રી સિદ્ધાચલજી, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રૈવતગિરિ, પ્રભાસ પાટણ, દીવ, ઉના અંજાર, વગેરે તીર્થાની યાત્રા કરી અનુક્રમે માંગરોળ પધાર્યા. ત્યારબદ સંવત ૧૯૬૧ માંગરોળ સ ૧૯૬૨ જામનગર સ ૧૯૬૩ ગાધા સ` ૧૯૬૪ પાલીતાણા, સ ૧૯૬૫ રાંધનપુર સ ૧૯૬૬ મહાર સ. ૧૯૬૯ પાટણ, સ ૧૯૬૮ વાઘપુર, સ. ૧૯૬૯-૭૦-૭૧ પાટણ, સ`૧૯૯૨ અમદાવાદ સ ૧૯૯૩૯૪-૯૫ સુરત, સ` ૧૯૯૬-૯૭ પાલીતાણા, સ` ૧૯૯૮ વળા (વલ્લભીપુર) માં ચાતુર્માસ કર્યા. તેમના આ ચાતુર્માસમાં ધાર્મિક કાર્ય ઘણાજ ઉત્તમ થયા, સાથે વિશાશ્રીમાળી જ્ઞાતિનું ૪૫૦ ગામનુ સંમેલન આ સ્થળે વળામાં થયુ... અને ત્યાં માહુમારી રોગ ચાલવાના ભય ઉત્પન્ન થયેલ તે પણ ગુરૂ કૃપાથી અટકયા. અહીથી ચારિત્રનાયક સ. ૧૯૯૯ માં વિહાર કરી શીહેાર મુકામે પધાર્યા. ત્યાંથી મોટા સુરકામાં ગયા હતા, ત્યાં તેમને પન્યાસશ્રી શાંતિવિજયજી મહારાજના શિષ્ય કાન્તિવિજયજી મહારાજ મળ્યા. તેઓના ભાવ સાથે રહેવાના હેાવાથી અને રધાળાના શ્રાવકેાના ત્યાં ચાતુર્માસ કરાવવાના અત્યંત આગ્રહુ હેાવાથી મહારાજશ્રીને ગામડા માટે લાગણી હાવાથી તે કબુલ કર્યું, અને સ, ૧૮૯૯ ની સાલનું ચાતુહંસ ફ્ધાળા ગામમાં કર્યું. ( આ સ્થળે સાધુનું ચાતુર્માસ કેઈ વખત થયેલ નહીં, તેમાં વળી આ માળબ્રહ્મચારી વાવૃદ્ધ મુનિરાજનું ચાતુર્માસ પ્રથમ થયેલ હોવાથી ) ધર્મના ઉદ્દાત ઘણાજ સારો થવાથી પાંચ સ્વામીવાત્સલ્ય થયા. કલ્પસૂત્રની વાંચનામાં પણ આસપાસના મારગામના શ્રાવકોએ ભાગ લીધેા. ઘીની ઉપજ પણ સારી થઇ હતી. ) તે સિવાય પૂજા પ્રભાવના આદિ ધર્મકાર્ય ઘણાજ સારા થયા હતા. આ ચાતુર્માસમાં મહારાજશ્રીએ આત્મશક્તિ નામની સ્તવનાવળી મનાવી હતી તે ગામના શ્રાવકોને ઉપયોગી લાગતાં પ્રસિદ્ધિમાં મૂકવા ભાવના થ; પરંતુ ઉપરોકત ચાતુર્માસ સિવાયના બીજા ચાતુર્માસામાં મુખ્ય ધાર્મિક કાર્ય આદિ જે થયા તેમાં જે લાભ લેવાયેા તે નીચે પ્રમાણે છે. સ. ૧૯૪૬ થી ૧૯૫૬ સુધી ૧૧ ચાતુર્માસ ૫ જામની ભૂમિમાં વડીલેા સાથે થયા, તેમાં અનેક જગ્યાએ પ્રતિષ્ઠા, અંજનશલાકા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વગેરે થયા તેને લાભ લીધે માંગરોળના માથયેલા ચાતુર્માસમાં સા બાદ શ્રી ગીરનારજી યાત્રા એક દિવસમાં લેવાયેલ લાભે. ચાર કરી અનુક્રમે જામવણથળી પધાર્યા, ત્યાં વ્યાખ્યાન, અઠ્ઠાઈ મહોત્સવ અને જળયાત્રાને વરઘોડો વગેરેને લાભ મળે ત્યાંથી વિહાર કરી સં. ૧૯૬૨ માં જામનગરના ચાતુર્માસમાં પિતે તથા તેમના શિષ્ય રત્નવિજ્યજી સાથે હતા, તે સમયે ૨૧ પૂજાએ એકીસાથે ઘણુ ઠાઠ સાથે ત્યાંના સંઘે ભણાવી પ્રભુભક્તિ કરી અને ત્યાંના સમુદાયને ધાર્મિક ક્રિયા એકત્ર રીતે ૭પ વર્ષ થઈ હતી તે લાભ મળે. સં ૧૯૬૩ની સાલમાં ગેધાને ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજને છરી પાળતો સંધ ૧૫૦ થી ૨૦૦ માણસ સાથે નીકળે તેને લાભ લેવાયે, સં. ૧૯૬૪ની સાલમાં પાલીતાણાનું ચાતુર્માસ શ્રીમાન હંસવિજયજી મહારાજ સાથે થયું હતું, તે સમય પછી છઠ્ઠ કરી સાત યાત્રા સિદ્ધગિરિની કરીને છઠ સાતની તપસ્યા એકી સાથે કરી નવાણું યાત્રા પણ સિદ્ધગિરિની કરી. સં. ૧૯૬પ નું ચાતુર્માસ રાધનપુર થયું, ત્યાંથી વિહાર કરી નજીકના ગામમાં જતાં અબદુલ રહેમાન નામના પઠાણે ગુરૂમહારાજને બોધ સાંભળી માંસ મદિર ન ખાવા, જી ને મારવા આદિ નિયમ લીધા હતા. સં. ૧૯૬૭ ના પાટણના ચાતુર્માસમાં શ્રીમદ્ વિજયકમળ સૂરીશ્વરજીને ભેટયા અને તેમની આજ્ઞાથી તેજ ગામમાં શાલીવાડે ચાતુર્માસ કર્યું, અને તે વખતે ગુરૂમહારાજશ્રીના શિષ્ય રત્નવિજયજીના સંસારી ભાઈ શા લેહરૂભાઈ મેતીચંદે અઠ્ઠાઈ મહેસવ તથા નકારશી કર્યા. અને ચાતુર્માસ બાદ શ્રી આદિશ્વર ભગવાનના પગલાં શ્રી દેરાસરજીમાં મહત્સવ પૂર્વક પધરાવ્યા. સં. ૧૯૬૮ ના વાઘપુરના ચાતુર્માસમાં તપસ્યામાં ૧૪ અઠ્ઠાઈ તેમાં ૧૨ શ્રાવકે અને બે અન્યમતાવલંબી એક રજપુત તથા એક રબારીએ કરી હતી, ત્યાં ઉપદેશને લાભ તે થયો, Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સં. ૧૯૯૧ ના પાટણના ચાતુર્માસ માઢ કેશરીયાજીના છહરી પાળતા સધ નીકળતાં શ્રી પ્રવતકજી સાથે શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી. સ. ૧૯૭૩-૭૪-૯૫ સુરતના ત્રણ ચાતુર્માસમાં આગમ વાંચના તથા અનેક ધાર્મિક પ્રસંગામાં ભાગ લેતા હતા, અને ત્યાંથી શ્રી સિદ્ધગિરિના છહરી પાળતા સંધ નીકળતાં શ્રી સાગરાનમૂરિ સાથે વિહાર કરતા ભરૂચ પધાર્યા, ત્યાં વેજલપુરમાં શિષ્ય શ્રી રત્નવિજયજી મહારાજને ન્યુમેાનિયા તાવ લાગુ પડવાથી આ દિવસની શ્રીમારી ભેગવી સ’: ૧૯૯૬ ના ફાગણ સુદ્ર ૮ ના રાજ પૂર્ણ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. આ સમયે આ ચરિત્રનાયક પણ માંદગીમાં હતા, તેઓ બન્નેની વૈયાવચ્ચ શ્રીમાહનલાલજી મહારાજના સંઘાડાના સાધુ પંન્યાસ ખાંતિમુનિજી વિગેરે સાધુએએ સારી રીતે કરી હતી, અને મહારાજશ્રીની સાથે રહી પાલીતાણે આવતાં સુધી બહુજ સહાય કરી હતી. અન્ય સઘાડાના સાધુ છતાં આ ગુરૂમહારાજશ્રીની માંદગી વખતે જે વૈયાવચ્ચ ઉત્તમ પ્રકારે ઉઠાવી તે ખરેખરી રીતે ધડા લેવા અને પ્રશસવા યોગ્ય છે. સં. ૧૯૭૯ નું ચાતુર્માસ તેમના વૃદ્ધ ગુરૂભાઈ પન્યાસજી સુન્દરવિજયજી સાથે પાલીતાણામાં થયું. આ ચાતુર્માસ બાદ ખદડપર પ્રાિમાં ભાગ લીધે હતા, ત્યાંથી ભાવનગર વડવામાં પ્રવતક શ્રીકાન્તિવિજયજી મહારાજના દર્શનના તથા વડવાના દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ લીધા. રહ્યાળાના ચામાસા ખાદ્ય વિહાર કરી ગામ દેવળીયા, ઉમરાળા થઈ વળા ગામે આવ્યા, ત્યાંથી અમદાવાદના ઝવેરી મેાહનલાલ ગોકળદાસે પરિવાર સહિત તેઆશ્રીના શ્રી સિદ્ધાચલજીના સંધ કાઢીને સત્કાર કર્યા. સંધની સાથે મુનિમહારાજ લિિવજયજી તથા તપસ્વીજી અમૃતવિજયજી પન્યાસ શ્રી ધર્મવિજયજી તથા પન્યાસ ( રાધનપુરી) ભક્તિવિજયજી મહારાજજી વગેરે ઘણા સાધુઓ તેમજ આશરે શ્રાવક, શ્રાવિકાએ શુમારે સંખ્યા ૧૦૦૦ ની હતી. તે સંધે શ્રી પાલીતાણા અહુજ ઠાઠમાઠથી પ્રવેશ કર્યાં અને શ્રી આદેશ્વરદાદાજીને વિધિ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પૂર્વક ભેટયા. ત્યારપછી ચરિત્ર નાયકને ચામાસાને માટે વળાના સંધનું તથા સીહેારના સધ તરફથી પણ ચામાસા માટે વિન ંતિ થઈ તે વિનંતીને સ્વીકારી સીહાર ગામે પધાર્યા, અને ત્યાંનુ ચામાસ' સુખશાતા પૂર્વક કર્યું. તે પછી શરીરશક્તિ ઘટતી જતી હાવાથી અને ધાસ ચડતા હતા તેથી વિહાર કરી શકયા નહીં, તેથી ૧૯૮૦-૮૧ નું ચામાસ ત્યાં થયું. બીજા ચામાસામાં સારી ધામધુમ થઇ હતી. શ્રી સધે એચ્છવ કરવા વિચાર કર્યા જેથી સંધમાંથી નરસીભાઈ ગોવીંદ્રજીએ ખચ એકઠા કર્યો અને સધને સોંપ્યા જેથી આસો સુદ્ર ૩ ના દિવસથી આસા વદ ૧ સુધી સમાસના આચ્છવ આનંદથી ઉજવ્યેા. અને સધના આદે શથી શા ગોપાળજી ભાઈચંદ્ર એસવાળે તાકારશી જમાડી હતી તે પછી શા નાગરદાસ છગનલાલે મહારાજશ્રીને ચેામાસુ અદલાવીને સાથે લાભ લીધે હતા. ત્યારદ ચરિત્ર નાયકના સદ્ઉપદેશથી વાસા લલ્લુભાઇ પીતાંમરદાસે પોતાના ભત્રીજા કેશરીચંદના લગ્ન પ્રસંગે ધર્મશાળામાં સમેવસરણના આવ સંવત ૧૯૮૨ ના ફાગણ વદ ૧ ના દીને કર્યા વદ ૯ મે પૂર્ણહુતિને દિને રથ જાત્રાને વાડા ચડાવ્યા. તેજ દિવસે કારસીનું જમણ આપીને સંધના સત્કાર કર્યા હતા. એ પ્રસગે મુનિરાજશ્રી થાભણવિજયજી મહારાજજીના ગુણયલ શિષ્ય મુનિ શ્રી ગુણવિજયના ઘણા વષૅ ચરિત્ર નાયકને મેળાપ થવાથી આનંદ થયા હતા. સ. ૧૯૮૨ ના તેજ અવસરે સમીવાળા શ્રી ૧૦૮ શ્રી પન્યાસજી મહારાજજી ભક્તિવિજયજી ગણી પાતાના શિષ્યાની સાથે પધારી આચ્છવતા રગ વધાર્યા હતા. વળી તેજ દિવસે શ્રી તપસ્વીજી મહારાજ શ્રી પ્રમાદવિજયજી પેાતાના તેજથી શાસનની શાભા વધારી હતી પણ શીહારમાં થયેલ તે ચામાસામાં ચરિત્ર નાયકનું શરીર શ્વાસ અને ખાંસીના થી વિશેષ પડતું જોઇ અત્રેના શ્રાવકોએ સારી વૈયાવચ્ચ કરી હતી. આ વર્ષે પસણમાં અત્રેના ત્રણ ગચ્છામાં કાંઈપણ કારણને અંગે જમણવાર વગેરે અંધ થઇ ગયા હતા તેથી મહારાજશ્રીનુ સન ધણુ' નારાજ થયું, તેવે પ્રસંગે ઉક્ત મહારાજશ્રીના ઉપદેશ આપવાથી સંઘનુ Page #17 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ સુધરી આવ્યું. અને પ્રથમ અત્રેના રહીશ શા. પરભુદાસ ભાઈચંદની ધર્મપત્ની બાઈ મણી બહેને શા. વનમાળી કાનજીની ધર્મપત્ની બહેન સમુએ નકારશીઓ જમાડી હતી અને ગામ વડીયાવાળા સંઘવી કાળ કેશવજીવાળાએ તે પ્રસંગે નકારશી કરી હતી. તે પછી ભાદરવા સુદ ૧ને દિને શ્રી મહાવીર પ્રભુને જન્મત્વને સમય આવ્યે તે વખતે દેવદ્રવ્યની વૃદ્ધિ પુષ્કળ થઈ હતી કે તેવી કઈ વખત થઈ નહોતી. આ વર્ષમાં સુરકામાં પ્રતિષ્ઠા પણ કરાવી હતી. સં. ૧૯૮૪ ના ચામાસામાં મુનિ મહારાજ શ્રી રવિવિજયજી મહારાજ તથા હીરવિજયજી મહારાજ તથા કાન્તિવિજયજી મહારાજ સાથે અત્રે ચારમાસ કર્યું હતું તેઓશ્રી સાથે ચરિત્ર નાયકને બહુજ સારે પ્રેમભાવ વધતો હતો, તેમજ સં. ૧૯૮૫ નું ચાતુર્માસ સાથે જ થયું હતું સં. ૧૯૮૬ ના ચૈત્ર વદી ૧૩ વાસા લલ્લુભાઈ પીતાંબરદાસે ચરિત્ર નાયકના સદ્દઉપદેશથી તેઓશ્રી સાથે તળાજા તીર્થને સંઘ લઈ જાત્રા કરવા નીકળ્યા હતા. વરલ મુકામેથી પંન્યાસજી મહારાજ શ્રી મતિવીજયજી વિ. ઠાણું ત્રણ સાથે પધાર્યા હતા. પુજ્ય મુનિ મહારાજ શ્રી રવિવિજયજી તથા હીરવિજયજી તથા કાન્તિવિજયજી મહારાજ પણ સામેલ થયા હતા સંધ તળાજા પહોંચતાં ત્યાંના સંધે સામૈયું કર્યું હતું, તેમજ ત્યાં વિશાક સુદ ૬ ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરના ઉપરની દેરીમાં શ્રી ચામુખજી મહારાજની પ્રતિષ્ઠા કરી હતી. સિવાય ગુરૂભક્તિ નિમિત્તે દરેક વર્ષની જેઠ સુદ ૮ રોજ સ્વર્ગવાસી મહાત્માશ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જયંતી પણ તેઓશ્રી ઉજવતા હતા, એકંદરે ગરમહારાજ શ્રી બાળબ્રહ્મચારી, સ્વભાવે શાંત, નિસ્પહિ, તેમને ચારિત્ર આરાધવાને સતત પ્રેમ વિગેરે ઘણુંજ પ્રશંસવા લાયક મુનિના ગુણે છે શરીર સ્થિતિ દિવસાનદિવસ શિથિલ થતી જતી હોવા છતાં પિતાને સંયમ માર્ગને સારી રીતે નિર્વાહ કરી રહ્યા છે. આ પ્રમાણે ચરિત્રનાયકનું જીવન અહિં પૂર્ણ થાય છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ = શ્રી આત્માનંદ પ્રકાશ. છે જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક આ સભા તરફથી સત્યાવીશ વર્ષ થયા પ્રતિમાસે પ્રકટ કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને નૈતિક સંબંધી ઉત્તમ લેખાથી આપણું કેમમાં પ્રસિદ્ધ થતાં માસિકમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેવા ગ્રાહકેને વાંચનને બહેશે લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં નવીન દ્રવ્યાનુયેગ, ઐતિહાસિક વગેરેના વિષયથી ભરપૂર ઉત્તમ ગ્રંથ સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરી ભેટ આપવામાં આવે છે. એક જ પદ્ધતિએ આવી ભેટને લાભ દર વર્ષે આ માસિક જ આપે છે. હાલમાં તેનું સત્યાવીસમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું, છતાં અમે એ સમાજને ઉદારતાથી વાંચનને લાભ આપવા પ્રથમ હતું તેજ લવાજમ રાખ્યું છે, અને ભેટની બુક પણ સુંદર આપવાને કમ ચાલુ રાખે છે, તેથી ગ્રાહકની સંખ્યા વધતી જાય છે. વળી ગુરૂભક્તિ નિમિત્તે પ્રગટ થતાં આ માસિકની ગ્રાહકની હેળી સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરાવે છે. વાષિક મૂલ્ય રૂા. ૧-૦-૦ પટેજ ચાર આના મળી રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાનખાતામાં વપરાય છે. જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ લેવા જેવું છે. ' Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ પ્રકાશ માસિકે આપેલી ભેટ. વર્ષ. નામ. વિષય. ૧- શ્રી નવ તત્ત્વને સુંદર બોધ. ભાષાનર સાથે, શ્રી જીવ વિચાર વૃત્તિ, શ્રી જૈનધર્મ વિષયિક પ્રકર. જુદી જુદી હકીકતોને સંગ્રહ, શ્રી દંડક વિચાર વૃત્તિ, ભાષાતર સાથે. શ્રી નયમાર્ગ દર્શક. સાત નયનું સ્વરૂપ, શ્રી મોક્ષપદ પાન, ઔદ ગુણસ્થાનનું સ્વરૂપ, શ્રી જેનતવસાર, તત્વજ્ઞાનનો અપૂર્વ ગ્રંથ. શ્રી શ્રાવક કહપતરૂ, શ્રાવકના બાર વત્તનું સ્વરૂપ, શ્રી દયાન વિચાર ચાર ધ્યાનનું સ્વરૂપ, ૧૧ શ્રી જંબુસ્વામી ચરિત્ર, અપૂર્વ ચરિત્ર, શ્રી જૈન ગ્રંથ ગાઈડ. જૈન ગ્રંથ માર્ગદર્શક ભમી. ૧૨ શ્રી ચંપકમાળા ચરિત્ર, અપૂર્વ સતી ચરિત્ર, શ્રી અનુયોગ દ્વાર સૂત્ર, ભાષાન્તર સાથે. શ્રી ગુરુગુણમાળ અને સમય સાર પ્રકરણ. આચાર્યશ્રીના ગુણનું વર્ણન શ્રી જ્ઞાનામૃત કાવ્યાજ, અપૂર્વ અધ્યાત્મ ગ્રંથ. શ્રી દેવભકિતમાળા. દેવભકિતનું સ્વરૂપ, ૧૮ શ્રી ઉપદેશ સપ્તતિકા. ઉપદેશ સાથે આદર્શ કથાઓ ૧૯ શ્રી સંધ સતતિકા. તવજ્ઞાનને ગ્રંથ. ૨૦ શ્રી સુમુખ નૃપાદિ ધર્મ પ્રભાવકોની કથા. ઉપદેશક કથાઓ. ૨૧-૨૨ શ્રી આદર્શ જૈન સ્ત્રીરત્ન, સતી ચરિત્રો, ૨૩-૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ભાવ શ્રાવક તથા સાધુનું સ્વરૂપ ( ૨૫-૨૬ શ્રી જૈન નરરત્ન ભામાશાહ (સચિત્ર) ઐતિહાસિક નવલકથા. ૨૭-૨૮ સુકૃત સાગર યાને માંડ વગઢને મહા મંત્રીશ્વર. એક એતિહાસિક કથા સાહિત્ય - - - -- Page #20 -------------------------------------------------------------------------- ________________ ર તે પી શાર્કના નામ સુકૃતસાગર યાને માંડવગઢ મહા મંત્રીશ્વર. | થ થ તરંગ 1. ઉં પુષ્પો પલવ (નવાંકુર ), કેસરા, પાંદડાં અને ભમરાઓ વડે મનહર દેખાતા કલ્પવૃક્ષની જેમ પાંચ પરમેષ્ઠીઓ તમારું ઇચ્છિત કરે. કે ધારું છું કે–પિતાને નમસ્કાર કરતા મનુષ્યોને Yર વિદ્યાનાં બીજ આપવા માટે તૈયાર થયેલી જે સરસ્વતી દેવી છે પિતાના હાથમાં અક્ષમાળા (નવકારવાળ) ના મિષથી તે વિદ્યાનાં બીજને જ ધારણ કરે છે, તે સરસ્વતી દેવી અમારું રક્ષણ કરે. ૧ જેમ કલ્પવૃક્ષ પુષ્પાદિક પાંચ અવયવનડે શોભે છે, તેમ અહીં અરિહંત, સિદ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ અવયવડે પરમેષ્ઠી પદ શોભે છે એમ જાણવું Page #21 -------------------------------------------------------------------------- ________________ ? સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. શ્રી સેમસુંદર નામના આચાર્યની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્યની જેવા તેજસ્વી શ્રીરત્નશેખર નામના આચાર્ય જયવંત વર્તે છે–શેભે છે. શિષ્યોનાં હૃદયરૂપી સુંદર પેટીઓને ઉઘાડવાની નિપુણતાને ધારણ કરનારી શ્રીમંદિરત્ન નામના ગુરૂની વાણી સરલ કુંચીની જેવી શોભે છે તે આશ્ચર્ય છે. મનને અલંકાર લમી છે, અને લક્ષ્મીને અલંકાર દાન છે. તે દાન જે પાત્રને વિષે અપાયું હોય તો તે અનંત ફળને આપનારું થાય છે. તે વિષે કહ્યું છે કે"गात्रे धनं योजयते विमुग्धः, पात्रे धनं योजयते विदग्धः । गात्रेण पात्रेण न भुक्तदत्तं, खात्रेण तद्याति जडस्य वित्तम् ।।१॥" મૂઢ માણસ પોતાના શરીરના ઉપભેગમાં ધનનો વ્યય કરે છે, અને ચતુર પુરૂષ પાત્રને વિષે ધનને વ્યય કરે છે. શરીર વડે જેને ઉપભોગ કરવામાં ન આવે અને પાત્રને વિષે જેનું દાન દેવામાં ન આવે તેવું જડપુરૂષનું ધન ખાત્રવડે જાય છેચાર વિગેરે લુટી જાય છે. '' પાત્રના ગુણે કરીને રહિત એવી ગણિકા પણ નામ માત્રથી પાત્ર કહેવાય છે, પરંતુ જે નામ પ્રમાણે ગુણવાન હોય તેને જ સપુરૂએ પાત્ર કહ્યું છે. પાવ શબ્દનો અર્થ આ પ્રમાણે કહેલ છે. વારે , ત્ર/ત્રા વાર: કારણોને, પત્રમાદુમનસ્વિનઃ | ૨ | ” પ” એવા અક્ષરે કરીને પાપ કહેવાય છે, અને “” એ અક્ષર ત્રાણ એટલે રક્ષણને કહેનારો છે, આ (પાત્ર) બે અક્ષર ભેગા થવાથી પાત્ર શબ્દ બને છે એમ પંડિત કહે છે. (પાપથી જે રક્ષણ કરે તે પાત્ર કહેવાય છે. ) ૧ વાંકી કુંચીથી જ પેટી વિગેરે ઉઘડી શકે છે, છતાં અહીં ગુરૂની વાણી સરલ હોવાથી કુંચીને સરલ કહી છે તે આશ્ચર્ય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ. પંડિત પુરૂ પાત્રના બે પ્રકાર કહે છે–સ્થાવર પાત્ર અને જંગમ પાત્ર, તેમાં પુણ્યને માટે જે પ્રાસાદ-ચિત્ય અને પ્રતિમા વિગેરે કરાવવું તે સ્થાવરપાત્ર કહેવાય છે, અને જે અધિક જ્ઞાનવાન હોય, તપવડે કૃશ થયેલ હય, મમતા રહિત હોય, અહં. કાર રહિત હોય તથા સ્વાદયાય અને બ્રહ્મચર્ય વિગેરેથી યુક્ત હોય તે જંગમ પાત્ર કહેવાય છે. જે લક્ષ્મી સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન અરિહંત વિગેરે પાત્રને વિષે કૃતાર્થ કરવામાં ન આવે તે લક્ષ્મીને અલક્ષ્મી ( અળસ ) જ માનેલી છે. કહ્યું છે કે – शस्यश्रीभोगकृद्दानं, सर्व जीमूतवारिवत् । परं सत्पात्रदानं स्यात्स्वात्यम्भ इव मौक्तिकम् ॥ ३ ॥ જેમ સર્વ પ્રકારનું મેધનું જળ ધાન્યની સંપત્તિને કરનારું છે, તેમ સર્વ પ્રકારનું દાન ભેગા લક્ષ્મીને આપનારૂં છે. પરંતુ સ્વાતિ નક્ષત્રનું જળ જેમ મક્તિક (મેતી) રૂપ થાય છે, તેમ સત્પાત્રમાં આપેલું દાન માક્તિકને (મેક્ષને) આપનારૂં થાય છે. સાત ક્ષેત્રમાં ધનરૂપી બીજને વાવી શ્રદ્ધારૂપી જળવડે તેને વૃદ્ધિ પમાડી નિયાણાદિક રૂપે ઈતિ ૧ રહિત કરવામાં આવે તે તે ધનરૂપી બીજામ્યફળને આપનારું થાય છે, તેથી કરીને અનેક રાજાઓનાં ચરિત્રોરૂપી ઉજ્વળ મોતીવાળા અને સારા ક્ષેત્રમાં ધનની વૃષ્ટિ કરવાના કારણરૂપ ઉસુકૃત-સાગર નામના ગ્રંથને હું કરું છું, ૧ ઉંદર, તીડ વિગેરેને ઉપદ્રવ. ૨ ધાનરૂપી ફળને તથા વખાણવા લાયક મોક્ષરૂપ ફળને. કે પુયરૂપી સમુદ્ર. Page #23 -------------------------------------------------------------------------- ________________ જદાર ::: S Y છે : દ NEJ } (T ', ચરિત્રારંભ. ળવા દેશના એક વિભાગરૂપ નમ્યાટ નામને દેશ છે, તે સ્વર્ગની રમણીયતાને આડંબરને જીતનાર છે, તથા તેમાં રહેનારા લોકો અખંડ સુખને ભગવે છે. તે છે. દેશમાં શત્રુ રાજાઓથી ન જોઈ શકાય તેવી નાંદુરી નામની નગરી છે, તે નગરીની ફરતે રહેલો કિલ્લે લક્ષ્મીના નિધા-* નની રક્ષા કરવામાં સર્પ જે શેભે છે. ત્યાં નમ્યાર નામને દેશ, નાંદુરી નગરી, નેમિનાથનું ચૈત્ય, નારાયણ નામનો મંત્રી, નાગિણું નામની ગણિકા, નાગ નામને શ્રેણી અને નાગાર્જુન નામને ગી વિગેરે ઘણા નકારે છતાં પણ ત્યાંના લેકેના મુખમાં કદાપિ દાન દેવાના વિષયને નકાર હતું નહીં, તે નગરીમાં ઉકેશ નામના વંશમાં મેતી સમાન શ્રીપદ્મ નામના શ્રેષ્ઠીને કુળમાં ઉત્પન્ન થયેલ દેદ નામને વણિક હતા, પરંતુ તે દારિદ્રશ્યનું ઘર હતો. કહ્યું છે કે" चन्द्रे लाञ्छनता धने चपलता क्षारं जलं सागरे, सर्पाश्चन्दनपादपेषु विरहः प्रेमास्पदे मानुषे । पुग्नेषु जरा सुरेषु पतनं विद्व-सु दारिद्यमियेवं सर्वमकारि दूषणपदं सद्वस्तु दुर्वेधसा ॥४॥" દુષ્ટ વિધાતાએ ચંદ્રને વિષે લાંછન કર્યું છે, લક્ષ્મીને વિષે ચપળતા કરી છે, સમુદ્રને વિષે ખારું પાણી કર્યું છે, ચંદનના વૃક્ષે ઉપર સર્પો રાખ્યા છે, પ્રેમી જનને વિષે વિયેગ કર્યો છે, નરરત્નને વિષે વૃદ્ધાવસ્થા કરી છે, દેવેનું પણ પતન–વન કર્યું છે, અને વિદ્વાનમાં દારિદ્રય મૂક્યું છે, આ રીતે સર્વ ઉત્તમ વસ્તુને દૂષણનું થાનરૂપ બનાવી છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ. તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શકિત નહીં હેવાથી લેણદારના ભયને લીધે એકદા અરણ્યમાં ગયે. કહ્યું છે કે– "प्रासादे शयनं विकालमशनं मिथ्यार्थसंदर्शनं, स्वस्यापह्नवनं निशासु गमनं भट्टैश्च संतापनम् । संबाधानयनं सचाटु वचनं माहात्म्यनिर्वासनं, यद्याकर्षसि दुःखकारणमृणं तत्पूर्वमेतत्पठ ॥५॥" યક્ષાદિકના ચિત્યમાં શયન કરવું, અવસર વિના ભજન કરવું, મિથ્યા અર્થનું કહેવું, પોતે છુપાઈ જવું, રાત્રિમાં ગમન કરવું, ભાટ ચારણના વચન સાંભળી સંતાપ-બેદ પામવે, સંકટમાં પડવું, ખુશામતનાં વચન બોલવાં, અને પિતાના માહામ્યને (માનને) . દૂર દેશ કાઢી મૂકવું. આ સર્વ પાઠેને જે દુઃખના કારણરૂપ દેણુને કાઢવાની ઈચ્છા હોય તો તારે પ્રથમથી જ ભણવાના છે.” એકદા જ રાજાએ નવા દાવેલા સરેવરમાં ભૂષણોથી ભૂષિત એક મસ્તક પ્રગટ થયું હતું, તેણે “ કેણુ જીવે છે ( કેને જીવતે કહે)?” એમ ત્રણ વાર પૂછ્યું, ત્યારે ધનપાળ કવિએ તેના ઉત્તરમાં કહ્યું હતું કે “હે જળચર ! જેને ઘેર પાંચમે કે છઠે દિવસે શાક રંધાતું હોય, તથા જે પુરૂષ દેવાદાર ન હોય, અને પ્રવાસી ન હોય, તે પુરૂષ જ જીવે છે (તેવા પુરૂષને જ જીવતે જાણો .” તે દેદ વણિકે તે વનમાં નાગાર્જુન નામના મેગીને જે. તે યેગી ઉત્તમ વર્ણવાળા સુવર્ણ અને રૂપાને બનાવવામાં સમર્થ હતો, તેમજ આકર્ષણ, વશીકરણ અને કામણ વિગેરે વિદ્યાનું ઘર હતું, તે પહ્માસને બેઠેલે હતા, તેણે ફિટિક મણિનાં કુંડળ પહેર્યા હતાં, તેની પાસે સુવર્ણને દંડ હતું, અને તેણે આખા શરીરે ભસ્મ ચોળી હતી. આવા તે વિદ્યાસિદ્ધ પુરૂષને જોઈને તે દેદ વણિકે પિતાનું દારિદ્રશ્ય નષ્ટ થયું માન્યું, અને મેઘને જોઈને મયુર આનંદ પામે તેમ તે આનંદથી પુષ્ટ થે. કહ્યું છે કે-- “સેવા વરં સિદ્ધા, હંસ સિમ્મા ! नधणम्म य लाई. पुरोहिं विणा न पावंति ॥ ६ ॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગતને મહામંત્રીશ્વર. દેવેનું વરદાન, સિદ્ધ પુરૂષનું દર્શન, ગુરૂજન અને રાજાનું સન્માન તથા નષ્ટ થયેલા ધનની પ્રાપ્તિ, આ સર્વ વસ્તુ પુણ્ય વિના મળી શકિત નથી.” લેણદારોના ભયથી તે દેદ નગરીમાં ગયો નહીં, તેથી ભોજન કર્યા વિના જ તેણે ગીંદ્રની સેવા કરતાં ત્રણ દિવસ નિર્ગમન કર્યા. તે વખતે તે દરિદ્રીએ આહારને ત્યાગ કરી છેડી પણ પ્રશસ્ત સેવા કરી તેથી તે યુગદ્રનું મન તેના પર પ્રસન્ન થયું. કહ્યું છે કે" कृतज्ञा नेत्रसुरभिसुक्षेत्रावनिशुक्तिभाः । शैलदेहोपरव्यालतुल्यास्तु कृतघातिनः ।। ७ ॥" નેત્ર, ગાય, સારા ખેતરની પૃથ્વી અને શુકતી ( છીપ) જેવા મનુષ્ય કૃતજ્ઞ એટલે કરેલાં ગુણને જાણનારા હોય છે, તથા પર્વત, શરીર, ઉખર ભૂમિ અને સર્પની જેવા મનુષ્ય કૃતની એટલે કરેલા ગુણને ઘાત (વિનાશ) કરનારા હોય છે.” તે દેદને કૃપા કરવા યોગ્ય જાણીને ગદ્દે કહ્યું કે –“હે. વત્સ ! તું કેમ ભેજન કસ્તો નથી ?” ત્યારે તેણે પિતાનું સત્ય કારણ તેની પાસે નિવેદન કર્યું. કેમકે આવા ગી પાસે અસત્ય બેલિવું એગ્ય નથી, કહ્યું છે કે - “સત્યં મિત્રઃ શ્રિયં સ્ત્રીમાનચં દ્વિપતા સદા सत्यं प्रियं च पथ्यं च, वक्तव्यं स्वामिना समम् ॥८॥" મિત્રની પાસે સત્ય બોલવું જોઈએ, સ્ત્રીઓની પાસે પ્રિય વચન બોલવું જોઈએ, શત્રુની પાસે જુઠું બોલવું એગ્ય છે, તથા સ્વામીની પાસે સત્ય, પ્રિય અને હિતકારક વચન બોલવું એગ્ય છે.” તે સાંભળી શકિતમાન યોગીએ તત્કાળ હંકાર શબદ કરીને ઘણા ખાંડ અને ઘી સહિત ખીરને ભરેલ એક થાળ આકાશ માગે મંગાવ્યું, અને તેને કહ્યું કે –તું આ ભેજન કર.” ત્યારે દંભ-કપટ રહિત તે વણિકે કહ્યું કે તમે મંગાવેલા અજાણ્યા ઘરના આહારને હું નહીં કરું. કેમકે પુરૂષે મેટા સંકટમાં પડેલા હોય તે Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તગ. પણ તે પિતાના આચારને ત્યાગ કરતા નથી. છેદ અને ઘસવાનું કઈ પામ્યા છતાં પણ ચંદન સુંદર સુગંધને જ મૂકે છે. તે સાંભળી કેના ઘરથી આ ખીર લાવ્યું છે ?” એમ તે ચેગીના પૂછવાથી તેના ચાકરે તેને અમુક ઘરથી લાવ્યાનું કહ્યું, એટલે તે એગીએ તે વણિકને કહ્યું કે “આ ખીર નાંદુરી નગરીમાં રહેનાર નાગ નામના શ્રેણીની ત્રદેવીની પાસે ધરેલી હતી તે આણી છે, તેથી તું બા.” તે સાંભળી તે વણિક તે ભજન કરો તૃપ્ત થયું. પછી કુલ અને આચાર વિગેરે ગુણેથી લાયક એવા તે દેદને સુવર્ણસિદ્ધિને આમ્નાય આપવાની યેગીને ઈચ્છા થઈ. કહ્યું છે કે" आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाहारं विणासेइ ।। ६ ॥" જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું પાછું તે ઘડાને વિનાશ કરે છે, તે જ પ્રમાણે અલ્પ આધારમાં એટલે અગ્ય પાત્રમાં નાંખેલું સિદ્ધાંતનું રહસ્ય તેને નાશ કરે છે. ” सर्वत्रोपचिकीर्षा, महतां खलु सा च युज्यते स्थाने । पर्जन्योऽप्यभिवर्षति, मरुस्थले शिथिलनिर्बन्धः॥ १० ॥ મહા પુરૂષને સર્વત્ર ઉપકાર કરવાની ઈચ્છા હોય છે, પરંતુ તે ઈચ્છા પાત્રને વિષે કરવી એગ્ય છે. મેઘ પણ મરૂભૂમિને વિષે વૃષ્ટિ કરે છે પણ તેમાં તેને શિથિલ આદર હોય છે.” ત્યાર પછી દયાના સાગરરૂપ તે ગદ્દે દેદને કહ્યું કે–“જે તું મારું કહેવું કરે તે હું તારા ઉપર એક ઉપકાર કરૂં.” ત્યારે તે વણિક નમન કરીને બે કે –“હે પૂજ્ય ! આવું વચન તમે કેમ બેલે છે ? ઇદ્ર પણ તમારા વચનને ઉલ્લંઘન કરવા શક્તિમાન નથી, તે મારા જે મનુષ્ય કઈ ગણતરીમાં છે? પુણ્યથી પામી શકાય એવા તમારા વચનને હું મારા અંતઃકરણરૂપી ઘરની અંદર રાખીને ઈષ્ટ વસ્તુને આપનાર ચિંતામણિ રત્નની જેમ તેનું નિરંતર આરાધન ૧ મારવાડની ભૂમિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. કરીશ.” ત્યારે મેગીએ કહ્યું કે–“તું યેગ્ય હોવાથી તેને હું સુવર્ણસિદ્ધિ આપવા ઈચ્છું છું, તે પામ્યા પછી તારે કંઈ પણ યાચકને નકાર કરે નહીં. કેમકે વણિક જાતિ હમેશાં લેભી જ હોય છે, તેથી તે કેઈને એક કેડી પણ આપતા નથી. તેવા અદાતારને સુવર્ણ સિદ્ધિ આપ્યાનું શું ફળ? કહ્યું છે કે देशाधीशो ग्राममेकं ददाति, ग्रामाधीशः क्षेत्रमेकं ददाति । क्षेत्राधीशः प्रस्थमेकं प्रदत्ते, नन्दस्तुष्टो हस्तताली ददाति ॥११॥ દેશને હવામી જેનાપર તુષ્ટ થાય તેને એક ગામ આપી દે છે, ગામને સ્વામી તુષ્ટ થાય તે એક ખેતર આપે છે, ખેતરને સ્વામી તુષ્ટ થાય તો એક પ્રસ્થ પ્રમાણુ અનાજ આપે છે, અને વણિક તુષ્ટમાન થાય તે માત્ર હાથની તાળી જ આપે છે. ( કોઈ પણ આપતો નથી.)” પછી તેનું વચન તે વણિકે અંગીકાર કર્યું, ત્યારે દારિદ્રયરૂપી લતામંડપને ભાંગવામાં મેટા હસ્તી સમાન તે યેગીએ વનમાં રહેલી રૂદંતી વિગેરે ઔષધીઓ તેને સ્પષ્ટ રીતે ઓળખાવી. પછી તે એકધીઓને રસ કઢાવી તેમાં અર્ધ પ્રમાણુ પાર મેળવ્યો. તેને લેઢાના પતરાપર લેપ કરાવી તે પતરાં અગ્નિમાં નંખાવ્યાં. તે વખતે તે સાડા સેળ વલું સુવર્ણ બની ગયું. પછી તેની ખાત્રીને માટે તે યોગીએ તેની જ પાસે ફરીથી એક વાર સુવર્ણ કરાવ્યું, તે વખતે તે તાપમાં નાંખવાથી રક્ત, છેદ કરે તે ઉજવળ અને કસેટી પર ચડાવે તે ચંપક જેવું મનહર એવું તે સુવર્ણ કોમળ, વજનમાં ભારે અને નેહવાળું–ચકચકિત એમ સર્વ લક્ષણેથી યુક્ત થયું. તેમ જ તે વણિકના મોટા પુણ્યને લીધે તેની સુવર્ણસિદ્ધિ અધિક સ્કુરાયમાન થઈ દેવની અનુકૂળતા હોય તે શું શું સિદ્ધ ન થાય ? ત્યાર પછી આનંદથી પુર્ણ થયેલા તે દેદને યોગીએ રજા આપી, એટલે તે પિતાના ઘર તરફ જતો આ પ્રમાણે માર્ગમાં વિચાર કરવા લાગ્ય.—“જે આવા મનુષ્યો પણ પૃથ્વી પર દેખાય છે, તે જે લોકમાં કહેવાય છે કે દુપત્ની વહુધા–પૃથ્વીપર ઘણું રત્ન છે. તે વાત સત્ય જ છે. વળી– Page #28 -------------------------------------------------------------------------- ________________ " गत्वान्तर्दशनं तनोति शुचितां गोमुख्यकुक्षिस्थितं, दुग्धीभूय जगद्धिनोति नयति ध्वंसं क्षुधं पाशवीम् । शीताद्यं दलयत्यवत्यरिंगणात् प्राणान् परार्थोद्यतं, यद्येवं तृणमयो ननु तदा वाच्यः किमीहग्जनः ? || " પ્રથમ તરગ. 66 તૃણને દાંતની વચ્ચે નાંખવાથી તે દાંતની શુદ્ધિ કરે છે, ગાય વિગેરેના પેટમાં જવાથી તે ધરૂપ થઇને જગતના પ્રાણીઓને આનંદ પમાડે છે, પશુઓની ક્ષુધાના નાશ કરે છે, ટાઢને દળી નાંખે છે, અને મુખમાં લેવાથી તે શત્રુઓથી પ્રાણાનુ રક્ષણ કરે છે, પ્રમાણે જો તૃણુ પણ પરોપકાર કરવામાં તત્પર છે, તે આવા ઉત્તમ પુરૂષ પરોપકારમાં તત્પર હેાય તેમાં શુ કહેવુ ? ” આ ખરેખર વિધાતાએ કૃપા, ઉપકાર અને શીલ વિગેરે ગુણારૂપી વિકરવર પāવવાળી ભદ્રકતા નામની લતા આ ચેાગીરૂપી યોગ્ય પાત્રમાં ધારણ કરી ઇં-સ્થાપન કરી છે. કહ્યું છે કે— "" इह भर के विजि, मिच्छद्दिट्ठी वि भद्दया भावा । मरिणं नवमे वरिसे होहिंति केवलिणो ॥ १२ ॥ “ આ ભરતક્ષેત્રમાં કાઇક જીવો મિથ્યાદ્રષ્ટિ છતાં પણ ભદ્રકપણાને લીધે મર્યા પછી મનુષ્ય થઇને નવમે વર્ષે કેવળી થાય છે. ( એટલે કે આઠમે વર્ષે દીક્ષા લઇ નવમે વર્ષે કેવલજ્ઞાન પામી શકે છે. ) ” હું સભાજન ! આ એક કૌતુકની વાત સાંભળેા, કે ગભીર અને ધીરબુદ્ધિવાળા આ દેદ વિણકે સ્વણુ (સુવર્ણી) કરતાં છતાં પણ દારિદ્રયની સાથે વણું ( પોતાના દેણા ) ને છેદી નાંખ્યુ. જેમ સુગધથી કસ્તૂરી જાણવામાં આવે છે તેમ તે દેદના વિલાસથી તેની પાસે લક્ષ્મી છે એમ જાણવામાં આવતાં લેાકે ખેાલવા લાગ્યા કે–“ખરેખર આને કાઇ પણ ઠેકાણે માટુ' નિધાન પ્રાપ્ત થયું છે. ” આ વાત અસત્ય છતાં પણ કોઇ માણસે રાજાની પાસે કહી; કેમકે દુનિયામાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર જિનેશ્વરના પણ દ્વેષી હોય છે, તે પછી બીજા સામાન્ય મનુષ્યના દ્વેષી કેમ ન હોય? તે સાંભળી બીજાનું ધન ગ્રહણ કરવામાં ચતુર એવા રાજાએ પોતાના ચાર સેવકેને “દેદ નામના વણિકને જલદી શોધીને લાવે” એમ કહીને મોકલ્યા. અહીં દેદ પોતાને ઘેર જેટલામાં જમવા બેસતે હતો તેટલામાં તે ચારે રાજ સેવકે આવી ભજન કર્યા વિના જ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું કે-“હે દેદ! લેકો કહે છે કે તેને નિધાન પ્રાપ્ત થયું છે તે વાત સત્ય છે કે અસત્ય છે?” દેદ બોલ્યો કે-“હે સ્વામી ! સાંભળેલી વાતને જ સત્ય ન માને. મનમાં વિચાર કરે. મારું એવું ભાગ્ય કયાંથી હોય કે જેથી નિધાન પ્રાપ્ત થાય ? કહ્યું છે કે – " मा होह सुअग्गाही; मा पत्तिह जं न दिद्विपच्चक्खं । પાક વિ દુ વિદે, જુત્તાંગુત્ત વિપિન્ના | શરૂ ” સાંભળવા માત્રથી જ સત્ય માનનાર થવું નહીં, જે દષ્ટિને પ્રત્યક્ષ થયું ન હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં, પ્રત્યક્ષ જોયું હોય તે પણ યુક્ત અને અયુક્તને વિચાર કરે.” તે સાંભળી રાજાએ કહ્યું—“હે માયાવી ! કપટનો ત્યાગ કરી સત્ય વાત કહે. હું વણિકનાં સર્વ ચરિત્રે જાણું છું. તે આ પ્રમાણે-- " श्रुत्वा दुर्वाक्यमुच्चैर्हसति मुषति च स्वीयमानेन लोकं, द्वयध गृहणाति पण्यं बहुकमिति वदन्नर्धमेव प्रदत्ते । स्वीयान्यायेऽपि पूर्व ब्रजति नृपगृहं लेख्यके कूटकारी, मध्ये सिंहप्रतापः प्रकटमृगमुखः स्याद्वणिक्कूटप्रष्ठः।।१४।। માયા કપટમાં હશિયાર એ વણિક કેઈનું દુર્વચન સાંભળીને ઉંચે સ્વરે હસે છે, પિતાના મનવડે લેકને લુંટે છે,લેવાની વસ્તુ પૂર્ણ ગ્રહણ કરે છે, આપતી વખતે ધણી આપું છું, એમ કહીને અધ વસ્તુ જ આપે છે, પિતાને અન્યાય હોય તે પણ પહેલે રાજદ્વારમાં ફરીયાદ કરવા જાય છે, ચેપડામાં ખોટાં નામાં લખે છે, હૃદયમાં સિંહની જેવો પ્રતાપી હોય છે, અને બહારથી મૃગની જેવા ગરીબડા મુખવાળા હોય છે.” તથા— Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ " प्रत्यक्षार्पित वस्तुसंशयकरो गूढार्पितापह्नवं, कर्ता लाभगृहास्तिमुख्यमसकृत्पृष्ठोऽपि नो जल्पति । लोभित्वाजठरेऽपि वश्चनपरो वक्ति व्ययं स्वल्पमप्यस्वल्पं भृशभीरुषु प्रथम इत्यादिस्वरूपो वणिक् ॥ १५ ।। “વણિકને પ્રત્યક્ષ રીતે વસ્તુ આપી હોય તો પણ તે સંશય કરે છે, ગુપ્ત રીતે આપી હોય તે અવશ્ય એળવે જ છે, તેને કેઈએ લાભ, ઘર કે કોઈ વસ્તુનું હોવાપણું વિગેરે વિષે વારંવાર પૂછ્યું હોય તે પણ તે તેને જવાબ આપતું નથી, તે લોભી હેવાથી પિતાના ઉદરને પણ ઠગે છે, તે પોતાના થડા ખર્ચને પણ ઘણે ખર્ચ કહે છે, તથા અત્યંત ભીરૂ મનુષ્યને વિષે તે પ્રથમ જ હોય છે. આવા પ્રકારને વણિક હોય છે.” તે સાંભળીને દેદ બે કે–બૃહસ્પતિના મિત્રરૂપ તમારે વિષે કયા વિષયનું જ્ઞાન નથી? (તમે સર્વ જાણે જ છે. પરંતુ હું જે કહું છું તે સત્ય જ કહું છું. જે મને નિધાન પ્રાપ્ત થયું હોય તે હું તમારા ચરણને સ્પર્શ કરું છું. તમારા ચરણને સ્પર્શ કરીને હું કહું છું કે મને નિધાન પ્રાપ્ત થયું નથી.) પરંતુ મેં તે વેપાર વિગેરે વડે ધન ઉપાર્જન કર્યું છે, તેમાં બીજા લોકો મારા ઉપર ઈર્ષાવાળા થયા છે.” આ પ્રમાણે તેના સોગંદથી પણ રાજાને તેના પર વિશ્વાસ ન આવ્યો, ત્યારે દંડ કરવાની ઈચ્છાવાળા રાજાને જાણી તે દેદ કોધથી બોલ્યા કે –“હે રાજા ! હું ધારું છું કે નિધાનની પ્રાપ્તિના મિષથી તમે મારી લક્ષ્મી લઈ લેવા ઈચ્છો છો, પરંતુ આ પ્રમાણે તે હું એક કાણી કી પણ આપી શકીશ નહીં, પણ સ્વામી પણાને લીધે તમારી ઈચ્છામાં આવે તેમ કરે.” આ પ્રમાણે દઢ હઠવાળા દેદે કહ્યું, ત્યારે રાજા કોલવડે રક્ત છે. તે વખતે દેદની શ્રેષ્ઠ ભાર્યાએ દેદને ભેજન કરવા બોલાવવા માટે પોતાના ઘરના માણસને (ચાકરને) મેક. તે માણસ સાહસિક એવા તે દેદ વણિકની પાસે આવ્યું, અને તેને જમવા બોલાવ્યા. ત્યારે તે ધૂર્ત વણિક બે કે – “તું ઘેર જઈને કહેજે કે આજે મારા મરતકમાં ઘણી પીડા થાય છે, તેથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. આજે મારા ભેાજનમાં સંશય છે ( આજે હુ· જમી શકીશ કે નહીં તેની શંકા છે). પરંતુ તારે શીવ્રપણે નસ્ય કરવો.” આ પ્રમાણે પ્રાકૃત ભાષાવડે શ્લિષ્ટ અર્થાવાળું વચન તેણે કહ્યું, તેને (તેના અને) રાજા વિગેરે કાઇ પણ જાણી શક્યા નહીં. મૂર્ખ માણસ પણ ધનવાન થઈ શકે છે, પરંતુ જ્ઞાનવાન થવું અત્યંત દુલ ભ છે. કેમકે ધ રાજાની સભામાં ગુરૂ મહારાજાએ આમરાજાનું આગમન શ્ર્લેષ અથી કહ્યું હતુ, તેના અ ધમ રાજા સમજી શકયા ન હતા. ત્યારપછી તે માણસે ઘેર જઈને તે દેદનું કહેલુ વચન કહ્યું, ત્યારે તે સાંભળી તેની ચતુર ભાર્યાએ જાણ્યું કે—“ મારા પતિ દેદને રાજાએ રૂ ંધ્યા છે. પછી તેણીએ ઘણા મૂલ્યવાળી ઘરની સર્વ વસ્તુઓ કાઢી તેની પાટલી આંધી હાથમાં લઇ ચપળ એવી તે ત્યાંથી નાશી ગઇ. "" ત્યાર અહીં રાજા તે દેઢ ઉપર અત્યંત કાપ પામ્યા, તેથી તેણે ખડખડના શબ્દવડે જાણે કે તે દેને હઠથી વારતા હાય (હઠ કરવાની ના પાડતા હોય એવા લાઢાના બંધના વડે તે દેને કંઠ સુધી ભારી દીધા, અને તેને કેદખાનામાં નાંખ્યા. પછી રાજાએ ક્રોધથી પેાતાના કઠાર સેવકાને તેનુ ઘર લુટવા મોકલ્યા. તેઓ તેને ઘેર ગયા, તે વખતે જાણે કે દારિદ્રચનુ મૂર્તિમાન શરીર હોય અથવા તેનુ ક્રીડા ઘર હોય એવુ તે ઘર અત્યંત લક્ષ્મી રહિત જોયુ. તેથી ઉપયેગમાં આવે તેવુ ધન પ્રાપ્ત ન થવાથી નિરાશ થએલા તેએ તેના ઘને સીલ કરી રાજા પાસે ગયા અને તેને તે વૃત્તાન્ત કહ્યો. કેદખાનામાં રહેલા શ્વેદે વિચાર કર્યાં કે—મારાપર રાજા એટલે બધે ગુસ્સે થયા છે કે જેથી તે મારી પાંચે આંગની (પ્રકારની) સ ંપદા લઇ લેશે. સંપદાના પ્રકાર આ પ્રમાણે કહ્યા છેઃ—— “धनकरणकाञ्चन परिजन - तनुरूपाऽऽन्येषु पञ्चवा लक्ष्मीः । सैव गजभूमिसहिता सप्ताङ्गा भूभृतां भवति ।। १६ ।। " , ધનિક જનોને ધન, ધાન્ય, સુવર્ણ, પરિવાર અને શરીરરૂપ પાંચ પ્રકારની લક્ષ્મી હાય છે, તથા હાથી અને પૃથ્વી સહિત તે પાંચે મળીને રાજાની સાત પ્રકારની લક્ષ્મી હાય છે, "" Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તર’ગ. ૧૩ "" તેથી કરીને આ ભવ અને પરભવમાં મેક્ષના કારણભૂત શ્રી સ્ત ંભન પાર્શ્વનાથ સ્વામીનું હું શરણુ કરૂ છું. ” આ પ્રમાણે ધ્યાન કરીને તે દેદ મંદ રવરે એલ્યું કે હું પાર્શ્વ પ્રભુ ! તમારા નામ, પ્રતિમાને પથ્થર, સ્નાત્રનુ જળ અને પૂજાના પુષ્પો વિગેરે સ વસ્તુઓ તમને પામીને વાંછિત આપનારી થાય છે, તેા તમારા મહિમાની હું શી સ્તુતિ કરૂ ? હે પ્રભુ ! મેં જે આ હઠ આરંભ્યા છે, તે તમારા જ મળથી આર જ્યેા છે, કેમકે પાડા જે મદોન્મત્ત થાય છે, તે દૂધનું પાન કરવાથી જ થાય છે, તેથી કરીને પીડા પામતા પ્રાણીઆને પિતાના ઘરરૂપ અને પ્રણામ કરનારા પ્રાણીઓને ભાગ અને મુક્તિને આપનારા એવા હું સ્ત’ભન તીર્થોના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! જો તમારી કૃપાવડે ધનના ખર્ચ વિના હું આ વિકટ સંકટથી છુટીશ, તેા તમારા સર્વ અ ંગે સુવર્ણના ભૂષણેાથી પૂજા કરીશ. ” આ પ્રમાણે શ્રી સ્તંભન પાર્શ્વનાથની માનતા માનીને તે ઉપસ હર સ્તેાત્રનું ધ્યાન કરતા રાત્રે સુતા. તેણે તે વખતે મન, વચન અને કાયાની એકાગ્રતાથી જિનેશ્વરનું જે ધ્યાન કર્યું" તે ધ્યાન જો આ ભવની આશસા રહિત કર્યુ હાત તે તે મુક્તિને જ પામત. ત્યાર પછી રાત્રિના છેલ્લા પહારે ઘણું અધારૂ હતુ. ત્યારે તે દે નિદ્રા રહિત થયા, તે વખતે તેણે અકસ્માત્ પોતાની પાસે રહેલા એક સુભટને જોયા. તેણે રાતા રત્નના મુગટ પહેર્યાં હતા તેથી તેના તેજવડે તે સ્પષ્ટ દેખાતા હતા. તેની છાતી વિશાળ હતી, તેને વૃષભ જેવા કંધ હતા, તેની ભુજાએ ઢીંચણ સુધી લાંબી હતી, તેણે આખા શરીરે શ્યામ બાર ધારણ કર્યું હતુ, છતાં તે જગતના તેજનુ ઘરરૂપ હતા તથા તે સુવર્ણીના અલંકારોથી શણગારેલા ઉજવળ અશ્વ ઉપર આરૂઢ થયેલા હતા. આવા સુભટને જોઇને તે દેદ આશ્ચય પામ્યા. તેણે દેદને કહ્યું કે—“ તું ભ્ થા અને મારી પાછળ અશ્વપર ચડી જા. ’’ તે ખેલ્યા કે—“ હું લાઢાના બંધનથી બંધાયેલા છે, તેથી હું કાંઇ પણ કરવાને શિકતમાન નથી. ” ત્યારે ફરીથી તે સુભટ બેલ્પ્યો કે—“ તુ શું કરવાનાહતા ? ઉભા થાને. ” તે સાંભળી તે જેટલામાં ઉભેા થયા તેટલામાં તેના લેાઢાનાં મધના નીચે પડયા. ત્યાર પછી તે દ્વેદને અશ્વપર ચડાવી તે સુભટ અસ્ખલિત ગતિએ Page #33 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગરના મહામંત્રીશ્વર, ત્યાંથી ચાલ્ય, અને ક્ષણવારમાં જ્યાં તેની ભાર્યા હતી ત્યાં તેને મૂકી તે અદશ્ય થયે. ત્યાર પછી પ્રાતઃકાળે તેની ભાર્યાએ તેને જોઈ પૂછ્યું કે“તમે અહીં શી રીતે આવ્યા?” ત્યારે તેણે “શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રસાદથી હું અહીં આવ્ય” એમ કહી સર્વ વૃત્તાંત કહ્યો. જે ગામમાં તે બને મળ્યા હતા, તે ગામ નમ્યાટ દેશનું જ હતું, તેથી તે બને તે ગામને પણ ત્યાગ કરી તત્કાળ વિદ્યાપુર નામના નગરમાં ગયા. પછી સુવર્ણના દેદીપ્યમાન ઘરેણાંના સમૂહને ઘડાવીને સ્તંભનપુરમાં જઈને તે દેદ વણિકે શ્રી પાર્શ્વનાથ સ્વામીની પૂજા કરી. તે વખતે પાપરૂપી ચંડાળનો તત્કાળ નાશ થવાથી દેદના શરીરરૂપી મંદિરને વિષે તે અરિહંતે અલંકારની કાંતિના મિષથી સેનાવાણીના છાંટા નાખ્યા. ત્યાર પછી તે દેદ ગીંદ્રની વાણીનું સ્મરણ કરી, લક્ષમીને કષ્ટનું સ્થાન માની તથા લોભનેત્યાગ કરી અર્થીઓને પુષ્કળ દાન દેવા લાગ્યું. તેનું મુખ દશ–ન (નકાર) વડે વ્યાપ્ત હતું તે માગણના સમૂહને જોઈને દાનને વિષે રસવાળા તે દેદે એક પણ નકાર કર્યો નહીં. કહ્યું છે કે મિરરી અદ્ધાત્તાત્ર–મુ વિટ્ટી મુદ્દે વય . મે જાત્તાવસંવ, નાર વિહો હો | ૨૭ ” ભૂકુટિ ચડાવવી, અર્ધ નેત્ર ઉઘાડવાં, ઉંચી દષ્ટિ કરવી, અવળું મુખ કરવું, મૈન રહેવું, અને કાળને વિલંબ કરે. આ છે પ્રકારને નકાર હોય છે–દાન નહીં દેવાના આ છ પ્રકારે છે.” સુવર્ણના સમૂહનું દાન દેવાથી યાચક જનોએ તે દેદની ઘણી ક્ષાઘા કરી, અને તેથી લેકમાં તે “કનકગિરિ એવા વ્યાપક બિરૂદને પામે. રૂતિ નરિવર્ષ . ૧ દશ નકાર છતાં એક પણ નકાર કર્યો નહીં એ અર્થમાં વિરોધ આબે, તેને દૂર કરવા માટે--“તેનું મુખ દશન એટલે દાંતવડે વ્યાપ્ત હતું” એ અર્થ કરે, Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ. એકદા સન્માર્ગને વિષે મુસાફરરૂપ, ભાગ્યશાળી અને ધનવાનના સમૂહમાં માન પામેલે દેદ કેઈક કાર્યને માટે દેવગિરિ નામની નગરીમાં ગયે. ત્યાં કેઇક ઉપાશ્રયમાં ગુરૂ મહારાજને ભાવથી નમવા ગયે. અને મળથી મલિન દેખાતા સર્વ સાધુઓને તેણે ઘણા હર્ષથી વાંદ્યા. ત્યાં એક થાનકે બેસીને ધર્મશાળા (ઉપાશ્રય) બનાવવા માટે વિચાર કરતા શ્રાવકોને જોઈ તેમને પણ તેણે પ્રણામ કર્યા. તેમના વિચારને સાંભળી તેણે મનમાં વિચાર કર્યો કે પિષધશાળા બનાવવામાં ખરેખર સંપૂર્ણ પુર્ણ થાય છે, કેમકે ઉપાશ્રય એ સાધુએની દુકાન છે, ત્યાં ગ્રાહક લેકે આવીને અનુક્રમે અનંત લાભને આપનારા વ્રતાદિક કરીયાણાને ખરીદ કરે છે. તે ઉપાશ્રયમાં ધર્મ શ્રવણ ( વ્યાખ્યાનનું શ્રવણ), પ્રતિકમણ અને સાધુઓને નિવાસ વિગેરે જે જે કિયાઓ થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા પુણ્યને પાર જ નથી, તેથી હું જ અહીં એક મેટી ધર્મશાળા કરાવીને આ દુસ્તર સંસારરૂપી સમુદ્રથી શીધ્રપણે મારા આત્માને તારૂં.” આ પ્રમાણે વિચાર કરીને સ્થિર વચનવાળા તેણે શ્રી સંઘની પાસે નિશ્ચળ યાચના કરી, અને તે આ પ્રમાણે યુકિત યુક્ત વચન છે કે-“મારાપર શ્રીસંઘ કૃપા કરે, હું જ આ પિષધશાળા કરાવું, કેમકે હું શ્રીસંઘને કિંકર છું. એક તે હું તમારો અભ્યાગત (પણ) છું અને વળી તમારે સાધર્મિક છું, તેથી કુમારકેદારપુત્રના ન્યાયવડે હું તમારે માનવા લાયક છું. આ પ્રમાણે તેનું વચન સાંભળી તે સર્વમાં જે મુખ્ય શ્રાવક હતું તે બે કે–“તમે જે કહ્યું તે એગ્ય છે, પરંતુ પિષધશાળા તે સકળ સંઘની હોય તે જ સારી છે, કેઈ એકની કરાવેલી સારી નથી, કેમકે જે કોઈ એક જ કરાવે તે શય્યાતર કહેવાય છે. તેથી કરીને તેના ઘર થકી સાધુઓ અન્નાદિક કાંઈ પણ લેતા નથી. જેના ઘરમાંથી સાધુઓ હંમેશાં અન્નાદિક લેતા ન હોય અને વર્ષે વર્ષે વસ્ત્રાદિક લેતા ન હોય, તેવું ઘર શું ઘર કહેવાય? ન જ કહેવાય. તેવું ઘર તે સાધુઓને નહીં જવા લાયક હોવાથી સમુદ્રમાં રહેલા ઘર જેવું જ છે. અને જો શ્રીસંધે પૈષધશાળા કરાવી હોય તે તેમાં રહેલા સાધુઓ હંમેશાં અનુકમે એક એક ઘરનેજ શય્યાતર કરે છે, તેથી તેમ જ કરવું એગ્ય છે.” આ પ્રમાણે Page #35 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માધ્વગઢને મહામંત્રીશ્વર, યુકિતવાળા સત્ય વચને વડે તેને બોધ પમાડે તે પણ તે દેદે પિતાને કદાગ્રહ છોડે નહીં, ત્યારે કેઈ બીજા શ્રાવકે કેપ પામીને કહ્યું કે–“જે અહીં કેઈ પણ પિષધશાળા કરાવનાર ન હોય, અથવા તે પિષધશાળા સુવર્ણમય કરાવવાની ઈચ્છા હોય, તે તમારે આટલે બધે આગ્રહ કરે એગ્ય છે, તે આ નગરીમાં ઈટની પૌષધશાળા કરાવનાર તે ઘણા જને છે, અને સેનાની તો તમે પણ કરવાના નથી.” આ પ્રમાણે તેનું વચન સાંભળી પિતાના વચનને હાથીના દાંત જેવું કરવા ઈચ્છતા દેદે સુવર્ણની પણ ધર્મશાળા કરાવવાનું સ્વીકાર્યું. કહ્યું છે કે – " दन्तिदन्ताविवोच्चानां, गीनिर्गत्य न चाविशेत् । कूर्मग्रोवेव नीचानां, निर्गताऽपि विशेत् पुनः ॥ १८ ॥ “ઉત્તમ પુરૂષની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પેસતી નથી, અને નીચ મનની વાણી કાચબાની ગ્રીવાની જેમ બહાર નીકળીને પણ ફરીથી અંદર પેસી જાય છે.” આ વાતની ગુરૂને ખબર થતાં ગુરૂએ યાચકરૂપી ચકલાક પક્ષીને આનંદ આપવામાં સૂર્ય સમાન એવા તે દેદને બોલાવીને કહ્યું કે—-“હે સજજન ! આ કાળને વિષે સુવર્ણની શાળા શી રીતે થઈ શકે? તે તું જ કહે. આ સમયમાં તેવા પ્રકારનું ધન કયાં છે? તથા રાજાઓની અનુકૂળતા પણ ક્યાં છે? અથવા તેવું સ્થાન કરાવ્યું હોય તે પણ આજના મનુષ્યની દૃષ્ટિની આગળ તે શી રીતે રહી શકે ? સાંત નામના રાજાએ ચેારાશી હજાર ટૂંક ( રૂપીયા) નો ખર્ચ કરીને જે ચિત્રશાળા બનાવીને પછી ધર્મશાળા તરીકે કરી હતી તે પણ સુવર્ણની નહોતી. આવા કળિકાળમાં જન્મ ધારણ કદીને કૃતયુગ (સત્યયુગ) માં કરવા લાયક કાર્યને જે કરે છે તેને પીડા કરનાર વિદ્ધ પ્રાપ્ત થાય છે.” આવું ગુરૂનું વચન સાંભળી દેદ બે કે-- “હે પૂજ્ય! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ ઈંટનું જ મકાન ચણાવીને તેને ચોતરફથી સુવર્ણનાં પતરાંવડે જ દઈશ.ત્યારે ગુરૂએ કહ્યું કે –“હે આય ! આવા અગ્ય આગ્રહને મૂકી દે. આવા કળિયુગમાં તેવી ધર્મશાળા પણ શું ઘણું કટવાળી ન થાય ?” આ પ્રમાણે Page #36 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર. ૧૯ તેને ગુરૂએ વાર્યા તે પણ તે કુશળે સ ંઘની અનુમતિ લઇ તે પૌષધશાળા કરાવવા માંડી. આ અવસરે તે નગરીમાં દશ હજાર વૃષભેા સહિત ત્રણસોને સાઠ જાતનાં કરીયાણાંથી ભરેલા એક સા આળ્યેા. તથા દક્ષીણ દેશ ભાગવાળા અને લક્ષ્મીવાળા છે એમ ધારીને તેની સાથે ઉંચા કેશરની પચાસ પાઠ પણ ત્યાં આવી. તેના સ પ્રકારનાં કરીયાણાં તે વેચાઇ ગયાં, માત્ર એક કેશર જ એમનું એમ ( વેચાયા વિના ) રહ્યું, તેનુ કારણ હું સભ્યજને ! સાંભળે.—તે કેશર માંઘા મૂલ્યનુ હાવાથી એક એ વિગેરે રૂપીયાનુ લેનારા ઘણા લેાકેા હતા, પરંતુ જથ્થાબ ંધ લેનાર કોઇ નહાતા. અને તેવું પરચુરણ વેચવાથી તેા કદાચ એક પેાઠીચા ખાલી થાય અથવા ન પણ થાય. તેથી તેના વેપારીઆ તેને વેચતા નહાતા, તે કારણથી તે કેશર એમનુ' એમ જ રહ્યું હતુ. છેવટ તે નહીં વેચાવાથી નિરાશ થયેલા તેના વેપારીએ ત્યાંથી જવા માટે એકદા નગરીની બહાર નીકળ્યા, અને પેાતાનું પ્રયાજન સિદ્ધ ન થવાથી તે નગરીની નિંદા કરતા આ પ્રમાણે ખેલવા લાગ્યા કે – આ નગરીમાં જેટલું કરીયાણું આવે છે તે સર્વ સમુદ્રમાં સાથવાની એક મુઠી નાંખ્યા જેવું થાય છે, એવી આ નગરીની પ્રસિદ્ધિ કહેવાય છે તે ખાટા કંકણના વા જેવી છે. કહ્યું છે કે— (C “ કેટલાએક એમને એમ જ ( કારણ વિના જ ) પ્રસિદ્ધિને પામેલા હાય છે. તેમાં લેાકેાના મુખને કાણુ રાકે છે ( લેાકાને ખેલતાં કાણુ અટકાવે છે ) ? જેમ કે સ જન્મથી જ વાયુને ભાગવનારા અને ક રહિત જ હેાય છે, છતાં લોકો તેમને ભાગી ( ભાગવાળા ) અને કુંડળી ( કુંડળના અલંકારવાળા ) કહે છે. ” અથવા તે આ નગરીમાં પહેલાં કોઇ વખત માંઘા મૂલ્યનુ કોઇક ઘણું કરીયાણું આવ્યું હશે, તેને કોઇએ ખરીદ કરી લીધું હશે, ત્યારથી આ નગરીની આવી પ્રસિદ્ધિ થઇ હશે. કહ્યું છે કે— "( या सुप्रवृत्तिः प्रथमं प्रवृत्ता, पाश्चात्यपापैर्न हि लुप्यते सा । शवास्थिकूटैर्निभृतं भृतापि, भागीरथी पुण्यतमैव लोके ॥ १९ ॥ | " ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ, જે સારી પ્રવૃત્તિ (પ્રસિદ્ધિ) પ્રથમ પ્રવર્તેલી હોય, તે પછીના પાપથી નષ્ટ થતી નથી. જેમકે ગંગા નદી મડદાં અને હાડકાંના સમૂહવડે અત્યંત ભરેલી છે તે પણ તે લેકમાં અત્યંત પવિત્ર (તીર્થ. રૂપ) ગણાય છે” આવા પ્રકારની નગરીની નિંદાને નગરીમાં પ્રવેશ કરતા તે દેદ વણિકે સાંભળી, તેથી તેનું હૃદય દુભાયું, એટલે તેણે તેઓને કહ્યું કે–“હે વેપારીઓ ! સર્વ નગરીઓને મધ્યે શ્રેષ્ઠ એવી આ નગરીને તમે દૂષણ આપે છે, તે શું અમાન–અપાર લમીથી ભરેલી આ નગરીમાં તમારું કરીયાણું વેચાયું નથી ? હે ભદ્રો ! સમુદ્રમાં ગયેલી નદીની જેમ અને મેક્ષમાં ગયેલા જીવની જેમ આ નગરીમાં આવેલું કરીયાણું અત્યાર સુધી કેઈવાર પાછું ગયું નથી.” તે સાંભળી તેઓ બોલ્યા કે—“તમે સત્ય કહ્યું. તે પ્રમાણે હશે પણ ખરૂં, પરંતુ અમેએ અહીં આણેલું કેશર વેચાયું નથી, તેથી તે પાછું જાય છે, તમે ગ્રહણ કરે.” ત્યારે દેદે તેમને મેગ્ય ધન આપીને પચાસે પઠે લઈ લીધી. તેમાંથી ઓગણપચાસ પઠેનું કેશર ચુનામાં નાંખી તે ચુને પૌષધશાળાના મકાનમાં વાપર્યો. આવું તેનું ઉદારપણું સજજનોના ચિત્તને આશ્ચર્યદાયક થયું. રાજાએ પણ તે વાત સાંભળી દેદને બોલાવી સર્વ હકીકત પૂછી. તે સાંભળી પિતાની નગરીને મહિમા વધારવાથી પ્રસન્ન થયેલા રાજાએ તેને વસ્ત્ર અને દ્રવ્ય વિગેરે આપી તેને સત્કાર કર્યો. કહ્યું છે કે જૂનુ સેવવશ થાવ, સત્તિ નૈ તિવા | દુનાવાતે તુ તાત-સ્વામિ વિશીર્વચે છે ૨૦ ” અપકીર્તિને આપનારા પુત્ર, સેવક અને શિષ્યાદિક દુનિયામાં ઘણાએ હોય છે, પરંતુ જેઓ પિતા, સ્વામી અને ગુરૂ વિગેરેની કિતિને કરનારા થાય, તેવા પુત્રાદિક તે દુર્લભ જ છે.” ત્યારપછી તે દેદે છ માસે તે પૌષધશાળા તૈયાર કરાવી. તે શાળા તાંબા જેવી પાકી ઈંટ વડે ઉત્કૃષ્ટ (મજબૂત) હતી, લાકડાની અંદર કતરણી વડે તે મનોહર દેખાતી હતી, તેની અંદરની અને બહારની ભીંતે સુવર્ણના કિરણો જેવા કેશરથી મિશ્રિત હતી, Page #38 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. ૧૯ તથા તેની અંદર શ્રીસંઘના એકસેનેએક શ્રાવકોને પા પા રૂપીયા નાંખ્યો હતે. (વાપર્યો હતો. કિરણના સમૂહવાળી કેશરની ભીતમાં આવેલા માણસેના પ્રતિબિંબ પડતા હતા, તેથી જાણે કે નિરંતર મુક્તિરૂપી કન્યાના વિવાહને ઉત્સવ થતો હોય તેવું દેખાતું હતું. તેના ચેકનું નિર્મળપણું એટલું બધું અદ્ભુત હતું કે તેમાં પ્રાતઃકાળે આવેલી ધનવાન લેકની સ્ત્રીઓ તેમાં પડેલા પ્રતિબિંબના મિષથી પાતાલ કન્યાઓ જેવી દેખાતી હતી. તે શાળામાં જડવા માટે સુવર્ણનાં પતરું કરાવવામાં જેટલું સુવર્ણ લાગે તેવું હતું, તેટલા દિવ્યને ખર્ચ તેણે તે શાળામાં કર્યો હતે. અહે !તેની ઉદારતા કેવી? તે દેદે તે શાળા મૂલ્યથી, વર્ણથી અને નામથી પણ સુવર્ણની બનાવી પિતાનું વચન પ્રમાણરૂપ કરી પુરૂષને આશ્ચર્ય પમાડયા. પછી જે એક પિઠીયાનું ઉત્તમ સુગંધી કેશર રાખ્યું હતું, તે જિનપ્રતિમાની પૂજાને માટે તીર્થોમાં મોકલી પછી તે દેદ પિતાને ઘેર ગયે. તે દેદને વિમલશ્રી નામની નિર્મળ-પવિત્ર ભાર્યા હતી, તે વય, લાવણ્ય અને પુણ્યાદિક ગુણવડે પિતાની તુલ્ય હતી, તે બન્નેને પરસ્પર અધિક પ્રેમ હોવાથી તેમનાં મન, વચન અને ક્રિયા એક સરખાં જ હતાં, પરંતુ વિધાતાએ શરીરવડે જ તેમની ભિન્નતા કરી હતી (માત્ર શરીરથી જ તેઓ જૂદા હતા.) તે વિમલશ્રી પ્રાતઃકાળે ઉઠીને હમેશાં જિનેશ્વરના ચૈત્યમાં અને પૈષધશાળામાં જઈને પછી પિતાને ઘેર આવતી હતી, તેટલા વખત સુધી હર્ષપૂર્વક તે મેઘની લીલાવડે પિતાના શરીરની કાંતિના મિષથી જાણે જળબિંદુની વૃષ્ટિ કરતી હોય તેમ હમેશાં સવાશેર ગાદીયાણાદિક સુવર્ણની વૃષ્ટિ કરતી હતી. તેથી હજુ સુધી આ બંદીજને (ભાટ-ચારણે) પ્રાતઃકાળે સભાજનેને જ આશીર્વાદ આપતી વખતે વિમલશ્રીના સુપ્રભાતીયાં બેલે છે. કહ્યું છે કે " धनाङ्गं परिवाराद्यं, सर्वमेव विनश्यति । दानेन जनिता लोके, कीर्तिरेकैव तिष्ठति ॥ २१ ॥ “ધન, શરીર, પરિવાર વિગેરે સર્વ નાશ પામે છે, પરંતુ દાનવડે લેકમાં ઉત્પન્ન થયેલી એક કીતિ જ સ્થિર રહે છે.” Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તર’ગ. આ પ્રમાણે દાનને વિષે જ આસક્ત થયેલા તે પતિના કેટલાક દિવસા વ્યતીત થયા. પરંતુ તેમને એક પશુ પુત્ર થયા નહીં, તેથી ચિતાની જેવી તેમને ચિંતા થઈ. તે વિષે લેાકમાં કહેવાય છે કે-सा धन्या वृतवंशवृद्धिरटवी श्लाघास्पदं बालका 66 ૨૦ टा सा विपिनावनी प्रसविनी सा वल्लरी वल्लभा । अन्तः सौरभशोभिगर्भसुभगा लभ्या क्व सा केतकी ? तामेकां सकलप्रकारविगतापत्यां तु धिक्कामिनीम् ।। २२ ।। “ વંશની વૃદ્ધિને કરનારી તે અટવી પણ ધન્ય છે, બાળકાના સ્પર્શીવાળી તે વનની ભૂમિ પણ પ્રશંસાનું સ્થાન છે, પુષ્પાને પ્રસવનારી તે વેલડી પણ પ્રિય છે, અંદરની સુગધવડે શાભતા મધ્યભાગ વડે મનેાહર એવી તે કેતકી કયાં પામી શકાય ? અર્થાત્ તેવી કેતકી પણ વખાણવા લાયક છે, પરંતુ સમગ્ર પ્રકારના અપત્ય ( સંતાન ) રહિત તે એક સ્ત્રીને જ ધિક્કાર છે. ” "C गुणविरहिताऽपि महिला, महिमानममानमुत्तमाल्लभते । एकस्मादङ्गभुवः परिमलतो गन्धधूलिखि ॥ २३ ॥ “ જો કદાચ સ્ત્રી પાતે ગુણ રહિત હૈાય તેપણ તેને જો એક જ ઉત્તમ પુત્ર હેાય તે તે સુગ ંધથી ગંધની ધૂળ ( રજ ) ની જેમ તે ઉત્તમ પુત્રથી અપ્રમાણ ( ઘણા ) મહિમાને પામે છે. ” એકદા રાત્રે તે વિમલશ્રી ગંગા નદીની રેત જેવી કામળ તળાઇવાળા પધ્યકમાં સુખે સુતી હતી, તેવામાં રાત્રિના ચોથા પહેારમાં તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું—તેણીએ જાણ્યું કે મેં એક દીવે પ્રગટ કર્યાં, તે પ્રથમ અલ્પ કાંતિવાળા થઈને બીજાને ઘેર ગયા. પછી અનુક્રમે સમુદ્રના સીમાડા સુધી પહોંચે તેવી દેદીપ્યમાન કાંતિવાળા થયા. આવું સ્વપ્ન જોઇ “આ મારા શુભ સ્વપ્ન નિષ્ફળ નથાઓ,” એમ ધારી પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેણીએ શેષ રાત્રિ નિદ્રા રહિતપણે જ નિĆમન કરી. પછી પ્રાતઃકાળે તેણીએ મધુર વાણીવડે તે સ્વપ્નના વૃત્તાંત પતિની પાસે કહ્યો. ત્યારે તેણે કહ્યું કે૧ કુળ અને વાંસ. Page #40 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગતના મહામત્રીશ્વર. ૧ 66 આ રવપ્નથી તને પુત્ર ઉત્પન્ન થશે. ” આવું પ્રિય તેનું વચન સાંભળીને હથી રોમાંચિત થઇ ‘ તમારૂં વચન સત્ય થાઓ ’ એમ કહી તેણીએ શકુનની ગાંઠ બાંધી. ફરીથી પતિએ કહ્યું કે—“ પ્રિયા ! સંપત્તિરૂપી પુષ્પવાળા થયેલા આપણા ગૃહસ્થાશ્રમરૂપી વૃક્ષ પુત્રરૂપ ફળને આપનારા થાય. એવું આપણું ભાગ્ય કયાં છે ? વળી દીઘ નેત્રવાળી તુ હમેશાં સાયંકાળે ઘરમાં દીવા કરે છે, તે તને સ્વપ્નમાં યાદ આવ્યા હાય તો તે અનુભવેલું સ્વપ્ન આવ્યું કહેવાય અને તે અનુભવેલુ સ્વપ્ન નિષ્ફળ હોય છે. તે વિષે કહ્યું છે કે " अणुभूअदि चिंतित्र - सुश्रपयइविचारदेव याणू वा । सुविणस्स निमित्ताई, पुरणं पावं च नाभावो ||२४|| ' “ અનુભવેલુ', જોયેલું, ચિંતવેલુ, સાંભળેલુ, પ્રકૃતિ (શરીર)ના વિકારવાળુ અને દેવતાનુ આપેલુ, આટલી જાતના સ્વપ્નનાં નિમિત્તો શુભ અશુભ ફળને આપનારા થતા નથી. ” ત્યારપછી દેદીપ્યમાન નેત્રવાળી તેણીએ શંકા થવાથી તે બાબત પણ કોઈ સારા સ્વપ્નપાઠકને પૂછી, ત્યારે તેણે વિચાર કરીને કહ્યું' કે આ રવપ્ન તમને સારૂં આવ્યું છે, તેનુ ફળ આ પ્રમાણે છે કે—“ હે માતા ! તમને અવશ્ય પુત્ર થશે પર ંતુ તે પુત્ર પ્રથમ દીવાની જેમ તેજ રહિત થશે, અને પછી દેશાંતરમાં જઇ મોટા વૈભવને પ્રાપ્ત કરી પુણ્યકર્માંથી ઉત્પન્ન કરેલા યશવડે પૃથ્વીને પ્રકાશિત કરશે. ” આ પ્રમાણે તેનું વચન સાંભળી “ અરિદ્ર કે દરિદ્ર એવા પણ પુત્રને હું મારી ષ્ટિએ જોઇશ ” એમ જાણી તે હૃદયમાં હ પામી, અને સરળ હૃદયવાળી તેણીએ તેને ઘણું ધન આપી રજા આપી. તે વાત સાંભળી દે પણ વધારે વધારે દેવપૂજાર્દિક કરવા લાગ્યેો. જેમ પૃથ્વી સુવર્ણ ના નિધાનને ધારણ કરે, ખીજડીનુ ઝાડ અગ્નિને ધારણ કરે, તેમ તે વિમલશ્રીએ અનુક્રમે રામની જેવા સુંદર ગર્ભ ધારણ કર્યાં. તે ગર્ભાથી તેણીનું મુખ પાંડુર ( શ્વેત ) વ વાળુ કરાયું તેમાં શુ આશ્ચય છે? કેમકે તે ગર્ભ તા વિષ્યમાં સુશેાભિત યશેવડે દશે દિશાએને ઉજ્જવળ કરવાના છે. સારા કુંઢવાળી અને શહેતા રહિત તે વિમલશ્રીએ તે વખતે શ્રીદેવ, शु३ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તરંગ. અને સંઘની પૂજા અને દાનાદિકને વિષે અનેક પ્રકારની મેટી મેટી ઉત્કંઠા કરી. સ્ત્રીઓને ઉત્તમ ગર્ભના પ્રભાવથી ઉત્તમ ઈચ્છાઓ જ થાય છે અને ઉત્તમ ગર્ભ ન હોય તો તેઓ શું માટી અને રાષ્ટ્રની અભિલાષા કરનારી નથી થતી? થાય જ છે. અનુક્રમે માસ પૂર્ણ થયા ત્યારે શુભ દિવસે તેણીએ પુત્રને પ્રસ. તે વખતે તેના પિતા દેદે પ્રજાઓને વિસ્મય ઉત્પન્ન કરે તે તેને જન્મોત્સવ કર્યો. પછી બારમે દિવસે સજજનેને સન્માન, ભજન અને દાનાદિક આપવા પૂર્વક તેના માતા પિતાએ તેનું પેથડ એવું નામ પાડયું. આ નામમાં ૫ વર્ગ, ત વર્ગ અને ટ વર્ગ, એ ત્રણ વર્ગને એક એક અક્ષર આવેલું છે, તે ત્રણ વર્ગના ત્રણ અક્ષરે એવું સૂચવે છે કે – આ પેથડ ભવિષ્યકાળમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગમાં વ્યગ્ર રહેશે. જે કારણ માટે જગતના આંગણામાં રહેલા સર્વ પદાર્થો ત્રણ ત્રણ પ્રકારના હોય છે, તેથી કરીને હે લેકે ! પુરૂષાર્થ પણ ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે છે, એમ જાણે કે કહેવાને ઇચ્છતે હોય તેમ તે પુણ્યના આધારભૂત પેથડ કુમારે ઉપરના ત્રણ વર્ગમાંના અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા અક્ષર (પર્થ-ડ)ની રચનાવડે મને હર એવું પિતાનું નામ ધારણ કર્યું જણાય છે. ત્રણે પુરૂષાર્થને વિષે ધર્મ નામને પહેલે પુરૂષાર્થ તેને વૃદ્ધિ પામનારે થશે, એવું સૂચવન કરવાને માટે જ ત્રણ અક્ષર મહેલે પહેલે પકાર એક માત્રવડે અધિક (૫) છે. હમેશાં માતાપિતા આનંદ સહિત તેને ન ન મહોત્સવ કરતા હતા. તે રીતે તે પેથડ શુકલપક્ષના ચંદ્રની જેમ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લા પિતા (દેદ) કદાચ મારે ત્યાગ કરશે એવા ભયથી સુવર્ણ જાણે કે તેના પુત્ર પેથડના ગળામાં કડીરૂપે, પગમાં કિંકિણી (ઘુઘરી) રૂપે અને હાથને વિષે વીંટીરૂપે વળગી ગયું હોય તેમ દેખાતું હતું. “હું પુણ્યવડે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને મારા હાથમાં કરીશ-રાખીશ.” એમ જણાવવા માટે જ તે બાળકે જાણે મુઠી વાળી હોય એમ હું માનું છું. તે બાળક ફક્ત તે જ વખતે (બાલ્યવયમાં) પ્રિયપાલન ૧ પ્રિય છે પાલન–પારણું જેને એ. બીજા પક્ષમાં પ્રિય છે પાલન કરવા લાયક માણસે જેને એટલે જેને દીનાદિકનું રક્ષણ પ્રિય છે તે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સુકૃતસાગર યાને માંડવગરને મહામંત્રીશ્વર. થયો એમ નથી, પરંતુ તે આગળ ઉપર પણ દીનાદિકના પાલનમાં પ્રેમવાળો થશે. પિતાની કુળલક્ષ્મીના અલંકારરૂપ તે બાળકનું ચિત્ત જન્મથી આરંભીને જ જિનેશ્વર અને મુનિઓની સેવામાં તત્પર હતું. અનુક્રમે તે સાત વર્ષને થયે ત્યારે તેના પિતા દેદે તેને લેખશાળામાં મેકલવાને મહત્સવ કર્યો-મહત્સવપૂર્વક નિશાળે મક. દેદના વૃત્તાંતપૂર્વક શ્રી પેથડની ઉત્પત્તિને કહેનારે આ પહેલો તરંગ સમાપ્ત. feieveCD01aa0ba0a9919 શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર. Eng=da ૩Eઉઝ--- પ્રભુજીના પ્રથમ ગણધર દત્તના પૂર્વભવનું અલૌકિક વૃત્તાંત, શ્રી ચંદ્રપ્રભસ્વામીના ત્રણ ભવોનું સુંદર અને મનહર ચરિત્ર, સાથે દેએ કરેલ પ્રભુના જન્મમહોત્સવ વગેરે પંચકલ્યાણકનું અને તે વખતની અપૂર્વ ભક્તિનું રસિક, ચિત્તાકર્ષક અને વિસ્તારપૂર્વક વર્ણન, પ્રભુજીએ દાન, શીયલ, તપ, ભાવ, બાર વ્રત અન ત ઉપર અપૂર્વ દેશની સાથે આપેલ અનેક કથાઓ, વિવિધ ઉપદેશથી ભરપૂર એકંદર ત્રીશ બોધપ્રદ કથાએથી ભરપૂર આ ચરિત્રની રચના છે, કે જે પ્રતિભાશાળી હાઈ વાચકના આત્માને શાંતરસ ઉત્પન્ન કરાવી, પુણ્યપ્રભાવી બનાવી, મોક્ષમાર્ગ સન્મુખ લઈ જનાર છે. એકંદર રીતે આ ઉચ્ચ શૈલીનું પરમાત્માનું ચરિત્ર પઠન પાઠન કરવા જેવું હોઈ દરેક જિજ્ઞાસુઓ પાસે હોવું જોઈએ. ક્રાઉન સોળ પે ચારસંહ પાનાને ઉચા એન્ટીક પેપર ઉપર, સુંદર ગુજરાતી ટાઇપમાં છપાઈ, સુંદર બાઈડીંગથી અલંકૃત કરેલ આ ગ્રંથ છે. કિંમત રૂા. ૧–૧૨–૦ શ્રી જેન આત્માનંદ સભા, ભાવનગર DoloreadcaInBICI Giedad - - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫ દિતીય તરંñ ॥ પછી ગુરૂ ( ઉપાધ્યાય ) રૂપી ખલાસીએ બુદ્ધિરૂપી વહાણવડે કરીને તે પેથડને વ્યાકરણ, ગણિત વગેરે શાસ્રરૂપી સમુદ્રના પારગામી કર્યા. ત્યાર પછી અનુક્રમે તેનાં માતાપિતાએ તેને સર્વા સ્ત્રીઓને વિષે શિરામણિ સમાન શ્રેણીની પુત્રી પ્રથમણી નામની કન્યા સાથે પરણાવ્યા. તે વિવેકમાં નિપુણ હતી, ચિત્તને ચારનારી હતી, શીળવડે શાલતી હતી, વિનયવાળી, પુણ્ય ક્રિયા કરવામાં પ્રવીણ અને પતિ ઉપર ભક્તિવાળી હતી. તેમજ તેણીએ મરતકના સેંથા નદીના પ્રવાહરૂપ કર્યા હતા, શરીરની કાંતિ જળરૂપ કરી હતી, અને મુખને સાવરરૂપ કર્યું હતુ, તથા સ્વર્ગને જીતવાની ઈચ્છાવડે કરીને તેણીએ બ્રૂકુટિરૂપી પ્રત્યંચા સહિત કરેલા કપાળરૂપી ધનુષ ઉપર નાસિકારૂપી બાણુ સ્થાપન કરેલું ( ચડાવેલુ) હતું. તેણીના મુખરૂપી ઘરને વિષે સરસ્વતી રહી હતી, તેણીનાં નેત્રા લક્ષ્મીને જોવા માટે બારીએ જેવાં હતાં; તેણીના જ્ઞાનરૂપી જળથી ભરેલા હૃદયરૂપી સમુદ્રમાંથી દાંતરૂપી મેાતી નીકળ્યા હતા, દેદીપ્યમાન કાંતિવાળા શરીરરૂપી ઉદ્યાનમાં ચપળ શ્રોત્રરૂપી એ હીંચકાને વિષે કુંડળના મિષથી ચંદ્ર અને સૂર્ય હીંચકા ખાવાની ક્રીડા કરતા હતા. પિતારૂપી એક જ કલ્પવૃક્ષ થકી સમગ્ર ઇચ્છાઓ પૂર્ણ થતી હાવાથી તે પેથડ ઇસ કલ્પવૃક્ષ થકી ઇષ્ટ વસ્તુને મેળવનારા યુગલિયાથી પણ વધારે સુખી હતા. " ત્યાર નિર ંતર ભાગના વિસ્તારરૂપી સમુદ્રમાં નિમગ્ન થયેલા તે બન્ને નૃપતિને કેટલેક કાળે સેાભાગ્ય અને ભાગ્યના સ્થાનરૂપ ઝાંઝણ નામને Page #44 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રીશ્વર ૫ પુત્ર થયા. ગાર અંગવાળા, સુંદર આકારવાળા તથા રક્ત ચરણુ અને આઇવાળા હંસ જેવા તે બાળકને કમળની જેમ ધનવતા પેાતાના ઉત્સવમાં સ્થાપન કરતા હતા. તે ખાળક 'ક્ષીરક ઠ હતા તાપણ તેની ઘણી ધારણા શક્તિવાળી માટી (સૂક્ષ્મ ) બુદ્ધિ જોઈને તેના પિતામહ દેદને તેને બાલ્યાવસ્થામાં જ ભણાવવાની ઉત્કંઠા થઇ. કહ્યું છે કે— 66 अजातमृतमूर्खेभ्यो, मृताजातौ वरं सुतौ । ચતનો સ્વદુ:ભાય, ચાવીનં નો હેત | હું 66 પુત્રની ઉત્પત્તિ જ ન થાય, ઉત્પન્ન થઈને તરત મરી જાય, તથા જીવતા રહીને મૂર્ખ થાય, આ ત્રણ પ્રકારના પુત્રમાંથી મરી જાય અથવા ઉત્પન્ન જ ન થાય એવા બે પ્રકારના પુત્ર સારા, કેમકે તેએ ઘેાડા દુઃખદાયી છે. પરંતુ જીવતા રહીને મૂર્ખ થાય તેવા પુત્ર તે જીંદગી પંત દાહ ઉપજાવે છે. ” ,, “ સવયૌવનસંપન્ના, વિશાલકુલસંમવાઃ । વિદ્યાદીના ન શોમન્ત, નિમ્બા વૅ શુિહાઃ ॥ ૨||” '' રૂપ અને યુવાવસ્થા સહિત હાય, તથા ઉંચ કુળમાં ઉત્પન્ન થયા હાય તેવા પુરૂષો પણ જે વિદ્યાહીન હોય તે તે સુગ ંધ રહિત કેસુડાના પુષ્પાની જેમ શાભતા નથી. ’” આ પ્રમાણે વિચારીને દેદ વણિકે તે આંઝણને વિદ્યાકર નામના ઉપાધ્યાયની પાસે ભણવા મેાકલ્યા. તે થાડા દિવસમાં જ શાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી થયા. એકદા દેહની સ્ત્રી વિમલશ્રી પાંચમના ઉપવાસને પારણે અમ્રતના રસ જેવું ખીરનુ` ભાજન કરવા બેઠી. તેની ઉજ્જવળ ગતિ થવાની હાવાથી પાંચમ પણ ઉજવળ, દોષ રહિત હાવાથી તપ પણ ઉજ્વળ અને ખીરનુ` ભાજન હાવાથી અન્ન પણ ઉજ્જવળ હતુ. કહ્યું છે કે— ૧ જેના કંઠમાં માત્ર દૂધ જ હોય એટલે કે હજુ ખાવા શીખ્યા ન હાય તેવા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ દ્વિતીય તરંગ. " इंदियकसायविजओ, जत्थ य पूववाससीलाई । सो हु तवो कायव्वो, कम्मखयट्ठा न अन्नट्ठा ॥ ३ ॥ "" “ જે તપમાં ઇંદ્રિય અને કષાયના વિજય થાય, દેવપૂજા, ઉપવાસ અને શીલ પાળવામાં આવે, તેવા તપ કર્મોના ક્ષયને માટે જ કરવા, પણ અન્ય એટલા ધન પુત્રાદિકને માટે કરવા નહી. 66 कित्तीइ मच्छरेण व, पूआसक्कार वित्तपीडाए । સુકું પિ તવચનમાં, દુખામાં વસાહેદ્ || ૪ || ” "" “ કીર્તિ મેળવવાની ઇચ્છાએ, મત્સરવડે, પૂજાવાની ઇચ્છાથી, સત્કાર સન્માનની ઇચ્છાથી અને ધન મેળવવાની ઇચ્છાથી ઘણા તપનું આચરણ કર્યુ હોય તાપણ તે દુર્ગતિના ગમનને આપે છે. ’ તે વખતે તેણીને ઘેર એક માલણુ પુષ્પ આપવા માટે આવી, તેણીએ તે ખીરનું ભાજન જોયુ, કે તરત જ તે મનોહર ખીરને વિષે તેણીની ઉત્કટ ષ્ટિ-નજર પડી. આવા કારણથી જ જમતી વખતે પ્રથમ તે અન્નને સુ ંઘે છે. હિતની જમતી વખતે પ્રથમ દુષ્ટ ષ્ટિ વિગેરેના દોષને દૂર નમસ્કારનું સ્મરણ કરવુ જોઇએ. શ્રીનેમિનાથ અને ભવમાં જ્યારે ભિલ્લ દંપતિ હતા ત્યારે તેમની મુનિએ આ પ્રમાણે કહ્યું હતુ` કે—— " भोश्रणसमए सयणे, विवोहणे पवसणे भए वसणे । पंचनमुक्कारं खलु, सुमरिज्जा सव्वकालं पि ॥ ५॥ ,, બુદ્ધિમાન જનેા ઇચ્છાવાળા પુરૂષે કરવા માટે પંચ રાજીમતી પૂ પાસે કેવળજ્ઞાની “ ભાજનને સમયે, સુતી વખતે, જાગતી વખતે, પરદેશ જતી વખતે, ભયને વખતે અને કષ્ટને વખતે સ કાળે પંચ નમસ્કારનુ સ્મરણ કરવું. ” તે માલણની કુદ્રષ્ટિથી દૂષિત થયેલી ખીર ખાવાથી તે વિમલશ્રીને વિસૂચિકાના વ્યાધિ થયા અને થાડા કાળમાં જ તે પામી. પ્રાણીઓને મરણ પામવું સુલભ જ છે. કહ્યું છે કે~~ મરણ Page #46 -------------------------------------------------------------------------- ________________ સુરસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર પ્રાણ શૂળ, વિષ, સર્પ, વિસૂચિકા, જળ, શસ્ત્ર, અગ્નિ અને સંભ્રમ આટલા કારણએ કરીને એક મુહૂર્તમાં જ બીજા શરીરને વિષે સંકેમ કરે છે મરીને બીજું શરીર ધારણ કરે છે.” પછી જેટલામાં ઘણું શોકને પામેલો દેદ તેના શરીરને અગ્નિસંસ્કાર કરી ઘેર આવ્યું, તેટલામાં તેને પણ સખત જ્વર આ વ્યો. કલ્યાણને નાશ કરનારા પ્રેમને જ ધિક્કારે છે. કહ્યું છે કે__ कंदुक्खणणं निप्रदेस-छंडणं कुट्टणं च कढणं च ।। ત્તિ વિદા, જિ તુલં વં ન પદ ૬ ” “પોતાના કંદનું ખોદવું, પિતાના દેશને ત્યાગ કરી પરદેશ માં જવું, કુટાવું, અને કઢાવું_ઉકળવું, વિગેરે કયા દુઃખને મજીઠ પામતી નથી? સર્વ દુઃખને પામે છે, તે પણ તે અતિ રાગવાળી હોય છે. અતિ રાગી દુઃખને જ પામે છે. પ્રિય જનને સંગમ થવાથી અંતે વિરહ થાય છે, વિરહ થવાથી દુઃખ થાય છે, દુઃખથી જીવને અંત (મરણ) થાય છે, મરણથી સંસાર પ્રાપ્ત થાય છે અને સંસારથી દુર્ગતિમાં પાત થાય છે.” ત્યારપછી બુદ્ધિમાન તે દેદે દુષ્ટ ચેષ્ટાથી મૃત્યુ પાસે આવ્યું જાણી પિંથડને એકાંતમાં લાવી તેને સુવર્ણ સિદ્ધિને ઉપાય બતાવ્યું. પછી “વિનયવાળા આ પિથડને આ ઉપાયથી ઘણું સુવર્ણ ઉત્પન્ન થશે.” એમ ધારીને દેદે સાત ક્ષેત્રમાં સર્વ ધન વાપરી દીધું. ત્યારપછી તે દેદે અન્ત સમયની સર્વ શુભ ક્રિયાઓ કરી, અને પછી યાચકેના કલ્પવૃક્ષ સમાન તે દેદ કાળ કરીને સ્વર્ગમાં ગયે. ત્યારપછી વેપાર વિગેરે દ્રવ્ય મેળવવાના ઉપાયમાં વિમુખ થચેલા પેથડે કેવળ ધાતુવાદમાં જ પ્રયાસ કરવા માંડયે; પરંતુ તે સુવર્ણસિદ્ધિને આમ્નાય બરાબર છતાં અને તેમાં ઉદ્યમવાન છતાં તેને લાભાંતરાયના ઉદયને લીધે એક ચઠી જેટલું પણ સુવર્ણ થયું નહીં. કેમકે કામઘાટ, ચિંતામણિ, દક્ષિણાવર્ત શંખ અને કલ્પલતા વિગેરે સર્વે દિવ્ય પદાર્થો કર્મની અનુકૂળતાએ અનુકૂળ થાય છે, અને કર્મની પ્રતિકૂળતાએ પ્રતિકૂળ થાય છે. લટું અને ઔષધિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૐ દ્વિતીય તરંગ. વિગેરે સ સામગ્રી મેળવવાવડે તથા અગ્નિ ધમવાના કર્માંવડે ઉલટુ ખર્ચો થવાથી તેને દારિદ્રય પ્રાપ્ત થયું. ધાતુવાદીને દારિદ્રય સુલભ જ હાય છે. એકદા લક્ષ્મી અને દારિદ્રયને સંવાદ થયા, તે વખતે લક્ષ્મીએ વિષ્ણુ પાસે વર માંગ્યાં; ત્યારે દારિદ્રચે પણ વિષ્ણુ પાસે આ પ્રમાણે માગણી કરી કે જે માણસ જુગારી, પેાતાને દ્વેષી, ધાતુવાદી, સદા આળસુ હોય અને આવક-જાવકનો વિચાર કરતા ન હેાય, તેને ઘેર હું વસું છુ. "" ત્યારપછી તે પેથડ ધાન્યના પાટલા વેચીને પેાતાના નિર્વાહ કરવા લાગ્યા. દારિદ્રચને વખતે વાણીયાની અનિંદ્ય વૃત્તિ આવી જ હાય છે. કહ્યુ` છે કે- પર " दुःस्थो राजसुतः करोत्यधिकृति चौर्य वणिक् पोट्टलं, भिक्षां विप्रजनो विजातिरपरावासेषु भृत्यक्रियाम् । इभ्यो भूषणकुप्यविक्रयविधिं भिक्षां च नीचः स्वयं, स्वान्येषां हलखेटनं च कृषिकः कर्पासकर्माबलः ॥ ७ ॥ રાજપુત્ર દરિદ્ર થાય ત્યારે તે અધિકારનુ કામ અથવા ચારીનુ કામ કરે છે, વાણીયા ધાન્યના પાટલાની વૃત્તિ કરે છે. બ્રાહ્મણું ભિક્ષાવૃત્તિ કરે છે, શૂદ્ર બીજાને ઘેર ચાકરની વૃત્તિ કરે છે, પૈસાદાર ભૂષણ અને ધાતુઓના વાસણ વિગેરે વેચવાના ધંધા કરે છે, નીચ જાતિના માણસ ભિક્ષાવૃત્તિ કરે છે, ખેડુત પાતાની અને બીજાની ખેતી કરે છે, તથા દુર્ભાળ માણસ કપાસનું કર્મ કરે છે. ” ત્યારપછી કાપાલિકનુ ક કરીને મનમાં દીનતા લાવ્યા વિના નિર્વાહને કરતા એવા તે પેથડે કેટલાક કાળ નિર્ગમન કર્યું. કહ્યું છે કે— t अकृत्वा परसंताप - मकृत्वा नीचनम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यदल्पमपि तद्बहु ॥ ८ ॥ "" “ બીજાને સંતાપ ઉપજાવ્યા વિના, નીચ માણસ પાસે નમ્રતા કર્યા વિના અને સત્પુરૂષના માના ત્યાગ કર્યા વિના જે કાંઇ થાડુ પણ કર્યું હાય તે ઘણું જ છે, ” ઃઃ Page #48 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગતને! મહામત્રીશ્વર. ૨૯ આ અવસરે શ્રી તપગચ્છને વિષે જિતેન્દ્રિય ગુરૂ શ્રીધમ ઘાય નામના આચાર્ય વિજયવંત હતા. એકદા કેઇ દુષ્ટ સ્ત્રીએ સાધુઆને વડાં વહેારાવ્યાં હતાં. તે જોઇ તે વડાં કામણવાળાં છે એમ જાણીને સૂરિ મહારાજે તે વડાંના ત્યાગ કરાવ્યા. તે વખતે તે વડાં પથ્થરરૂપ થઇ ગયાં હતાં. પછી પ્રાતઃકાળે સૂરિએ એક પાટલા મંત્રીને તે દુષ્ટ સ્ત્રીને આપ્યા, તે તેણીના બન્ને કુલાને વિષે સજ્જડ ચાંટી ગયા. પછી તેણીની વિન ંતિથી ગુરૂએ કૃપાથી તે પાટલેા દૂર કર્યાં. કોઇ નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ તેના દરવાજા બંધ કરવામાં આવતા હતા, તેથી સૂરિએ તેને મંત્રી લીધી હતી. પરંતુ એક દિવસ ગુરૂ તેના મંત્ર ગણવા ભૂલી ગયા, તેથી તે શાકિનીએએ રાત્રિમાં ગુરૂને પાટ સહિત ઉપાડીને ચોટામાં મૂકયા. તે જોઇ ગુરૂએ તેમને સાચેાવડે સ્તંભિત કરી દીધી, છેવટ તેમનુ વચન લઇ તેમને છોડી દીધી. તે પ ંડિત ગુરૂએ એક રાત્રિમાં અરિહતેાની આઠ યમકવાળી મનેહર સ્તુતિ બનાવીને ગુજરાતના રાજાના મંત્રીને તત્કાળ પ્રતિબેાધ પમાડયા હતા. એકદા શિષ્યની પ્રાથનાથી મંત્રનું સ્મરણ અને સ્તુતિવડે વશ કરેલા સમુદ્રે પેાતાના તરંગદ્વારા તે સૂરિને રત્નાનુ ભેટયું કર્યુ હતું. દેવપત્તન નામના નગરમાં કપ નામના યક્ષને ધ્યાનવડે પ્રત્યક્ષ કરી તેને પ્રતિધ પમાડી તે ગુરૂએ તેને જિનમિ અને અધિષ્ઠાયક કર્યા હતા. કેાઈ શ્રાવક દુષ્ટ ચેટકને પ્રસન્ન કરવા માટે વિષ્ટાનુ ભાજન કરતા હતા અને સ્ત્રી વિગેરેના આકર્ષણના મત્ર સાધતે હતા. તેને ગુરૂ મહારાજે તે મંત્ર ભૂલાવી દીધે. ગિરનાર પર્વત ઉપર વાંસની ઝાડીમાં માહવલ્લી નામની વેલડી છે, એમ જાણીને તેની પરીક્ષા કરવા માટે ગુરૂએ પોતાના એક નાના સાધુને તે ઝાડીમાં મેકલ્યા હતા. તે સાધુ તે વેલડીની ચેતરફ મેહથી ભમવા લાગ્યા અને જરાપણ ઉભા રહેતા નહીં. તેને બીજા માણસા મોકલીને બોલાવ્યેા પણ તે આવ્યું નહીં, ત્યારે ગુરૂએ પેાતે જઇ તેને બોલાવી લાવ્યા. ઉજિયની નગરીમાં એક ચેાળીંદ્ર હતા, તે ચેટકને સાધીને આકર્ષણ, ઉચ્ચાટન અને વશીકરણ વિગેરે મલિન વિદ્યામાં નિપુણ થયા હતા, તે ચેગીએ તે નગરીમાં સાધુઆના પ્રવેશ નિષેધ્યા હતા, તેથી તે નગરીમાં તે ગુરૂ પરિવાર સહિત Page #49 -------------------------------------------------------------------------- ________________ દિનીય તરંગ. ગયા. ત્યાં તે ગી ઉંદર અને કુતરા વિગેરે વિમુર્તીને પોતાના સાધુએને ભય પમાડવા લાગ્યું. તે જે ગુરૂએ તેને જ મંત્રશક્તિથી આંધીને પિતાની પાસે આર્યો. પછી તેની નમ્રતાથી તેને મુક્ત કર્યો. એકદા તે ગુરૂને જ દુષ્ટ સર્ષે ડંશ કર્યો, તેનું વિષ વ્યાપવાથી તે મૂછિત થયા. તે વખતે સંઘે ઘણું ઘણું ઉપાય કર્યા, પણ તે વ્યર્થ થયા, ત્યારે રાત્રિને સમયે ગુરૂએ સંધને કહ્યું કે –“પ્રાતઃકાળે એક માણસ માથે કાણને ભારે લઈને આવશે, તે ભારાને વિષ હરણ કરનારી વેલડી બાંધેલી હશે, તે વેલડને ઘસીને મારા સર્પદંશ ઉપર લગાડજે.” ત્યારપછી પ્રાતઃકાળે તે જ પ્રમાણે સંઘે કર્યું એટલે ગુરૂ મહારાજ સાજા થયા. પછી ગુરૂને અધિક વૈરાગ્ય આવવાથી તેમણે સર્વ વિકૃતિને ત્યાગ કરી જિનશાસનની ઉન્નતિ કરી. આવા પ્રભાવિક તે શ્રી ધર્મઘોષસૂરિ કે જેના હસ્તમાં જ એક્ષલક્ષમી રહેલી હતી તે આચાર્ય મહારાજ એકદા વિહારના કમે વિદ્યાપુર નગરમાં આવી ચાતુર્માસ રહ્યા. તે સૂરિ મહારાજે સભાને વિષે પરિગ્રહની ઈચ્છાના પરિમાણ ઉપર શ્રવણને પ્રિય લાગે એવી રત્નસારની કથા વ્યાખ્યાનમાં કહી. તે સાંભળી કેટલાક ધનવાન પુરૂષોએ સર્વ વ્રતના સ્વરૂપભૂત પરિ ગ્રહની ઈચ્છાનું પરિમાણ એ નામનું અણુવ્રત ગ્રહણ કરવાનું શરૂ કર્યું. ધર્મનું શ્રવણ કરી તેને વિચાર કરી જે માણસ વિરતિને અંગીકાર કરે છે, તે જ શ્રાવક છે. તે વિરતિ થેડી પણ લીધી હોય તે તે ભવ્ય પ્રાણીઓને હિતકારક થાય છે. કહ્યું છે કે શુભ ભાવવાળા જે ભવ્ય પ્રાણીએ ડી પણ વિરતિ ગ્રહણ કરી હોય, તેને દેવતાઓ પિતે તે વિરતિ કરવાને અસમર્થ હોવાથી વખાણે છે-તેવા થવાની ઈચ્છા કરે છે.” એકેંદ્રિય જી કવળના આહારને કરતા નથી, તે પણ તેઓ જે ઉપવાસનું ફળ પામતા નથી, તે તેમની અવિરતિનું જ ફળ છે.” એકેંદ્રિય પ્રાણીઓ મન, વચન અને કાયાવડે પાપકર્મને કરતા નથી, તે પણ તેઓ અવિરતિને લીધે અનંતકાળ સુધી એકેદિય જ રહે છે.” Page #50 -------------------------------------------------------------------------- ________________ કૃતસાગર યાને માંડવગઢને મ મંત્રીશ્વર. ૩ “તિર્યંચ પ્રાણીઓ જે પૂર્વ ભવમાં નિયમિત-વિરતિવાળા રહ્યા હોત, તે તેઓ આ તિર્યંચના ભાવમાં સેંકડે ચાબક, અંકુશ, અને આરના પ્રહારને તથા વધ, બંધન અને મારણને પામત નહીં.” આ પ્રમાણે જાણીને તે ધનિકે પરિગ્રહ પ્રમાણને સ્વીકાર કરતા હતા. તે વખતે બાલ્યાવરથાથી જ દેવ અને ગુરૂની અદ્વિતીય ભક્તિ કરનાર પેથડ ત્યાં ગુરૂને વાંદવા આવ્યું, તે વખતે ફાટેલા વસ્ત્રવાળા, પરસેવાથી વ્યાપ્ત, મેલવાળા અને જાણે કે મૂર્તિમાન દારિદ્રથ હાય તેવા તેને જોઈને સર્વ વેપારીઓ હસવા લાગ્યા અને બોલ્યા કે-“હે પૂજ્ય ગુરૂ ! આ પેથડ લાખ વર્ષે લશ્વર અને કોટિધ્વજ થવાનું છે, તેથી તેને કેમ આ વ્રત ન આપવું ?” તેમનું આવું વચન સાંભળીને શ્રીગુરૂ મહારાજે તેમને કહ્યું કે–“હે ભાગ્યવંત ! કોઈએ લમીને ગર્વ કરે એગ્ય નથી. કારણકે લક્ષ્મી મનુષ્યને ઉંચે રથાને આરોપણ કરીને તત્કાલ નાશી જાય છે, એટલે દારિદ્ર તેને અવલંબન આપે છે, તેનાથી તે નીચે ઉતરે છે. અંદરથી અથવા બહારથી જે મદ કરે તે હાથીઓનું જ ભૂષણ છે, અને પુરૂષને તે આઠમાંથી કઈ પણ મદ કરે તે તેના હિતને નાશ કરનાર છે. કહ્યું છે કે– જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રત આ આઠમાંથી કઈ પણ વડે મદ કરનાર મનુષ્ય ફરીથી–પરભવમાં તે તે વસ્તુને હીન હીન પામે છે.” આ પ્રમાણે તેઓને કહીને પછી ગુરૂ મહારાજે પેથડને ધર્મલાભને આશીર્વાદ આપવા પૂર્વક કહ્યું કે “હે ભદ્ર ! તું પણ આ ભવ અને પરભવમાં સુખ આપનાર પાંચમું અણુવ્રત ગ્રહણ કરે.” ત્યારે તે બે કે– “જેઓ ઘણા પરિગ્રહ (ધન)વાળા હોય તેઓને જ આ વ્રત લેવું યોગ્ય છે. પાણી વિના પાળ બાંધવાની જેમ મારે તે વ્રત લેવું કેમ યોગ્ય હોય ? તેથી જે આ ધનિકની સાથે હું પહેલું વ્રત ગ્રહણ કરું, તે સુવર્ણની સાથે કાંટામાં આહણ કરનાર ચણોઠીની જેમ હું મુખની શ્યામતાને જ પામું. તે આ પ્રમાણે પ્રથમ સુવર્ણ કહે છે કે–“મને ટાંકણાથી જે છેવામાં આવે છે તેમાં મને કાંઈ દુઃખ નથી. અગ્નિમાં નાંખીને દાહ કરે છે તેમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દ્વિતીય તરંગ. પણ મને દુઃખ નથી, તથા કસોટીના પથ્થર પર ઘસે છે તેમાં પણ મને દુખ નથી, પરંતુ મને જે ચણાઠીની સાથે જોખવામાં આવે છે, તે જ મને મોટું દુઃખ છે.” ત્યારે ચણોઠી કહે છે કે-“હું એનીને પ્રિય છું, હું શ્રેષ્ઠ વર્ણ (રંગ) થી શેણું , અને મારું વ્રત્ત ઉત્તમ છે, છતાં હું જે નિષ્ક (સુવર્ણ) ની સાથે જખાઉં છું, તેથી જ હું લજજા પામું છું.” ત્યારે સુવર્ણ કહે છે કે “હે ચણોઠી ! હું તારી સાથે તળાઉં છું એ તું ફેગટ ગર્વ ન કર. જે અગ્નિમાં સ્નાન કરીને બહાર નીકળાય, તે ઉત્તમતા અને અધમતાનું પ્રમાણ જણાય.” તે સાંભળીને ચણોઠી અગ્નિમાં પેઠી તેથી મુખે દાઝી છે અથવા તે લોકેના ધિક્કારથી અને હકારથી શ્યામ થઈ છે, એમ હું માનું છું. આ પ્રમાણે પેથડનું વચન સાંભળીને ગુરૂ મહારાજ બેલ્યા કે --“હે ભદ્ર ! તે આ યુક્તિવાળું વચન કહ્યું નથી. કેમકે સર્વ કોઈ માણસ પોતાના ધનને અનુસારે પરિગ્રહ પ્રમાણનું વ્રત ગ્રહણ કરે તે તે ધન્ય જ છે. તેથી કરીને બીજા બધા વિચારને ત્યાગ કરીને પિતાના હિતને માટે વ્રતને અંગીકાર કર.” આ પ્રમાણે કહી ગુરૂએ તેને હાથે ઝાલી તેને પ્રથમ સમકિત વ્રત આપ્યું. કહ્યું છે કે મૂર્વ તારું પરં; આહાર માય નિહ.. दुच्छक्कस्स य धम्मस्स, संमत्तं परिकित्तिअं ॥ ६॥” “બાર પ્રકારના શ્રાવક ધર્મનું મૂળ, દ્વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ સમાન સમકિત કહ્યું છે.” જેમ અંધકારને ભેદનાર સૂર્યની બાર રાશિઓ તેના વિસ્તારને માટે છે, તેમ પાપરૂપી અંધકારને ભેદનાર સમકિતના વિસ્તારને માટે શ્રાવકનાં બાર વતે છે. વેપારીઓને જેમ હાથમાં રહેલી ગ્રંથિ કાર્ય સાધનારી છે, જેમ રાજધાની રાજાઓના કાર્યને સાધનારી છે, જેમ ખલાસીઓને પાટીયું કાર્ય સાધનાર છે, તેમ માણસને સમકિત - ૧ ગોળાકાર. Page #52 -------------------------------------------------------------------------- ________________ 'દ્વિતીય તરંગ. ૩૩ કાર્ય સાધનાર છે. વળી સમકિત મુકિતરૂપી કન્યાનું વરણ છે, મેક્ષલક્ષ્મીને ‘સત્યકાર છે, અને સંસારરૂપી દર્ભના મસ્તકપર રહેલે બંધ છે, એમ પંડિતે કહે છે. સમકિત વિનાનું ધ્યાન ધરવું તે દુઃખનું નિધાન જ છે, તપ કરવાનું ફળ પણ માત્ર સંતાપ જ છે, કુબુદ્ધિવાળા એવા તેમને સ્વાધ્યાય પણ નિષ્ફળ છે, અભિગ્રહ પણ કદાગ્રહરૂપ જ છે. દાન અને શીળનું આચરણ પણ વખાણવા લાયક નથી, તીર્થયાત્રાદિક પણ વૃથા છે, તથા બીજું જે કાંઈ ધર્મકાર્ય કરવું તે સર્વ નિષ્ફળ છે.” આ પ્રમાણે કહીને ગુરૂએ તેને સુખને માટે ક્ષેત્ર વિગેરે પરિગ્રહનું ઈચ્છાનુસાર પ્રમાણ સ્વીકાર કરાવવાને આરંભ કર્યો. કહ્યું છે કે ચાયતનું છૂપાયઃ રાજોઃ પ્રતાપ ધિाक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव वलेशाय नाशाय च ॥१७॥" પરિગ્રહ એ દ્વેષનું થાન છે, ધર્યને વિનાશ કરનાર છે, ક્ષમાને ઉલટે વિધિ છે, વ્યાકુળતાને મિત્ર છે, ગર્વનું ઘર છે, ધ્યાનને કષ્ટકારી શત્રુ છે, દુઃખને ઉત્પન્ન કરનાર છે, સુખને નાશ કરનાર છે, અને પાપને પિતાને જ આવાસ છે–પાપને વસવાનું રથાન છે. આવે પરિગ્રહ પંડિતને પણ ગ્રહની જેમ કલેશને માટે અને નાશને માટે થાય છે. ” હે ભદ્ર! અંકુશની જેમ ગ્રહણ કરેલા આ વ્રતવડે ધનિક અને દરિદ્રી બન્નેને લેભરૂપી ઉદ્ધત હાથી વશ થાય છે. મર્યાદા વિનાને લોભરૂપી સમુદ્ર અવશ્ય સર્વને નાશ કરે છે. તે લેભને વશથી શૃંગદત મૃત્યુને પામ્યા હતા, તેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. અદત્તાદાનને * ૧ પરણવું તે. ૨ કોલ-કરાર, ૩ દર્ભના મસ્તક પર બંધન થવાથી તે દર્ભ વધતો નથી, તેમ સમકિતરૂપ બંધ થવાથી ભવ વધતો નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર. નિયમ કરનાર શ્રેણીની જેમ દરિદ્ર માણસ પશુ સતેષ કરવાથી કદાચ ધનને પામી શકે છે. કહ્યું છે કે- “નિરીક્ષ્ય નિધાનાનિ, પ્રારયતિ પ્રાચÎ | अङ्गोपाङ्गानि बालानां, न गोपयति कामिनी ॥ १८ ॥ “ નિસ્પૃહ મનુષ્યની પાસે પૃથ્વી પોતાની અંદર રહેલાં ગુપ્ત નિધાનોને પ્રગટ કરે છે, કેમકે આળકા ( કામના નિઃસ્પૃહ છે તેથી તેમની ) પાસે સ્ત્રી પાતાના અંગેાપાંગને ગેાપવતી નથી ઢાંકતી નથી. પછી ધનનું પ્રમાણ કરવામાં (જાણવામાં ) સાત આઠ નિકોની ૨૫ર્ધા કરનારા તે પેથડના હાથમાં ગુરૂએ સર્વ શુભ રેખાએ જોઇ તે આ પ્રમાણે.—જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર, તેામર ( ભાલું ) દંડ, ખઙ્ગ, ધનુષ, ચક્ર અને ગદાની જેવી રેખાઓ દેખાતી હોય, તે પુરૂષ રાજા થાય એમ કહેવુ'. જેના હાથ પગના તળીયે ધ્વજ, વજ, અકુશ, છત્ર, શંખ અને પદ્મ ( કમળ) વિગેરેના આકારવાળી રેખા દેખાતી હાય, તે પુરૂષ લક્ષ્મીના રવામી થાય છે. જેને વિતક ( સાથીયા )નો રેખા હોય તે લેાકમાં સાભાગ્ય પામે છે, મત્સ્ય ( માછલા ) ની રેખા હેાય તે લેાકમાં પૂજા પામે છે, શ્રીવત્સની રેખા હાય, તે ઇચ્છિત લક્ષ્મીને પામે છે. માળાના આકારે રેખા હાય તે ઘણી ગાયા વિગેરે પશુઓના સ્વામી થાય છે. જેના હાથના અંગુઠાના પર્વોમાં જળની રેખા હૈાય તે ભાગ્યવાન થાય છે, અંગુઠાના મૂળમાં જવ હાય તે વિદ્યાવાન થાય છે, હાથના તળીયે ઉર્ધ્વ રેખા હોય તે તે માટી લક્ષ્મી આપનાર થાય છે. આ પ્રમાણે વિશાળ સપત્તિને આપનારી અનેક રેખાઓવાળા તેના હાથ જોઇ ગુરૂએ જાણ્યુ કે આને ધન અને વૈભવ ઘણા પ્રાપ્ત થશે. તે વખતે તે પેથડ ગુરૂના કહેવાથી વીશ રૂપીયાનું પરિમાણુ કરવા લાગ્યા, તેની ગુરૂએ ના કહી, ત્યારે સો રૂપીયાનુ પ્રમાણુ કરવા લાગ્યો, તેની પણ ના કહી, ત્યારે હારનુ પ્રમાણ કરવા લાગ્યા, તેની પણ ના કહીને છેવટ ગુરૂએ પાંચ લાખનુ પ્રમાણ કરાવ્યું. અહા ! દ્રિી ઉપર પણ ગુરૂની વત્સલતા ? અહે। ! ભવિષ્યનું જાણવાની કુશળતા ! તથા અહે ! અતિશય જ્ઞાન છતાં Page #54 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય તરંગ. ૩૫ પણ ગભીરતા ? આ ત્રણ ખાખત તે ગુરૂ મહારાજમાં સર્વોત્તમ હતી. પછી પેથડે લજ્જા પામીને કહ્યું કે—“ હું ભગવાન્ ! મને લાખ રૂપીયા લખતાં કે ગળુતાં પણ આવડતું નથી, તે તેટલા રૂપીયા ઉપાર્જન કરવાને તે હું કેમ શક્તિમાન થાઉં ? ” ગુરૂએ કહ્યું કે-“ હે ભદ્રે ! તારૂં' વચન યુક્ત છે, પર ંતુ લક્ષ્મીને એક ક્ષણવારમાં પત્તિને પતિ બનાવવામાં અને પતિને પત્તિ મનાવવામાં સમ છે તેથી ભાગ્યશાળી પુરૂષોને ધનના નિયમ મેકળા ( વિશાળ ) રાખવે સારા છે. તેમ કરવાથી કદાચ ધનની અધિકતા થાય તાપણું મન ડાલે નહીં-ચલાયમાન થાય નહીં. ” ત્યારે તેણે ગુરૂનું વચન શ્રદ્ધાથી અંગીકાર ક્યું. પછી તે પેથડે કષ્ટથી આજીવિકા કરતાં કેટલાક કાળ નિમન કર્યાં. એકદા પ્રવાસીને કાળ સમાન, દુઃખે કરીને વારી શકાય એવા મેઘની વૃષ્ટિ કરનાર અને ધાન્યાદિકની ઉત્પત્તિવડે સારભૂત—શ્રેષ્ઠ એવા વર્ષાકાળ પ્રાપ્ત થયા. તે વર્ષાઋતુમાં ગાઢ અંધકારના સમૂહવડે મલિન થયેલા આકાશના આંગણારૂપી કાળી પૃથ્વીને વિષે વિધાતાએ પતગીયાના બાળકારૂપી મેઘે નાશ કરેલા સૂના સમગ્ર તેજના બીજને વાવ્યા હોય એમ જણાતુ' હતું. કેમકે જો તેમ ન હેાય તે શરદઋતુમાં તે સૂનુ તેજ અત્યત કેમ થાય ? આવા વર્ષાઋતુને સમયે પેથડ પરગામથી આવતા હતા, તેને માર્ગમાં વરસતા મેઘે રાકા, તેથી તે રાત્રિ પડી ત્યારે પોતાના ગામની સમીપે આવ્યા, તે વખતે તેણે કેટલાએક નિર્ભીય ખાળકોને અન્યના ક્ષેત્રમાંથી પાછા વાળેલા જળવડે અમુકના ક્ષેત્રના કયારામાં પાણી ભરતા જોયા. તે જોઇ મનમાં આશ્ચર્ય પામી તેણે વિચાર્યુ કે—‹ આવી ભયંકર રાત્રિએ શ્યામ વ વાળા આ બાળકા નગરની બહાર રહીને આવું કામ કરે છે તે કાણુ હશે ? ” આ પ્રમાણે વિચારી તેણે તેને પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે“ અમે પુણ્યને વશ થવાવાળા છીએ, આ નગરમાં જ રહીએ છીએ અને આ નગરમાં રહેનારા કામ નામના શ્રેણીના કામે છીએ ( કામ કરનારા છીએ ). ” તે સાંભળી પેથડે તેમને પૂછ્યું કે ૧ સીપાઈ-ગરીબ. ૨ સ્વામી-ધનવાન, Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, “હે બાળકે ! તમે કહે, કે મારા કામે કઈ પણ ઠેકાણે છે?” ત્યારે તેઓ બોલ્યા કે –“ હા, તમારા કામે મલવા દેશમાં છે.” તે સાંભળીને હથી ભરપૂર થયેલે તે પેથડ પ્રાતઃકાળે ઘેર આવ્યા, અને તરત જ એક પિટીમાં ઘરનું સર્વસ્વ નાંખી માલવ દેશ તરફ ચા . કહ્યું છે કે– " गन्तव्यं नगरशतं, विज्ञानशतानि शिक्षितव्यानि । भूपतिशतं च सेव्यं, स्थानान्तरितानि भाग्यानि ॥ १६॥" સેંકડે નગરમાં જવું, સેંકડો કળાઓ શીખવી, અને સેંકડે રાજાઓની સેવા કરવી, કેમકે મનુષ્યનાં ભાગ્ય સ્થાનના આંતરાવાળા હોય છે એટલે અમુક સ્થાને જ ભાગ્ય ઉઘડે છે.” તે પેથડ પ્રિયા અને પુત્ર સહિત કેટલેક દિવસે અતિ શોભિત મંડપદુર્ગના દરવાજાએ પહોંચે. તે દરવાજે મને હર પુતળીઓ અને ઉંચા તેરણના કિરણ વડે વ્યાપ્ત હતું, તેથી તે લંકા નગરીના સુવર્ણમય દરવાજાથી પણ અધિક શેભાને પામતે હતો. આવા શ્રેષ્ઠ નગરમાં તે પેથડ જેટલામાં પ્રવેશ કરતું હતું, તેટલામાં તેણે ડાબી બાજુએ એક સર્પની ફણા ઉપર શબ્દ કરતી અને નૃત્યની કીડા કરતી એક દુર્ગા જોઈ, તે વખતે તેણે વિચાર કર્યો કે –“ પ્રવેશ કરતી વખતે જો ડાબી બાજુએ શબ્દ કરતી દુર્ગા જોવામાં આવે તે તે કલ્યાણકારક નથી, તે પછી કાળા સર્ષની ફણ ઉપર રહેલી તે દુર્ગા કલ્યાણકારક કયાંથી જ હોય ?” આ પ્રમાણે જાણી તેને અપશુકન માની તેના નિવારણ માટે નવકાર મંત્રનું સમરણ કરતા તે પેથડ ક્ષણવાર રાહ જોવા લાગે–પ્રવેશ કરવામાં વિલંબ કરવા લાગ્યું. તેટલામાં ત્યાં કોઈક મારવાડને જેશી આવ્યું. સૂફમ બુદ્ધિવાળા તે જોશીએ તે અતિ શ્રેષ્ઠ શુકનને તથા પેથડને રાહ જોત જોઈ તેને રાહ જોવાનું કારણ પૂછ્યું, ત્યારે પેથડ બેલ્યો કે –“ નગરમાં પ્રવેશ કરતાં મને શુભ શુકનની અનુકુળતા થઈ નહીં, તેથી મેં પ્રવેશ કરવામાં વિલંબ કર્યો છે. કહ્યું છે કે ૧ ચીબરી નામનું પક્ષી, Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય તરંગ ૩૭ ન નિમિત્તપિત્તનો, ઘાયુર્વેદિષાનું | ૨ શ્રીનિવાં ધર્મ-દિષામાં ત્રચં ત ર | ૨૦ |" તિષના હેપીને ક્ષેમકુશળ થતું નથી, વૈદ્યના દ્રષીનું આયુષ્ય હેતું નથી, નીતિના દ્રષીને લક્ષમી રહેતી નથી, અને ધર્મના દ્વેષીને તે ત્રણે હોતાં નથી.” તે સાંભળી તે જેશી હસીને બે કે –“તમારી પંડિતાઈને ધિકાર છે, કે જેથી તમે ચિંતામણિ રત્નને પથ્થરરૂપે માન્યું. જે કદાચ આ ઉત્તમ શુકનને આદર કરીને તમે નગરમાં પ્રવેશ કર્યો હોત તો તમે આ આખા માલવ દેશના છત્રધારી રાજા જ થાત. કેમકે આ દુર્ગા અમુક રથાનને લઈને અશુભ છે તે પણ તે સર્પરૂપી કાળને પિતાના પગની નીચે નાંખીને નૃત્ય કરે છે, તેથી આવી શુભ ચેષ્ટાવડે તે રાજ્યને આપનારી છે. કહ્યું છે કે– " कालदिगास्पदचेष्टा-विशेषमासाद्य खगरवादीनि । अशुभानिशुभानि शुभान्यशुभानि भवन्ति शकुनानि ।२१।" “કાળ, દિશા, સ્થાન અને ચેષ્ટાના વિશેષને પામીને પક્ષીના શબ્દ વિગેરે શુકને અશુભ છતાં પણ શુભ થાય છે, અને શુભ છતાં પણ અશુભ થાય છે.” તમે ક્ષણવાર વિલંબ કર્યો, તેથી આ ઉત્તમ શુકનનું તમે અપમાન કર્યું, તેથી તે સંપૂર્ણ ફળને આપશે નહીં. તે પણ તેનું જે ફળ થશે તે તમે સાંભળે—તમે આ સમગ્ર માનવ દેશના કરેડે ધનવાન પુરૂષથી પૂજાશે, મોટા ધનવાન થશે, અને આ દેશનો રાજા તો માત્ર બિંબરૂપે જ થશે. (નામને જ રાજા રહેશે.)” આ પ્રમાણે તેનું વચન સાંભળી દેદના પુત્રે ખેદ પામીને વિચાર કર્યો કે_“અહો ! જુઓ, કે આ મારૂં અજ્ઞાનપણું આજે દુર્લભ રાજ્ય લહમીને આવતી અટકાવવાથી મારા શત્રુરૂપ થયું છે. કહ્યું છે કે – "पञ्चत्वं ननु मूर्खत्वं, जीवितं शास्त्रवेदिता । उभयारन्तरं ज्ञात्वा, यादष्टं तत्तु गृह्यताम् ॥ २२ ॥" Page #57 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. મૂર્ખતા જ મૃત્યુ છે, અને વિદ્વત્તા જ જીવિત છે. આ બન્નેનું આંતરૂ (તફાવત) જાને જે ઈટ લાગે, તે ગ્રહણ કરે.” જે કદાચ સંસારરૂપી અસાર ભેજનની અંદર ઘી સમાન રાજ્ય મને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય, તે હું આખી પૃથ્વીને જિનેશ્વરના ચેવડે શોભિત કરૂં. અથવા તે આ જોશીનું વચન સત્ય થશે તે હજુ પણ કાંઈ બગડી ગયું નથી. વળી આ જોશીએ જે કહ્યું છે તે અવશ્ય થશે જ. તથા વળી જેમ વિંધેલો કાન ભૂષણને પામે છે, છેદે નખ લાખના રસને પામે છે, તીણ સેયથી ભેદેલે હાથ શેભાને પામે છે, લગ્ન વખતે મલિન વસ્ત્રવાળી કન્યા ઘરેણાઓને પામે છે-પહેરે છે, તાપ વિગેરેને પામેલું વસ્ત્ર સારા રંગને પામે છે, અર્થાત્ આ સર્વે જેમ દુઃખ સહન કરવાથી શભા વિગેરે ગુણને પામે છે, તેમ દરિદ્ર એ હું પણ કેમ ધનને નહીં પામું ? આ કળિયુગમાં શુકનજ વસ્તુને પ્રકાશ કરવામાં દિપક સમાન છે. કેમકે તે શુકનના બળથીજ મારવાડના જોશીએ મુઠીમાં મેતી છે એમ કહ્યું હતું ” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે જોશીની વાણી ઉપર અત્યંત શ્રદ્ધા રાખતાં તે માયા કપટ રહિત પેથડે સેપારી વિગેરે આપી તેને સત્કાર કર્યો, અને ત્યારપછી તેણે તે મેટા નગરમાં પ્રવેશ કર્યો. તે નગર પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળને વિષે રહેલા અલંકારની જેમ શેભતું હતું, તથા તેના કિલ્લા ઉપર રહેલા કાંગરાની શ્રેણિ ઉપર મેતીએ લટકાવેલા હતા તેથી તે કલ્લે તેના ગેળ તિલક (ચાંદલા) જે શેભતે હતે. જae ~~«જaહજae ~~થve n ue પેથડનું પરિગ્રહ પ્રમાણુ તથા મંડપદુર્ગ નગરમાં જવું એ બે બાબતને કહેનારે આ બીજે તરંગ સમાપ્ત થયે. છi - - - - - - - - - - - - - - - - - - - - - ૧ સેયથી છેદીને ત્રાજવા પાડે છે તેવો હાથ. Page #58 -------------------------------------------------------------------------- ________________ - - T તા. s આ | થ તૃતીય તરંગ -- - વખતે તે મંડપદુર્ગ નગરમાં પરમાર વંશમાં ઉત્પન્ન થયેલ હા લક્ષ્મીવડે દેવની જે શ્રીજયસિંહદેવ નામે રાજા રાજ્ય છે કરતે હતેતે રાજાના મહેલરૂપી પર્વત પાસે આવીને છે તે પેથડે શુભ મુહુર્તે તળાટીની જેમ દુકાન માંડી. તેમાં જેન્નાલ વિગેરે ધાન્ય, તેલ, મીઠું, મગ, હીંગ અને ઘી વિગેરે સર્વ પ્રકારની મોદીખાનાની વસ્તુઓ ડી ડી લઈને નાંખી. અને બહાળતાએ કરીને તે લવણ (મીઠા) ને જ વેપાર કરતે હતો, તેથી સમગ્ર લોકમાં તેનું લાવણિક નામ પ્રસિદ્ધ થયું. એકદા કેઈક આભીરી કામળ ઓઢીને મરતકપર લતાની ઈંઢોણી ઉપર ઘીને ઘડે મૂકી તેના હાટે આવી. તેણીએ તે ઘડે ઇંઢોણી સહિત ઉતારીને નીચે મૂકો. તેમાંથી તે પેથડ ઉત્તમ સુગંધિ ઘીને માપવડે કાઢવા લાગ્યા. તેમાંથી ઘણું ઘી કાઢયા છતાં પણ જ્યારે તે ઘડાનું ઘી ન્યૂન થયું નહીં, ત્યારે ઈંઢણીની અંદર ચિત્રકવેલી હેવી જોઈએ એમ તેણે ધાર્યું. તેથી તે આભીરીને ઘણા પૈસા આપી ઈંઢોણી સહિત તે ઘીને કુંભ તેણે વેચાતો લઈ લીધે. તેથી તે ઘડામાં અખૂટ ઘી થયું. અહો ! ભાગ્યની જાગૃતી કેવી છે? હવે તે નગરને રાજા જયસિંહ જ્યારે જમવા બેસતું હતું, ત્યારે તેની એક દાસી વાટકે લઈને તે પિડની દુકાને થી લેવા માટે હમેશાં આવતી હતી. તેને તે મૂલ્યવડે અતુલ સુગંધિવાળું ઘી આપતે હતો, અને તે રાજા હમેશાં તે ઘી ખાતે હતું. આ પ્રમાણે કેટલાક કાળ ગયે, તેવામાં એકદા પેથડ જમવા ઘેર ગયે હતું, અને તેને પુત્ર ઝાંઝણ દુકાને બેઠે હતું. તે વખતે તે દાસી ઘી લેવા Page #59 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર, આવી. તેણીએ ઘી માગ્યું ત્યારે અતિ ચતુર એવા ઝાંઝણે વિચાર્યું કે –“રાજા હમેશાં વેચાતું લઈને ઘી ખાય તે ખોટી રીત છે, તેથી આપત્તિને લાવવામાં દૂતી સમાન આ તેની કુટેવને હું આજે દૂર કરૂં. પાછળથી ગુણ કરનારા મારા પર રાજા ભલે ક્રોધ કરે કે ખુશી થાય. " छाया मे न तथा वृथा च कुसुमस्तोमस्तथा नोन्नता, शाखाश्रीन च तादृशी फलभरभ्राजिष्णुता दूरतः । निर्गुण्डीति विवेश विघ्नहतये वैश्वानरं सादरं,. कर्तव्यो ह्युपकार एव कृतिना दग्ध्वाऽपि देहं निजम् ||१॥ નિર્ગુડીએ વિચાર કર્યો કે—મારે છાયા નથી, પુષ્પ આવે છે ખરા પણ તે નકામા છે, શાખાની શભા પણ તેવા પ્રકારની ઉંચી (સારી) નથી, અને ફળોના સમૂહવડે મારી શોભા તો દૂર રહે અર્થાત્ ફળ તે આવતા જ નથી. આ પ્રમાણે વિચાર કરીને તે નિર્ગુડી વિઘને હણવા માટે આદરથી અગ્નિમાં પેસે છે (નગેડીયું તેલ કરવામાં તેને ઉપયોગ થાય છે.) તેથી પંડિત પુરૂષે પિતાના દેહને બાળીને પણ પરોપકાર કરે જોઈએ.” આમ વિચારીને ઝાંઝણે કહ્યું કે—“જા. રાજાને કહે ઘી નથી.” તે બોલી કે- “રાજા જમવા બેઠા છે તેથી થોડું પણ આપ.” ઝાંઝણે કહ્યું કે–“હે મુગ્ધા ! વારંવાર શું બોલ્યા કરે છે? એક છાંટે પણ ઘી નથી. તેને ગમે તે કર. ” તે સાંભળી શ્યામ મુખવાળી થઈને તે દાસીએ રાજા પાસે જઈ સામંતાદિક સાંભળતાં ઘીને અભાવ કહ્યો. તે સાંભળી રાજા લજજા પામે, અને ક્રોધથી તેણે પેથડને બોલાવવા માટે તત્કાળ પિતાને સેવક મેક, તથા પોતે ભજન કરીને ઉભે થયે. તે રાજપુરૂષે રાજાના કેપનું કારણ જણાવવા પૂર્વક પેથડને બોલાવ્યું, ત્યારે તેણે અત્યંત ભયભીત થઈ વિચાર્યું કે-“મારા ગરીબ ઉપર આજે રાજાને કારણ વિનાને કેપ કેમ થયો હશે ? અથવા તે છઠ્ઠો માસ આવે ત્યારે વાણીયાઓ ૧ નગોડ નામની ઔષધિ. ૨ તેલના મેલ વિગેરે બને. Page #60 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. ૪૧ માંચી સેવનારા થાય છે (છ માસે વાણીયાને આપત્તિ આવે જ છે ). મારૂં કષ્ટથી મેળવેલું ધન જરૂર આજે રાજા લઈ લેશે. શું કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જતા નથી ?” આ પ્રમાણે તેનું ચિત્ત ચિંતારૂપી ચિતાથી વ્યાપ્ત થયું. તે જમીને ઉઠ કે તરત જ તે પુરૂષ તેને દુકાને પણ નહીં જવા દેતાં રાજા પાસે લઈ ગયે. રાજાએ તેને પૂછ્યું કે–“અરે? આજે તે ઘી કેમ ન આપ્યું ?” પેથડ બોલ્યા કે—“હે દેવ ! તે વખતે હું દુકાને નહોતે, પરંતુ મારે પુત્ર હતું. તેણે કેમ ન આપ્યું? તે હું જાણતો નથી.” તે સાંભળી રાજાએ સેવકને મોકલી તેના પુત્રને પણ બોલાવ્યું તે વખતે પેથડ વિચાર કરવા લાગે કે –“ અહે! આજે મેં પુત્રને શા માટે દુકાને રાખે? અથવાતે શું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન થાય? સુવર્ણ જેવા પીળા શરીરવાળે મૃગ કેઈએ દુનિયામાં કયાંઈ પણ જે નથી અને સાંભળે પણ નથી. તોપણ સિતાએ તેની ચામડીની કાંચળી કરવાની ઈચ્છા કરી, તેથી જણાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય જ છે.” આ પ્રમાણે પિથડ વિચાર કરે છે તેટલામાં સિંહના બાળક જે નિર્ભય ઝાંઝણ રાજા પાસે આવ્યું. તેને પણ રાજાએ પૂછ્યું ત્યારે તે રપષ્ટ રીતે બોલ્યો કે,–“હે સ્વામી ! આજે મારા પિતા દુકાને ન હતા, હું જ હતું. મેં આજે ઘી ન આપ્યું તેનું કારણ સાંભળોઃ—જેટલામાં ઘી આપવા માટે હું ઉઠીને દુકાનની અંદર ગ, તેટલામાં સામે તત્કાળ ત્રાટ શબ્દ કરતી (મેટી) છીંક થઈ. તે વખતે મને શંકા થઈ કે આ ઘીમાં ગરેલી વિગેરેની ગરલ તો નહીં પડી હોય ? કેમકે પ્રાયે કરીને અમારા ઘી વિગેરેનાં પાત્રો વ્યાકુળતાને લીધે ઉઘાડાં પણ રહી જાય છે. કદાચ તે પ્રકારે ગરલ ન પડી હોય તે શત્રુએ લેભ પમાડેલા કોઈ માણસે વિષાદિક નાખ્યું હોય તે શું કરવું? કારણ કે શાલિ (ખા) ખાવામાં લુબ્ધ થએલા પિપટ, દૂધ પીવામાં લુબ્ધ થએલા બિલાડા અને ધનમાં લુબ્ધ થએલા પુરૂષો અનુક્રમે પથ્થરને, લાકડીને અને અનર્થની પરંપરાને જતા નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર આવા કારણોને લીધે જ રાજાઓના જળના ઘડાઓને પણ શત્રુના વિષરૂપે કરેલા કષ્ટથી બચવા માટે તાળાં દેવામાં આવે છે. શત્રુ પર વિશ્વાસ રાખવો નહીં, અને મિત્ર ઉપર પણ વિશ્વાસ રાખે નહીં. આવું નીતિનું રહસ્ય આપ જાણે જ છે, તેથી આપ પ્રમાદી ન થાઓ. પ્રમાદરૂપી શત્રુ પ્રાણીઓના શરીરમાં જ રહેલે હોવાથી પિતાના વસ્ત્રમાં જ સર્પ પેઠેલો હોય તેની માફક કેટલું કુશળ થાય ? ન જ થાય. અથવા તે હે દેવ ! આપ એમ માનતા હો કે જેણે (જે પુણ્ય) આવું મોટું હવામીપણું આપ્યું છે, તે જ કષ્ટને ખલના પમાડવામાં અર્ગલારૂપ થશે; તો પણ અવંતીના સ્વામી હમેશાં વેચાતું ઘી લઈને નિર્વાહ કરે છે, એવી આપની અપકીતિ વિશેષે કરીને દિશાના અંત સુધી ફેલાશે. કહ્યું છે કે નિર્મળને વિષે જે મલિનતા હોય તે જ અપકીર્તિનું કારણ છે, પણ મલિનને વિષે મલિનતા હોય તે કાંઈ અપકીર્તિનું કારણ નથી. જેમકે ઉજ્વળ ચંદ્ર અલ્પ મલિનતાને લીધે જ કલંકી કહેવાય છે, પણ કેવળ મલિન એ અંજનગિરિકલંકી કહેવાતો નથી.” અમારા જેવાને ઘેર પણ આગળથી જ બે ત્રણ દિવસ ચાલે તેટલું પણ ઘી હોય છે, તે આવા મોટા દેશાધિપતિને ઘેર એક દિવસ ચાલે તેટલું પણ ઘી ન હોય, તે કેવું આશ્ચર્ય ? કદાચ કે શત્રુએ આવીને કિલ્લે રૂ હોય તો ઘી વિગેરેને સંગ્રહ નહીં હોવાથી આગ લાગે ત્યારે કૂવા દવાને ન્યાય જ આપને લાગુ પડે છે. વળી આપના જે મંત્રીઓ છે તે સર્વેને હું શીયાળની ટાઢ ઉડાડવા માટે ધન આપનારા મંત્રીની જેમ કપટી માનું છું. કહ્યું છે કે-- " नास्ये सर्पस्य रुधिरं, न च दष्टकलेवरे । ૨ પ્રજ્ઞાપુ માને, ઘi દુધિિિ ૨ !” “સર્ષ કેનેડસે છે, ત્યારે તેનું લેહી સપના મુખમાં પણ આવતું નથી, તેમજ ડસાયેલાના શરીરમાં પણ રહેતું નથી, તે જ પ્રમાણે દુષ્ટ અધિકારી હોય ત્યારે દેશનું ધન પ્રજામાં પણ રહેતું નથી, તેમજ રાજા પાસે પણ રહેતું નથી.” Page #62 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. ૪૩ જે પ્રધાન રાજાનું હિત કરે છે, અને અહિતને નિવારે છે, તેમજ રાજાના, પિતાના અને સર્વ પ્રજાના અર્થને સાધે છે, તે જ ઉત્તમ પ્રધાન છે. કહ્યું છે કે કેટલાએક મંત્રીઓ પ્રતિધ્વનિ જેવા હોય છે ( રાજા જેમ બેલે તેમજ પોતે પણ બેલે તેવા હાજીયા હોય છે ), કેટલાક અરિસા જેવા (પ્રતિબિંબ–છાયારૂપે) હોય છે, અને કેટલાક દીવાની જેમ માત્ર માર્ગના દેખાડનાર હોય છે, પરંતુ અંકુશની જેમ રાજાને વશ કરનાર મંત્રી તે કેઈક જ હોય છે.” વળી હે રવામી ! આપના પ્રસાદથી મારે ઘીની જરા પણ ન્યૂનતા નથી, જે કાર્ય હોય તે ઘીની નીક ચલાવવા પણ હું શક્તિમાન છું, તેથી કરીને હે રાજા ! બાળક થકી પણ હિત ગ્રહણ કરવું એમ જાણીને આવી રીત ન થાય-આ રીવાજ બંધ થાય તેમ કરે.” આ પ્રમાણે જાંગુલી વિદ્યાના જેવી તેની ઉદાર વાણુ સાંભળીને રાજા ક્રોધરૂપી વિષથી મુક્ત થઈ ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે “અહો ! આની દીર્ધદષ્ટિ ! અહા ! આનું ધૃષ્ટપણું (નીડરપણું) ! અહો ! આની વાણીની મેટાઈ અને ચોથું એ કે અહો ! આના વચનની ચતુરાઈ ! આ સર્વ કેને આશ્ચર્યકારક નથી? આ બાળક છે તે પણ બાળ એવા સિંહ, કલ્પવૃક્ષ અને સૂર્યની જેમ ચેષ્ટાવડે તે અબાળ જેવો છે. તેથી આ તેના પિતા સહિત મારા પ્રધાનપદને લાયક છે.” આ પ્રમાણે વિચારીને હર્ષના સમૂહથી મનમાં વિકરવર થયેલા રાજાએ તે પિતા પુત્રને પાંચે અંગના સુંદર વસ્ત્રો આપી સર્વ મુદ્રાના અધિકારી કર્યો. પીળી કાંતિવાળા સુવર્ણની મુદ્રાથી યુક્ત તેમના હાથ રૂપ રતું કમળ દેદીપ્યમાન અને મૂર્તિમાન લક્ષમીવડે જાણે આશ્રય કરાયું હોય તેમ શેલતું હતું. તે વખતે અલ્પ કાંતિવાળા શ્રાવકરૂપી તારાઓવાળું જિનશાસનરૂપી આકાશશત્રુરૂપી અંધકારને હરણ કરનારા તેમનાવડે સૂર્યોદયવાળું થયું. કહ્યું છે કે – " जिणदेवो जिणभत्तो, राया मंती व सावत्रो बलवं । साइसो आयरिओ, पंचुज्जोआ इमे हुंति ॥ ३ ॥" Page #63 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગતને મહામત્રીશ્વર. “ જિનેશ્વર દેવ, જિનેશ્વરના ભક્ત રાજા, મંત્રી, કે મળવાન શ્રાવક તથા અતિશયવાળા આચાર્ય, આ પાંચ શાસના ઉદ્યોતક છે.” ૪૪ રાજાએ તેમના સુખપૂર્ણાંક નિર્વાહ થવા માટે દર વરસે દરેક ગામમાંથી તેમના પૂર્વના પુણ્યરૂપી વૃક્ષના પુષ્પ સમાન એક એક સેાનામહેારને લાગેા કરી આપ્યા. ત્યારપછી હર્ષ પામેલા રાજાએ તે બન્નેને ચડવા માટે અશ્વ આપી ઘેર જવાની રજા આપી, ત્યારે તે અન્ને રાજાને પ્રણામ કરી અશ્વપર આરૂઢ થઇ પાતાના ઘર તરફ ચાલ્યા તેમની આગળ વાગતા વાજિંત્રાના શબ્દથી આકાશતળ ભરાઈ ગયું હતુ, તેમની આગળ ચાલતા મત્રી, સામતા, અમાત્યા અને લાખા અગ્રેસર મનુષ્યેાના ચાલવાથી પૃથ્વીમ`ડળ નમી જતુ હતુ. આ રીતે તે અન્ને પુત્રપિતા શેશભાવાળા જયસિંહ નામના સચિવને ઘેર જાણે કે ઇંદ્રપુત્ર અને ઇંદ્ર ઉત્તમ વિમાનમાં જાય તેમ ગયા. ત્યાં જયસિંહ પાસેથી આઠ હજાર રૂપીયા ગ્રહણ કરીને સને સન્માન કરી સતેષ પમાડી ઝાંઝણે સને રજા આપી. આ પ્રમાણે વચનની ચતુરાઇથી પેથડ અને ઝાંઝણ તત્કાળ પ્રભુતાને પામ્યા. અથવા તેા વાણીની કળા કદાપિ નિષ્ફળ થતી નથી. કહ્યું છે કે “ વપુર્વચનવસ્રાણિ, વિદ્યા વિમવ વ્ ૨ | વારે: પદ્મમિાનો, નળે જ્ઞાતિ ગૌરવમ્ || ૪ | ” 66 વપુ ( શરીર ), વચન, વસ્ત્ર, વિદ્યા અને વૈભવ આ પાંચ વકારથી હીન મનુષ્ય હોય તો તે ગૌરવતાને લાયક થતા નથી. tr વાણી જ અપરિમિત મેાટા મહિમાનુ ં ઘર છે, પણ લક્ષ્મી મહિમાનું ઘર નથી. જેમકે પેાપટ સારી વાણીવાળા હાય છે તેથી તે સુવણૅના ઘરમાં ( પાંજરામાં ) રહે છે, અને હાથી લક્ષ્મીનુ ઘર છે તાપ તે વાહન અને છે. બુદ્ધિમાન રાજાને સેવવા લાયક અપાર વ્યાપારરૂપી સમુદ્રને વિષે નવા આવાસમાં રહેલા પેથડે મેરૂ પર્યંતની ઉપમા ધારણ કરી. સુવર્ણીનું દાન કરનારા પેથડે પેાતે અનેક લોકાને કર રહિત કર્યાં. કેમકે પેાતે સુખકારક હોય તેા શેષ (બાકીના) સ સુખકારક જ થાય છે. જેમ મેઘ સમગ્ર નદીઓના જળને સમુદ્રમાં લઇ જાય છે, તેમ તે પેથડે સ પ્રકારના અધિકારમાં પ્રાપ્ત થયેલુ "" Page #64 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. ધન રાજાને પમાડયું. તે પેથડે સીમાડાના ઉદ્ધત રાજાઓને પિતાની બુદ્ધિથી જ વશ કર્યો. જે બાબત યુદ્ધમાં અસાધ્ય હોય તે દેદીપ્યબુદ્ધિથી જ સાધી શકાય છે. ત્યાર પછી પેથડે ઝાંઝણને વાણીથી ન કહી શકાય તેવા ઉત્સ પૂર્વક ઢિલ્લી ગામના રહીશ ભીમ નામના શેઠની ભાગ્યદેવી નામની કન્યા પરણાવી. એકદા મટી કીર્તિવાળા કન્યકુબજ દેશના રાજાએ કમળના સરખા મુખવાળી પિતાની કન્યાને માલવદેશના રાજા સાથે પરણાવવા પિતાના મંત્રીઓની સાથે મેકલી. તેથી તે મંત્રીઓ કન્યાને લઈ માલવ દેશના રાજા પાસે આવ્યા, અને ઉત્સાહ પૂર્વક તેમણે કન્યાના વિવાહદિકને વૃત્તાંત તે રાજાને કહ્યો. પછી રાજાએ આપેલા ઉતારામાં તેઓ સુખે રહ્યા. તેવામાં એકદા તેઓએ સ્નાનને સમયે માલવેશની કીડા જોઈ. તે વખતે તે રાજાને જેમ સુખ ઉપજે તેમ શરીરે અભંગ કરાતું હતું ત્યારે એક તેલનું બિંદુ નીચે પૃથ્વી પર પડ્યું, તે રાજાએ જોયું એટલે તે બિંદુને આંગળી વડે લઈ રાજાએ પોતાના પગ પર લગાડયું, તે જોઈ તે પ્રધાને ખેદ પામીને વિચારવા લાગ્યા કે – આવા બદ્ધમષ્ટિ ( લેભી ) ને જમાઈ કરવાથી કન્યાને, તેના પુત્રને તથા અમારી જેવા સેવકને શું લાભ છે ? કન્યા તે ઉદારતાને લીધે કલ્પવલ્લી જેવી છે, અને આ રાજાનું હૃદય તે કૃપણુતાથી ભરેલું છે, તો પછી આ બન્નેના લગ્ન કેવા થાય ? શું કદાપિ સાકર અને કાંકરાને, ક૯૫લતા અને કેરડાનો તથા હંસી અને કાગડાને સંબંધ ગ્યતાને પામે ?” આ પ્રમાણે વિચારીને તે મંત્રીઓ કન્યા દેવામાં ઉત્સાહ રહિત થયા. તેમને જોઈ તેનું કારણ જાણી રાજાએ એક મોટી બુદ્ધિ આ પ્રમાણે કરી. તેણે પૃથ્વીધર (પેથડ) મંત્રીને કહ્યું કે –“ આજે મને સ્વપ્ન આવ્યું, તેમાં ખરજના વ્યાધિથી શ્રેષ્ઠ અશ્વોને જર્જરિત જોયા અને પછી તેમને ઘીનું રત્નાન કરાવવાથી તેમને ગુણ થયેલો છે. પછી મેં સ્વપ્ન પાઠકને પૂછયું ત્યારે તે બેલ્યો કે-“તમારા મુખ્ય અશ્વોના શરીરમાં ખરજને વ્યાધિ થશે, તેથી પ્રથમથી જ ઘીના સ્નાનને ઉપાય કરે એગ્ય છે, તેમાં હે રાજા ! રવિવારને દિવસ આવે ત્યારે એક એક વારે સાત સાત અને ઘીમાં સ્નાન કરાવવું અને પછી તે ઘી બ્રાહ્મણને આપી દેવું. આ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. પ્રમાણે કરવાથી બ્રાહ્મણને ઘીનું દાન કરવા વિગેરેના પ્રભાવથી તે અશ્વોને ઉત્પન્ન થવાની અરજ પણ ઉત્પન્ન થશે જ નહીં.” આ પ્રમાણે ૨વષ્ણપાઠકે કહ્યું છે તેથી હે મંત્રી! પથ્થરની સાંધોમાં સીસું પૂરીને એક કુંડ કરાવ, અને તેને ઘીથી ભરાવી દે. તે ધી નગરના લોકો પાસેથી મંગાવવું.” તે સાંભળીને પ્રધાને રાજાની આજ્ઞાથી ઘડેલા પથ્થરને એક કુંડ કરાવ્યું, અને પિતાના ઘરથી કુંડ સુધી પથ્થરની નીક કરાવી. પછી તે મંત્રીએ વિચાર કર્યો કે– ભરત રાજાએ નગરના લેક પાસે ચૈત્ય કરાવવા માટે એક એક ઈંટ ઉપડાવી તેમને દુઃખી કર્યા હતા, તેમ ઘણું કાળથી પ્રસન્ન રાખેલા આ નગરના લેકે ઘી લાવવાથી દુઃખી થશે. આટલા કાળ સુધી તેઓને ઉપર મેટે ઉપકાર કર્યો છે, અને હવે એક થોડા કારણને માટે નગરજનેને પીડા કરવાથી મારી પણ કઈ શભા થશે ? કહ્યું છે કે “કવિજને ઉપેક્ષા કરે છે કે –હે પાપડ ! સૂર્યના પ્રચંડ કિરણને માટે તાપ તેં અત્યંત સહન કર્યો છે, અંગારા ઉપર તને શેક તથા કડાઈમાં રહેલા ગરમ તેલમાં તને તો, તે સર્વ તાપ તે બીજાને માટે સહન કર્યો છે, હવે અત્યારે તું તારી કુશળતાને પ્રગટ કરી દાંતની અંદર ભરાઈ રહ્યો છે, તેથી તને ધિક્કાર છે. આવા તારા કાર્યથી અમે લજજા પામ્યા છીએ.” આ પ્રમાણે વિચાર કરી પિથડ મંત્રીએ ચિત્રકલતાની ઈઢણી ઉપર રહેલા ઘડામાંથી નીકદ્વારા ધી લઈ જઈને તે કુંડ સંપૂર્ણ ભરી દી. ત્યાર પછી રાજાની આજ્ઞાવડે રાજસેવકોએ અને તે ઘીમાં સ્નાન કરાવ્યું, તેથી તે અશ્વો શરીરવડે જસ્નિગ્ધ (ચિકાશવાળા) થયા એટલું જ નહીં, પણ હૃદયવડે પણ તે રાજા ઉપર સ્નિગ્ધ (નેહવાળા) થયા. પછી સુગંધી પિષ્ટના ચૂર્ણ વડે તે અને ઉદ્વર્તન કરી તથા ઉના જળવડે ધોઈ સાફ કરી અશ્વશાળામાં બાંધ્યા, તથા તે ઘી બ્રાહ્મણોને આપી દીધું. આ સર્વ બનાવ પ્રથમથી જ જેઈને કન્યકુજ (કનેજ ) ના રાજાના પ્રધાને આશ્ચર્ય પામી વિચારવા લાગ્યા કે— “અહો ! નીકદ્વારા કુંડ ભરી અને સ્નાન કરાવવાથી આ રાજાએ ઘી અને પાણી સરખાં ગણ્યાં, એ મેટું આશ્ચર્ય છે. તેથી રાજાનું Page #66 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. કોઈ પણ સ્વરૂપે સારી રીતે જાણી શકાય તેવું નથી.” આ પ્રમાણે મનમાં વિચાર કરતા તે પ્રધાનને રાજાએ કહ્યું કે “હે મંત્રીઓ ! અમે એક તેલના બિંદુને પણ નકામે જવા દેતા નથી, અને કાર્ય પ્રસંગે સેંકડો મણ ઘીને વ્યય કરીએ છીએ. તેલ અને ઘીની જેમ દ્રવ્યને વિષે વિના પ્રજને એક પાઈને પણ ખર્ચ કરતા નથી, અને કાર્ય પ્રસંગે કેટી ધન પણ તૃણ સરખું ગણીએ છીએ.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે પ્રધાને તેના ઔદાર્ય, ચાતુર્ય વિગેરે અનેક ગુણોથી રંજન થયા, તેથી તેમણે મેટા પ્રશસ્ત ઉત્સવ પૂર્વક તે રાજા સાથે તે રાજકન્યા પરણાવી. પછી રાજાએ તે પ્રધાનને રજા આપી એટલે તેઓ પોતાના દેશમાં ગયા. પછી રાજાએ સાંભળ્યું કે પેથડે નગરના લેક પાસેથી ઘી ઉઘરાવ્યું નથી, તે જાણી ઝાંઝણે પહેલાં ઘીની નીક ચલાવવાનું જે કહ્યું હતું, તે સત્ય માન્યું. રાજાનું કાર્ય, પિતાનું કાર્ય અને લેકેનું કાર્ય કરનાર હોવાથી રાજાએ તે પૃથ્વીધર (પેથડ) નું પ્રધાનપણું સભામાં વખાણ્યું. ઉત્તમ જન્મવાળા અને સર્વને ગુણ ( ઉપકાર) કરનારા તે પેથડે પિતાના યશના સમૂહરૂપી કપૂરની સુગંધવડે પ્રજાને સુંદર મુખવાળી કરી. કહ્યું છે કે– “જાતવાવાળુ, વ્યાપાર માર્યા पुण्डरीकायते तत्र, प्रजारञ्जनतो यशः ॥ ५ ॥ “જેમાં પાપરૂપી કલુષતા પ્રાપ્ત થતી હોય તે વ્યાપાર કાદવ જે છે, અને તે વ્યાપારમાં જે પ્રજાને રંજન કરવાથી યશ પ્રાપ્ત થાય તે તે કમળના જે મને હર છે. પલ્ય વિગેરેના સ્પષ્ટ દષ્ટાંતવડે ભવ્ય પ્રાણી મિથ્યાત્વની ગ્રંથિને ભેદ કરીને આ સંસાર સાગરમાં ચિંતામણિ રત્ન જેવા સમકિતને પ્રાપ્ત કરે છે. કિયારૂપી આટાવડે વ્યાપ્તભાવરૂપી ઘીથી દઢ રીતે બંધાયેલું અને મેટા ઉજમણારૂપી ખાંડથી યુકત એવું આ સમકિત કેટલાક પ્રાણીઓને લાડુ જેવું થાય છે. ઉદાર અને બુદ્ધિમાન પુરૂષ પણ ૧ પત્ય એટલે પાલો. તેમાં થોડું ધાન્ય નાખે અને ઘણું કાઢે, તેમ કરવાથી પાલો અમુક કાળે ખાલી થઈ જાય, તેમ ચેડા કર્મ બાંધે અને ઘણું કર્મ ખપાવે, તેમ કરવાથી લઘુકમ થઈ સમકિત પામે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ४८ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર સાધર્મિક બંધુઓના ઘરમાં નવી-તાજી ફળીની ઉપમાવાળા આ સમકિતને પ્રાપ્ત કરાવવા શકિતમાન નથી જ; પરંતુ પોતાની શકિત પ્રમાણે પૂર્વે નહીં પ્રાપ્ત થયેલા સમકિતને પરિણામની ગ્યતાને ધારણ કરતા આ ઉપર કહેલા માદક (લાડુ) ને જ પમાડી શકે છે. કહ્યું છે કે રણસંગ્રામને વખતે કાળાં છત્ર વિગેરે હોય છે, લગ્ન ઉત્સવમાં કંકુ કેશર વિગેરે હોય છે, અને દીક્ષા વખતે પરમાન (ખીર) વિગેરે હોય છે. અર્થાત પરિણામને અનુસરે જ કિયા હોય છે. ( યુદ્ધમાં નિર્દય પરિણામ હોય છે, વિવાહમાં રાગને પરિણામ હોય છે, અને દીક્ષામાં ઉજવળ પરિણામ હોય છે. માટે તે તે પરિણામને ગ્ય જ કિયા હેય.)” આ પ્રમાણે ગુરૂના મુખથી વાણી સાંભળીને પછી તે પેથડે સમકિતના મેદની લહાણી કરીને પોતાના અક્ષીણ ઘીને લાભ લેવાનો પ્રારંભ કર્યો. તેથી તેણે પ્રથમ માતાના હૃદય જે સ્નિગ્ધ, સાધુના હૃદય જે ઉજવળ અને જિનેશ્વરના વચન જે સ્વાદિષ્ટ દળ તૈયાર કરાવ્યું. તેમાં ઉજવળ કાગળને વિષે જેમ બત્રીશ વર્ણ (અક્ષર) ને બ્લેક સ્થાપન કરવામાં આવે તેમ બત્રીશ વાના સહિત ઉત્તમ આટ સ્થાપન કરવામાં આવ્યું. પછી એક એક સેનામહેર સહિત તે દળથી ભરેલા એક એક ઘડાને જિનેશ્વરના દરેક ચિત્યને વિષે તેણે દઢ આદર પૂર્વક મૂક્યા. પછી તે મંત્રીએ જાણે મૂર્તિમાન ધર્મના ભરેલા હોય તેવા દળના ભરેલા ઘડાઓ એક એક રૂપીયા સહિત સાધમિકનાં ઘરોમાં મેકલ્યા. આ પ્રમાણે વિવેકી અને ભાગ્યવંત એવા તે પેથડ મંત્રીએ સવા લાખ ઘડાના પ્રમાણવાળા સમકિતના મેદકે આપ્યા. હવે આ રાજાને શાકંભરીનગરીને સ્વામી ચાહમાન કુળમાં ઉત્પન્ન થયેલે ગેગા નામને માટે માંડલીક રાજા ને પ્રધાન હતું, તે રાજાએ વર્ણવેલા પેથડના ગુણેની સ્તુતિ સાંભળી અત્યંત ૧ નેયુક્તપણે ઘી યુક્ત ૨ ઘી, ખાંડ, બદામ, કોપરું, ચારોળી, પીસ્તા વિગેરે ઉત્તમ બત્રીશ ચીજો. Page #68 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. ૪૯ ૧ २ પીડા પામ્યા. કારણ કે મેઘની ગર્જનાથી જવાસેા શું સુકાઇ જતા નથી ? તેથી એકદા એકાંતમાં તેણે રાજાને કહ્યુ કે—“હે દેવ ! દેદના પુત્ર પેથડે ઘણું ઘી પૂરૂ ક્યું; તેને વૃત્તાંત આપ સાંભળેા. તે પેથડના ઘરમાં કામકુંભ અથવા કૃષ્ણચિત્રલતા છે, એમ સાંભળવામાં આવ્યુ છે. તેના પ્રભાવથી તેને ઘી વિગેરેની અખૂટ પ્રાપ્તિ થાય છે. આપે તે આ મન્ને વસ્તુએ માત્ર સાંભળી જ હશે, પણ નજરે જોઇ નહીં હાય. તેથી આ બે વસ્તુમાંથી જે કોઇ વસ્તુ હાય, તે આપને ઘેર જ લાયક છે. જો કામકુલ હાય તે તેથી ઇચ્છા પ્રમાણે અવા, હાથી વિગેરે થાય છે, અને જો કૃષ્ણચિત્રલતા હાય તા તેથી ખજાનામાં અખૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હે રાજા ! કૃષ્ણચિત્રવેલ, સ્પર્શ પાષાણુ, ચિંતામણિ રત્ન, સુવર્ણ પુરૂષ, કુત્રિકાપણુ, કામઘટ, કલ્પવૃક્ષ, કામદુઘા ગાય, જળકાંતમણિ, મેાતીનું સ્ત્રીપુરૂષ યુગલ, અભસ્તર, વના ધ્વનિ, વેધકારી રસ ( રસવેધ ) અને દેવતાઇ ( દક્ષિણાવર્ત ) શંખ વિગેરે આ સ` વસ્તુઓ અતિ દુલ ભ છે. તેથી તમારે તેની પાસેથી તે વસ્તુ ગ્રહણ કરવી ચાય છે. કેમકે પૃથ્વી ઉપર જે કાંઇ રત્ન ( ઉત્તમ વસ્તુ ) હાય તે રાજાને જ હેાય છે. કદાચ આપને ગ્રહણ કરવાની ઇચ્છા ન હાય તો તે વસ્તુ જોવામાં શે દોષ છે ? ( મગાવીને જુઓ તે ખરા ). આ પ્રમાણે તેનુ વચન સાંભળી રાજા કે જે પ્રથમથી લેાભી તા હતા જ, તે આના વચનથી અત્યંત લેાભી થયા. અગ્નિ એકલેા જ મળનાર હાય છે, તેને પવનની સહાય હાય તે તેમાં શુ' કહેવું ? કહ્યું છે કે— "" વિકો ચમો રાના, સમુદ્ર ૨ ગુમ્ । सप्तैतानि न पूर्यन्ते, पूर्यमाणानि नित्यशः ॥ ६॥ ઃ અગ્નિ, બ્રાહ્મણ, યમરાજ, રાજા, સમુદ્ર, પેટ અને ઘર, આ સાતને નિરંતર પૂર્યા કરીએ તેપણુ તે પૂર્ણ થતાં નથી. ” ત્યારપછી રાજાએ પેથડને ખેલાવીને પૂછ્યું કે~~ કેટલાક CC ,, ૧ વર્ષીઋતુમાં જવાસા સુકાઇ જાય છે તેવા તેને સ્વભાવજ છે. ર કુતિયાની દુકાન—જેમાં ત્રણ લેાકની સર્વ વસ્તુઓ હાય છે તે. ૩ પાણીમાં તારે તેવુ રત્ન, 19 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામ`ત્રીધર. લાકે આવી આવી વાતા કરે છે, તે શું સત્ય છે ? કે અસત્ય છે ? ” તે ત્યારે દેદપુત્ર બલ્યા કે “હે સ્વામી! કામઘટની જે વાત કરતા હાય તે તે અસત્ય છે, પરંતુ ઘીના ઘડાની નીચે ઈંઢોણી છે, તેમાં કૃષ્ણચિત્રક લતા હાય એમ સંભવે છે.” ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણે તે ઘીના ઘડા મંગાવી તેને દેખાડયા. તે વખતે રાજાએ તે ઈંઢાણીને ઘડાથી જૂદી રાખીને તથા સાથે રાખીને તેની પરીક્ષા કરી. ત્યારે તે ઈંઢાણીના જ પ્રભાવ છે એમ જાણી રાજાએ તેના તે સત્યવાદીપણાથી ખુશી થઇ પેાતાનું મસ્તક ધુણાવ્યું. કારણ કે વાણીચે ધન મેળવ વાના ઉપાય, પ્રાપ્ત થતા તે તે લાભ, ધનના સંચય, તેને ન્યાસ ( થાપણ ) અને તેના નાશ, આ સખખતમાં સત્ય ખેલતા નથી. સત્ય વાણી જ તાંબૂલ વિનાનું મુખનુ ભૂષણ છે, મત્ર અને મૂળ ( ઔષધ) વિનાનું વશીકરણ છે, અને જળ વિના જ અગ્નિ વિગેરેને શીતળ કરવાનું કારણ છે. તે વખતે બુદ્ધિમાન પેથડે રાજાની આદરવાળી દષ્ટિ વિગેરેની ચેષ્ટા જોઇ તેથી રાજાનું મન ગ્રહણ કરવાનુ છે. એમ અયસ્કાંત મણિ જેમ લાઢાને ગ્રહણ કરે તેમ તેણે રાજાનુ મન ગ્રહણ કર્યું —જાણ્યું. કહ્યું છે કે— "उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाश्च वहन्त्युदीरिताः । अनुक्तमप्यूहति पण्डितो जनः, परेङ्गितज्ञानफला परेङ्गितज्ञानफला हि बुद्धयः ॥ ७॥ “ કહેલા અ પશુ પણ ગ્રહણ કરે છે, પ્રેરણા કરવાથી ઘેાડાએ અને હાથીઓ પણ વહન કરે છે, પરંતુ જે પંડિત જન હોય તે કહ્યા વિના જ તર્કથી જાણી લે છે. કેમકે બીજાની ચેષ્ટા જાણવી એ જ બુદ્ધિતું ફળ છે, ” ત્યારપછી “ આને આપના ખજાનામાં સ્થાપન કરે. ” એમ કહીને તેણે તે કૃષ્ણચિત્રક લતા રાજાને આપી. મોટાને માગ્યા પછી આવુ તે કરતાં માગ્યા વિના પહેલેથી જ આપી દેવું સારૂં છે. ” જો અરિહંતના ધમ મારી પાસે છે, તે આવી ચીજનુ મારે શું કામ છે ? ” એ પ્રમાણે પારમાર્થિક બુદ્ધિવાળા પેથડ તે વસ્તુ ગયા છતાં પણ લેશ માત્ર ખેદ પામ્યા નહીં. પછી રાજાએ તેને પાંચે અંગના દિવ્ય વસ્ત્રો અને દશ અમૂલ્ય મુદ્રિકાએ પહેરામણીમાં આપી તેના અત્યંત સત્કાર કર્યા એટલે તે પેાતાને ઘેર ગયેા. Page #70 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. પા એકદા રાજા લતાના વિસ્તારના ૧સમૂહમાં કૃષ્ણચિત્રક લતાની સામે પ્રવાહે તરવાવડે પરીક્ષા કરવા માટે નદીએ ગયા. ત્યાં ઈંઢોણીને છાડીને તેમાંથી એક એક લતાના ત ંતુને તેણે નદીના પ્રવાહમાં મૂકવા માંડયા. જ્યારે તે ચિત્રવેલીના તંતુ નદીમાં મૂકવામાં આવ્યે ત્યારે તે તંતુ સામે પ્રવાહે ચાલ્યા અને તે સરૂપ થઇ ગયા. તેના મેટા કુંફાડાવડે જળના તરંગા ઉછળવા લાગ્યા. તે વખતે યમુના નદીમાં રહેલા કાલિય નાગની જેમ તે નાગે કયા કયા લેાકને ભયભીત ન કર્યાં ? સર્વાંને ભયવાળા કર્યાં. રાજાએ તેને ગ્રહણ કરવા માટે ઘણું ધન આપવાનું કહી લાભ પમાડયા, તાપણુ કાઇ પણ તારૂ લેાક મૃત્યુના ભયને લીધે તેને પકડવા શક્તિમાન થયા નહીં. ત્યારે રાજાએ પોતાના બાહુએ અંગદ આંધેલું હતું તેમાં રણિજિત્ નામના મણિ જડેલા હતા તે અંગદ પેાતાના એક સુભટને આપ્યું, તેને તે પેાતાના હાથે આંધી સર્પ પાસે ગયા, એટલે તરત જ તે સ અદૃશ્ય થઇ ગયા (ચિત્રવેલીરૂપ સર્પ અદશ્ય થયા ). કલ્યાણુ લક્ષ્મીના કારણરૂપ નરભવની જેવી દુલ ભ તે લતાને પામ્યા છતાં પણ પ્રમાદીની જેવા રાજાએ તે લતા વૃથા ગુમાવી દીધી. દૈવ ( નસીબ ) ક્રોધ પામે છે ત્યારે તે કાંઈ ચપેટા ( લાત )વડે કોઇ પણ પ્રાણીને મારતા નથી, પરંતુ તે પ્રાણીને એવી દુતિ–કુબુદ્ધિ આપે છે કે જેથી તેનું કા વિનાશ પામે છે. તેથી કરીને આ જગતમાં જે ભાગ્યવાન પુરૂષ હાય તે જ વખાણવા લાયક છે. શૂરવીર કે પંડિત જન વખાણવા લાયક નથી. શું પાંડવા વીર અને વિદ્વાન છતાં પણ વનમાં ન ભમ્યા ? રાજાએ પેથડનુ અદ્ભુત ભાગ્ય જાણી તેની ચાડી સાંભળવાના જાવજીવ નિયમ ગ્રહણ કર્યાં. પેાતાના અત્યંત ભાગ્યને લીધે પેથડ અને ઝાંઝણને તે રાજા એવા વશ થયા કે ખીજા મૂળ અને મંત્ર વિગેરેના વશીકરણથી પણ તેવે વશ થાય નહીં. એકદા પેથડને રાજાએ કહ્યું કે-“ હું મ`ત્રી ! તુ છત્રને લાયક છે, પરંતુ એક રાયમાં બે છત્ર હાઇ શકે નહી, તેથી તારે હવે પછી શ્રીકરી વિના ઘર ૧ ઇંઢાણીમાં ઘણી જાતની લતાના અવયવા હતા. તેથી આમાં ચિત્રવેલી કઇ હશે? તેની ખાત્રી નદીમાં મૂકવાથી થાય છે, એટલે કે તે ચિત્રવેલી હાય તે! તે સામે પ્રવાહે ચાલે છે. ૨ સર્પને જીતનાર. ૧ મેારના પીંછાનુ છત્ર. Page #71 -------------------------------------------------------------------------- ________________ પર સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. માંથી બહાર નીકળવું નહીં.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તે પેથડ પિતાના મસ્તક પર મેરના પીંછાનું છત્ર ધારણ કરવા લાગે, તે જોઈ ભાટ ચારણ વિગેરે બંદીજને તેને શ્રીકરીવડે ગાઢ અંધકારવાળે કહેવા લાગ્યા–એવા શબ્દથી તેની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીકરી ઉપર રહેલા સુવર્ણના કળશની અને તેના લાંબા દાંડાની કાંતિ પડતી હોવાથી જાણે કે વીજળી સહિત મેઘ સમુદ્રની જેવા મુદ્રા સહિત એવા તે પેથડને આશ્રય કરીને રહ્યો હોય તેમ દેખાતું હતું. મેટી. રાજ્યલક્ષ્મીને પોતાને સ્વાધીન રાખનાર, શ્રેષ્ઠ છત્ર ચામરને ધારણ કરનાર તથા મસ્તક પર શ્રીકરીને ધારણ કરનાર તે પેથડ પર્ણના આંતરાવાળો સાક્ષાત્ રાજા જ થયે ( રાજા તે માત્ર નામને જ હતો). એકદા બ્રાહ્મ મુહૂર્તે (પરેઢીએ) ઉઠીને મેટી સંપદાને પામેલા તે પેથડ મંત્રીને પિતાની પૂર્વની નિર્ધન અવસ્થા યાદ આવી. તે વખતે પિતાના આત્માને ઉદ્દેશીને બેધ આપવા માટે તે આ પ્રમાણે છે કે-“હે જીવ! આવી લક્ષ્મી પામીને આજે તું ગર્વ ન કર. કારણ કે પ્રાણુને સંપત્તિ અને વિપત્તિ દડાના ઉત્પાત અને અધપાતની જેમ પ્રાપ્ત થાય છે. તેમાં પૂર્વના પુણ્યથી સંપત્તિ અને પૂર્વના પાપથી વિપત્તિ પ્રાપ્ત થાય છે. તેથી કરીને મેટા રાજાએ પરણીને મેટા સત્કારને પમાડેલી ચિતારાની પુત્રીની જેમ તું હમેશાં ગર્વના આગમનમાં અર્ગલારૂપતે પૂર્વની દશાનું સ્મરણ કરજે, કે જેથી ગર્વને આવવાને અવકાશ રહેનહીં.” આ પ્રમાણે પોતાના આત્માને બંધ કરીને ફરીથી તેણે વિચાર્યું કે-“મને આવી લફમી પ્રાપ્ત થઈ છે, તેથી જણાય છે કે હમણું મારા પૂર્વનાં પુણ્યને ઉદય વતે છે. કહ્યું છે કે જેમ માટીની ગંધ વરસાદને સૂચવે છે, પિડાંને શબ્દ ગાડાને સૂચવે છે, પક્ષીને સમૂહ નિર્જનપણાને સૂચવે છે, વીજળીના વિલાસે ઉન્નત મેઘને સૂચવે છે, દીવાની તને અકંપ વાયુના અભાવને (સ્થિરતાને) સૂચવે છે, અને ધૂમાડે અગ્નિને સૂચવે છે, તેમ વિસ્તારવાળે વૈભવ પૂર્વના પુણ્યને ઉદય સૂચવે છે–અનુમાનથી જણાઈ આવે છે. ” Page #72 -------------------------------------------------------------------------- ________________ તૃતીય તરંગ. પ૩ તેથી હવે હું જોઉં કે આટલા દિવસ સુધી ઉદ્યમ કરતા છતાં પણ સુવર્ણસિદ્ધિ મને સ્કુરાયમાન થઈ નહીં તે શું મારા અભાગ્યને લીધે કે કાંઈક વિસ્મરણને લીધે ? તેની ખાત્રી કરવા માટે ઉત્તમ મેઘની જેવા ઔષધિઓની ખાણરૂપ આબુ પર્વત ઉપર જાઉ. કેમકે ઈચ્છિત ઔષધિઓ મેટા પર્વત સિવાય અન્ય સ્થળે મળી શકતી નથી.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પ્રાતઃકાળે રાજાને કહ્યું કે“હે દેવ! પહેલાં ઘી નહીં આપવાથી આપ કોધ પામ્યા હતા, તે વખતે મેં કલ્યાણની ઈચ્છાથી યાત્રા માની હતી. તે વખતે મારું વિશ્ન જતું રહ્યું હતું-ઉલટી આપની પ્રસન્નતા થઈ હતી, તેથી જીરાપલ્લી નગરીમાં રહેલા શ્રી પાર્શ્વનાથ મહારાજને નમસ્કાર કરવાની મારી ઈચ્છા છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે-“સત્ય વચનના ક્ષીરસાગરરૂપ આ મંત્રીએ જે કહ્યું તે ખોટું નથી. કેમકે પીડા પામેલા પ્રાણુઓ સર્વ કરે છે. તથા તે શ્રી પાર્શ્વનાથ અહીનું પણ ઇચ્છાને પૂર્ણ કરનાર તીર્થ છે.” એમ વિચારી રાજાએ તેને જવાની રજા આપી. ત્યારે રાજાની આજ્ઞા પામીને તે પેથડ પરિવારસહિત ચાલ્યો, અને જીરાપલ્લીમાં જઈ જિનેશ્વરને નમસ્કાર કરી તે આબુ પર્વત પર ચડશે. ત્યાં પણ દેને વંદન કરી પર્વત પર ચતરફ ફરી ફરીને પુષ્પાદિકવડે ઓળખાતી ઔષધિઓને તેણે એકઠી કરી. તેના રસવડે પિતાની પાસે એક છરી હતી તેને લેપ કરી તેને અગ્નિમાં નાંખી તેને સુવર્ણરૂપ કરી દીધી. મેઘના વેગથી સર્વ ધાન્યાદિક થાય જ છે. અગ્નિની શીતળતા, પથ્થરનું સુવર્ણ પણું અને પાણીનું ઉંચે ચઢવું વિગેરે, ધન ધાન્ય વિગેરે તથા ધર્મ અને સ્વર્ગ વિગેરે સર્વે વેગથી જ પ્રાપ્ત થાય છે. ત્યારપછી તે મંત્રીએ પોતાના અભાગ્યરૂપી લોઢાની અર્ગલા ભાંગી ગઈ એમ નિર્ણય કરી બીજું સુવર્ણ કરવા માટે પોતાના સેવકને માંડવગઢ મોકલી ઘણું લેતું મંગાવ્યું. તે સેવકના કહેવાથી ભયરહિત ઝાંઝણે ઉંટડીઓ ભરીને ઘણું લેતું કહ્યું. તે જોઈ લોકેએ તર્ક કર્યો કે–“રાજાને માટે શસ્ત્રો ઘડવાના હશે તેથી આટલું લેટું મેકલે છે.” તે લોઢું લઈ બુદ્ધિમાનને વિષે ઈદ્ર સમાન તે પેથડ મંત્રી પોતાના સાત આઠ વિશ્વાસુ પુરૂષને સાથે રાખી કયાંઈક દૂર સ્થાને ગયે. ત્યાં ઔષધિના Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સુકૃતસાગર યાને માંડવગઢને મહામ ત્રીશ્વર. રસને મેળવી તે રસના લેાઢાને લેપ કરી અગ્નિમાં નાંખી નિદ્રા રહિત થયેલા તેણે સાત રાત્રિદિવસવડે તે સર્વાં સુવણું કર્યું. પછી તે સર્વે ઉંટડીએ સુવર્ણ થી ભરીને વેગથી ચલાવી અને તેની પાછળ રક્ષણને માટે ઘેાડેસ્વારો અને પત્તિઓને ચલાવ્યા. પછી શ્રી આદિનાથને વંદન કરવા માટે ચૈત્યમાં આવી તેણે આ પ્રમાણે વિચાર કર્યાં કે-“સુવર્ણીના લાભથી ઘણા છક્કાય જીવોને ઘાત કરનારા મને ધિક્કાર છે. ત્યાગ કરવા લાયક દરેક બાબત તજવી અશકય હાય તેપણ ઉત્તમ પુષ અતિ સાવદ્યને તે અવશ્ય સુખે કરીને તજે છે; તેવું અતિ સાવદ્યનું કાર્યાં મે કયુ' છે, તેથી નરકને વિષે પણ મારી સ્થિતિ નથી. સારા શ્રદ્ધાલુને પણ જો સવા વસા ધર્મ કહ્યો છે, તે આવું ક કરનારા મારા જેવાને તે સ્વપ્નમાં પણ તે સવા વસે ધર્મ છે જ નહીં. હવે તેા જે થવાનુ હતુ તે થયું', પરંતુ હવે પછી આ કહું નહીં કરૂં, અને જેટલુ સુવણુ કર્યુ` છે, તે સને તીર્થાંમાં જ વ્યય કરીશ. આ પ્રમાણે વિચારીને તેણે પાપના ભયને લીધે કાઇને આ સુવર્ણ સિદ્ધિ બતાવવી નહીં અને પેાતાને પણ હવે નવુ` સુવ અનાવવું નહીં,એ પ્રમાણે જિનેશ્વરની પાસે જાવજીવના નિયમ કર્યાં. "" આ પેથડ મંત્રીએ આવી સુવર્ણ સિદ્ધિને પણ અતિ સાવદ્ય હાવાથી ત્યાગ કર્યાં. તે સાંભળીને બીજા ભવ્ય પ્રાણીઆએ પણ તેવા સાવદ્ય વ્યાપારને ત્યાગ કરવા ચેાગ્ય છે. તલ, મધ અને લાખ વિગેરેના વેપાર કરનારા મનુષ્યે આ ભવમાં પંક્તિરહિત થઇને પરભવમાં નારકની પંક્તિમાં ઉત્પન્ન થાય છે. ૫ 9. ત્યારપછી એ નાના તીર્થની યાત્રા કરીને પુણ્યવત પુરૂષાના અલંકારરૂપ તે પેથડ મંત્રીએ માંડવગઢમાં આવી તે સઘળા સુવર્ણ ઉપર તીનું નામ લખી તેને અતિ ગુપ્ત સ્થાનમાં સ્થાપન કર્યું. ૧ પેથડની ચિત્રવેલી, વ્યાપારની પ્રાપ્તિ અને સુવર્ણ સિદ્ધિ વિગેરેના વર્ણન નામને આ ત્રીજો તરગ સમાપ્ત થયા. ઉત્તમ વેપારીની પંક્તિ બહાર થઇને. Page #74 -------------------------------------------------------------------------- ________________ अथ चतुर्थ तरंग. પેથડ મંત્રીને વેપાર કરવાથી તથા તત્કાળ પ્રાપ્ત થયેલી સુવર્ણસિદ્ધિથી પાંચ લાખથી વધારે લક્ષ્મી થઇ. મંત્રી વિગેરે સ્થાનની પ્રાપ્તિ થાય, કુસંગ ઃઃ પ્રાપ્ત થાય, તથા પ્રથમની ધ સામગ્રીના નાશ થાય, ત્યારે કાઇક વિરલા પુરૂષો જ ધર્મકાર્યમાં તત્પર રહી શકે છે. તેથી કરીને તેના વ્રતનો ભંગ ન થાઓ.” એમ ધારી શ્રીધમ ઘાષ નામના સૂરિ મહારાજ પેથડના ઘણા વેભવ સાંભળી અવંતી દેશમાં આવ્યા. જે પુરૂષો શ્રીગુરૂમહારાજના હૃદયરૂપી દર્પણની અંદર પ્રતિબિંબરૂપ થાય છે, તે પુરૂષો ધન્ય મનુષ્યેાના મુગટ સમાન અને કલ્યાણલક્ષ્મીના સ્થાનરૂપ છે. તે આચાર્ય મહારાજ અનુક્રમે વિહાર કરતા સાય કાળે એક ગામમાં ગયા. ત્યાં અત્યંત વાચાળ માધવ નામના એક દી રહેતા હતા. ગુરૂ મહારાજ તે રાત્રિ તે ગામમાં રહ્યા તે વખતે તે માધવે લેાકાના મુખથી સાંભળ્યું કે—“ આ ગુરૂ મહારાજ પેથડ મત્રીના માંડવગઢમાં જાય છે. ” તે સાંભળી તેણે વિચાર કર્યા કે-“ જો હુ ગુરૂના આગમનની વધામણી પ્રધાનને આપુ તે મને ઘણુ ધન મળે. ” આ પ્રમાણે વિચારીને તે લાભથી ચાલ્યો. એક રાત્રિ દિવસ પગે ચાલી સાળ ચેાજનને આળગી તે માંડવગઢમાં આળ્યે, અને પેથડને તેણે આ પ્રમાણે કહ્યું કે—“ અગુરૂ એવા કાષ્ઠને પણ અગ્નિ ખાળી નાંખે છે, તેથી હું મત્રીશ્વર ! તમે આલાક અને પરલોકમાં સુખ આપનાર એવા ગુરૂના આશ્રય કર્યા છે, તે ઘણું સારૂ ૧ ભાટ ચારણ, ૨ ગુરૂ વિનાના, પક્ષે અગરૂ નામનુ કાઇ, Page #75 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. કર્યું છે. જેઓ પેતાના ગુરૂની ખબર, પ્રશંસા કે નામ સાંભળીને પણ હર્ષથી મેટું ઈનામ આપે છે, તે પુરૂષને ધન્ય છે. આ કારણથી જ ગુરૂ અને માતાપિતાને દીપકરૂપ અને વહાણરૂપ કહ્યા છે, તેમના અનૃણપણામાં ઉપકારને બદલે વાળવામાં આવા પ્રકાર વિના બીજે કેઈ ઉપાય નથી. તેથી હું તમને આજે વધામણું આપું છું કે – તમારા મોટા પુણ્યથી આકર્ષણ કરાયેલા શ્રીધર્મ શેષનામના સૂરિ મહારાજ અહીં પધારવાના છે.” આ પ્રમાણે કાનને રસાયણ સમાન અકસ્માત્ ગુરૂનું આગમન સાંભળીને તે પ્રધાને તેને દાંતને સ્થાને હીરા સહિત સુવર્ણની જિહા ઈનામમાં આપી. તથા પાંચે અંગનાં વસ્ત્રો, અશ્વ અને સમૃદ્ધિવાળું એક ગામ આપ્યું. ત્યારપછી તે તત્કાળ સામંતાદિકની સાથે ઉભે થયે, અને પિતાના માણસોને ઘણું આશ્ચર્યવાળી પ્રવેશ મહોત્સવની તૈયારી કરવાનું કહી પિતે રાજા પાસે ગયે. પ્રધાને રાજાને શ્રીગુરૂના આગમનને ઉત્સવ કરવાનું કહ્યું, એટલે રાજાએ પણ તેને છત્ર, ચામર અને વાજિંત્રાદિક સર્વ સામગ્રી આપી. પછી ચામરે, પટ્ટફળ (વસ્ત્ર ), તેમાં સ્થાપન કરેલા મુક્તાફળાદિક, સુવર્ણનાં કાળાં, થાળે, દર્પણે, અરિસાઓ, કેળના તંભ. કેતકીનાં પુષ્પ અને કમળે આ વિગેરે સર્વ વસ્તુઓ વડે આખા નગરમાં કુલ ત્રણસેને ત્રેસઠ તેણે સારી રીતે બંધાવ્યા. તરફ બાંધેલી લક્ષ્મીના મૂળ સમાન રેશમી વસ્ત્રની ધ્વજાઓ જાણે કે દૂરથી લેકને આ મહોત્સવ જોવાને બોલાવતી હોય તેમ વાયુથી ફરતી હતી. જાણે કે સમય વિનાન સંધ્યાનાં વાદળાં હોય એવા પાંચે વર્ણ (રંગ) વાળાં વસ્ત્રોવડે દુકાનના માર્ગો બે પ્રકારે સારી છાયાવાળા કરવામાં આવ્યા. મનુષ્યએ વાસીદુ વાળીને સાફ કરેલા માર્ગોમાં નાસિકાની સુગંધને પ્રેરનાર ચંદનમિશ્ર જળની વૃષ્ટિ છાંટવામાં આવી, ઘણું શું કહેવું ? લહમીથી (શેભાથી) વ્યાપ્ત છે નગરને જોઈ તે વખતે જેનાર લેકે સ્વર્ગની નગરી આકાશમાં આલંગ બન વિના રહેવાને અશક્ત હોવાથી અહીં પૃથ્વી પર ઉતરી છે એમ તર્ક કરવા લાગ્યા. ત્યારપછી શુભ દિવસે પ્રધાને સર્વ જનના ચિત્તને ૧ તે રહેતે હતો તેજ. ૨ ચંદરવા. ૩ કાંતિ ( શોભા ) વાળા નથી છાયાવાળા. Page #76 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થાં તરંગ ૫ ચમત્કાર કરનાર અને સંઘની પૂજાદિકવડે શ્લાઘા કરવા લાયક શ્રીગુરૂના પ્રવેશ મહેાત્સવ કરાવ્યા. તે વખતે તે ઉત્સવમાં લાખા રાજાર્દિક મનુષ્યા એકઠા થયા હતા, અશ્વપર ચડાવેલા વાગતા વાજિંત્રાના મોટા શબ્દો થતા હતા, મનુષ્યાને ર ંજન કરનાર નકીએ ઉત્તમ નૃત્ય કરતી હતી. બંદીજનોની કરેલી મરૂદાવળીવડે શ્રેષ્ઠ પુરૂષો રામાંચિત થતા હતા, વિવિધ પ્રકારના મહેલાથી મેટામેટા વધામણાં આપતાં હતાં, તથા લક્ષ્મીને કરનાર શ્રીકરી, છત્ર અને ચામર વિગેરેવડે તેના મેાટા આડંબર દેખાતા હતા. આ ઉત્સવમાં તે પ્રધાને અહેાંતેર હજાર જુના નાણાંના વ્યય કર્યા હતા. પછી ગુરૂ પાસે આવી તે કૃતન પેથડે કહ્યું કે--“ હે પૂજય ! જો કદાચ પૂર્ણિમાના ચંદ્રના અમૃતવડે આપના ચરણને પખાળો, ગેાશીષ ચંદનના દ્રવ્યવડે વિલેપન કરી તથા ઉત્તમ સુગંધવાળા કલ્પવૃક્ષનાં પુષ્પાવડે પૂજીને મારા મસ્તકપર વહન કરૂં, તેપણ આપના કરેલા ઉપકારના સમૂહનો અમૃતાને (ઋગુ રહિતપણાને ) કદાપિ પામુ` તેમ નથી. કહ્યું છે કે-સકિત આપનાર ગુરૂ મહારાજ ઉપર ઘણા ભવા સુધી સર્વ ગુણે મેળવેલા હજાર કરોડ ઉપકારા કરવાથી પણ બદલા વળી શકતા નથી. << વળી હું ઋણુ રહિત ન થાઉં એમ ઇચ્છું છું. કેમકે જો હું આપના ઋણી રહું તે આવતા ભવાને વિષે પણ હું આપને દાસ વિગેરે થઇને પણ આપના ચેગને-સંબંધને પામું. કારણ કે પૂર્વભવના ઋણને લીધે જ આ ભવમાં પુત્ર, મિત્ર, વાણાતર, સ્ત્રી, ભાઈ, સેવક, પત્ની, વાહન, પુત્રવધૂ અને શિષ્ય વિગેરે સર્વાં સબંધીઓ થાય છે.” આ પ્રમાણે ગુરૂને કહીને તે પેથડ પેાતાને ઘેર ગયા. ત્યારપછી પણ હમેશાં તે ગુરૂને નમવા જાય છે, તેમાં એકદા એકાંતમાં તેણે શ્રીગુરૂને વિનતિ કરી કે—“ હે પ્રભુ ! મારે પરિગ્રહના પ્રમાણ કરતાં ઘણું વધારે ધન થયુ છે, તેથી આપ આજ્ઞા કરે કે તેને કયાં વ્યય કરવા મને કલ્યાણકારક છે ? ” ત્યારે પુણ્યરૂપી રથના સારથિભૂત તે ગુરૂ મહારાજે તેને કહ્યું કે—“ સાંભળેા, પ્રથમ તે લક્ષ્મીરૂપી વાનરી ગૃહસ્થીરૂપી વૃક્ષેાને વિષે જરા પણ સ્થિર થઈને રહેતી નથી. કહ્યું છે કે— ,, ८ Page #77 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ ત્રીશ્વર. (6 હે ગ્રામ્યજન ! સંપત્તિ તારે ઘેર રાત્રિવાસેા રહી, તેટલામાં તું કેમ વિષ્ઠ થયા ? શું આળસુ માણસને ગંગા નદી વારંવાર પ્રાપ્ત થાય છે ? ” ५८ વેપારીની લક્ષ્મી રાજાની ભ્રૂકુટિરૂપી ઉપદ્મવનાછેડાના સ્પ કરીને રહેલી છે, તેને પડતાં કેટલી વાર લાગે ? તેથી કરીને ચૈત્ય અને પ્રતિમા વિગેરે સાત ક્ષેત્રમાં તે લક્ષ્મીને વ્યય કરવા પ્રશસ્ત છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતાં પુણ્યનું પ્રમાણ માત્ર એક કેવળીજ જાણું છે. કહ્યું છે કે— “ ાદારીનાં નિનાવાલે, ચાવન્ત: પરમાવઃ | तावन्ति वर्षलक्षाणि, तत्कर्त्ता स्वर्गभाग्भवेत् ॥ १ ॥ " જિનેશ્વરના ચૈત્યને વિષે કાષ્ઠ વિગેરેના જેટલા પરમાણુ આ હાય છે, તેટલા લાખ વર્ષ સુધી તે ચૈત્યને કરાવનાર પુરૂષ સ્વર્ગમાં રહે છે.” આ કારણથી જ પદ્મ નામના ચક્રવર્તીએ પેાતાની માતાના હર્ષને માટે હમેશાં એક એક નવું ચેત્ય બનાવીને ચૈત્યેાની શ્રેણિવડે પૃથ્વીને ભૂષિત કરી હતી. રાજાને વિષે ઈંદ્ર સમાન સપ્રતિ રાજાએ પૃથ્વીરૂપી સ્ત્રીના હાર સમાન છત્રીશહાર નવાં ચૈત્યે કરાવ્યાં હતાં. કુમારપાળ રાજા, વિમલ નામના દંડનાયક અને શ્રી વસ્તુપાળ મંત્રી એ વિગેરે ઘણાં ચેત્યા કરાવનારા થઈ ગયા છે. મનુષ્યનુ ધન શ્રીના, લીલાવડે ચપળ થયેલા નેત્રની જેવું ચંચળ છે, અનુપમ શારીરિક બળ વીજળીના ઝંપાપાતની જેવું અસ્થિર છે, અને પ્રાણીઓનુ આયુષ્ય વાયુએ કપાવેલા કમળના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવુ' ચપળ છે, તેથી ધન, બળ અને આયુષ્યનુ ફળ જલદી ગ્રહણ કરવુ ચેાગ્ય છે. ” આ પ્રમાણે ગુરૂનુ વચન સાંભળી મેઢુ પુણ્ય ઉપાર્જન કરવાની બુદ્ધિવાળા પૃથ્વીપરે ( પેથડે ) માંડવગઢની અંદર અઢાર લાખ રૂપીયા ખર્ચીને સુવણ ના કળશ અને ધ્વજાદડ સહિત શત્રુંજયાવતાર નામનું હ્રાસતિ જિનાલયવાળું ચૈત્ય બનાવી તેમાં શ્રી આદિનાથને સ્થાપન કર્યાં. વચ્ચે ફાટાકેાટિના નામથી પ્રસિદ્ધ મેાટા મંડપવાળુ' અને આઠ આઠ ભાર સુવર્ણ ના અહાંતેર અહેાંતેર સુવર્ણના કળશ અને ધ્વજાદડવાળુ ૧ નવાંકુર, નવુ' પાંદડું, ૨ કરતા બહુાંતેર જિનાલયે સહિત. Page #78 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરગ. તથા જોનારનાં નેત્રને અત્યંત શીતળતા આપનારૂં શ્રી શાંતિનાથનું ચૈત્ય શત્રુંજય પર્વત પર કરાવ્યું. તથા ઓંકાર નામના નગરમાં ઉંચા તોરણવાળું અતિ સુશોભિત ચય કરાવ્યું. તે જ પ્રમાણે ભારતીપત્તનમાં, તારાપુરમાં, દર્ભાવતી નગરીમાં, સેમેશ્વર પત્તનમાં, વાંકાનેરમાં, માન્ધાતૃપુરમાં, ધારાનગરીમાં, નાગહૃદમાં, નાગપુરમાં, નાશિકમાં, વડોદરામાં, પારકપુરમાં, રત્નપુરમાં કરંટપુરમાં, રહેટકપુરમાં, ચંદ્રાવતી નગરીમાં, ચિત્રકૂટમાં, ચારૂપનગરમાં, મેંદ્રીનગરીમાં, ચિખલ નગરમાં, બિહારપુરમાં, વામનસ્થલીમાં, જયપુરમાં, ઉજજયિની નગરીમાં, જાલંધરપુરમાં, સેતુબંધમાં, પશુસાગર દેશમાં, પ્રતિષ્ઠાનપુરમાં, વર્ધમાનપુરમાં, પર્ણબિહાર પુરમાં, હસ્તિનાપુરમાં, દેપાલપુરમાં, ગોગપુરમાં, જયસિંહપુરમાં, નિંબસ્થલ નામના પર્વત ઉપર, તે પર્વતની નીચે તળાટીમાં, સલક્ષણપુરમાં, જુના ગઢમાં, ધોળકામાં, મર્ક નગરીમાં, વિક્રમપુરમાં, મંગળદુર્ગ પુરમાં, વિગેરે અનેક સ્થાનમાં સુવર્ણ દંડ અને કળશ સહિત રાશી પ્રસાદે તેણે કરાવ્યા. ફરકતી ધ્વજાવાળા તે સર્વ ચિત્યે ભવ્ય પ્રાણીએને જાણે બેલાવતા હોય, સ્વર્ગની લક્ષ્મીનું નું છાણું કરતા હોય કલિયુગની તર્જના કરતા હોય, અને મેક્ષ માર્ગને જાણે દેખાડતા હોય તેમ શેભતા હતા. તે સર્વ પ્રાસાદેને વિષે દેવગિરિ નામની નગરીમાં એક દિવ્ય પ્રાસાદ હતો, તે પ્રાસાદ તેણે જે પ્રકારે કરાવ્યું તે પ્રબંધને હે ભળે ! તમે હમણાં સાંભળો– ઘણા સુવર્ણને લીધે સાર્થક નામવાળું દેવગિરિ નામનું નગર છે. તેના દરવાજામાં ઝુલતા હાથીઓના મદની વૃષ્ટિ થવાથી તેને સુગંધ તરફ વિસ્તાર પામતું હતું, તેની તરફ રહેતા પ્રાકાર, ખાઈ અને ઉદ્યાનની શ્રેણિ વડે તે વિંટાયેલું હતું, લક્ષમીના બીજની જેમ તે નગરના નામને શત્રુઓ એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા, હંમેશા વાગતા બાર હજાર વાજીના શબ્દથી તેના શત્રુઓ ત્રાસ પામતા હતા. તેની અંદર યુદ્ધની શોભાને માટે જ શસ્ત્ર વિગેરે સર્વ સામગ્રી જોવામાં આવતી હતી, તે નગરમાં શ્રીરામ નામનો રાજા હતો. તેની પાસે નરમાદા મતીનું યુગ્મ, ચિત્તને ચોરનારી સ્ત્રીઓ, કષ્ટને ૧ મેરૂ પર્વત. Page #79 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર નાશ કરનાર અશ્વ અને બાવના ચંદન આ ચાર રને હતાં. તે રાજાના ખજાનામાં છપ્પન કરેડ સોનામહોરે હતી, એંશી હજાર અશ્વો અને બાર હજાર હાથીઓ તેના સૈન્યમાં હતા. તે રાજાને ઘણું સુવર્ણાદિકને વામી હેમાદિ નામને મંત્રી હતું. તેણે કૃપણપણને લીધે અર્થીઓને પિતાનું પાપ પણ આપ્યું ન હતું (પાપને નાશ કરવા જેટલું પણ દાન આપ્યું ન હતું) તે નગરમાં બ્રાહ્મણનું એક છત્રવાળું સામ્રાજ્ય હતું, તેથી ત્યાં કે જૈન ચત્ય કરાવે તો તેને તેઓ બળાત્કારે નિવારતા હતા. આ નગરીની આ સર્વ હકિકત સાંભળીને દેદના પુત્ર પેથડેહર્ષ પામી વિચાર કર્યો કે “આ નગરી તે ઈદ્રની નગરી જેવી છે, પરંતુ મિથ્યાત્વરૂપી અંધકારવાળી છે, તેથી જ તે નગરીમાં ચૈત્ય કરાવ્યું હોય તો તે અમાવાસ્યાના અંધકારમાં દીવા જેવું અને લવણસમુદ્રમાં અમૃતના કુવા જેવું થાય–ગણાય. તેથી કરીને જે કોઈપણ પ્રકારે હું ત્યાં ચિત્ય કરાવું, તે ઘણો લાભ થાય, અને જિનશાસનની પ્રભાવના પણ ઘણી સારી થાય.” (અહીં ગ્રંથકાર કહે છે કે) ચેત્યાદિક પુણ્ય કાર્ય કરાવનારા બીજા ભવ્ય છે પણ જેઓ આ પેથડની જેવા ભાવને ધારણ કરે છે, તેઓ જ અગણિત પુણ્યવાન છે, પરંતુ જેમના ચિત્તની વૃત્તિ અન્યથા પ્રકારની હોય અને ત્યાદિક કરાવે તેઓ પુણ્યવાન નથી. કહ્યું છે કે – દરેક જીવે પ્રાયે કરીને અનંત ચત્ય અને જિનપ્રતિમાઓ કરાવી છે, પરંતુ તે શુભ ભાવથી કરાવેલ નહીં હોવાથી સમકિતને લેશ પણ સિદ્ધ થતો નથી.” તે ફરીથી પેથડે વિચાર્યું કે –“હેમાદિ પ્રધાનની સાથે હું પ્રેમ કરૂં, તો તેની પ્રેરણાવડે તેના રાજાથી આ મારું કાર્ય સિદ્ધ થાય. કેમકે સર્વ પ્રકારની લક્ષ્મીથી સંપૂર્ણ હોવાથી તે રાજા ઘણા સુવર્ણ માણિક્ય, અશ્વ અને હાથી વિગેરે વડે પ્રસન્ન કરી શકાય તે નથી. તેમજ પ્રધાનને પ્રસન્ન કર્યા વિના રાજાને પ્રસન્ન કરે તે ન્યાય (ગ્ય) પણ નથી. કેમકે દ્વારના બિંબની પૂજા કર્યા વિના મૂળ નાયકની પૂજા થતી નથી. તેથી કરીને એક દાનશાળા કરાવવી અને તેમાં હેમાદિનું નામ કહેવું. પછી લેકની પરંપપરાએ પ્રાસુક (કર્યા કરાવ્યા વિના જમફતને) પિતાને યશ સાંભળીને તે ખુશી થશે. આ પ્રમાણે કરવાથી Page #80 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ. તેની પ્રસન્નતા થશે, અને મને દાનથી ઉત્પન્ન થતું પુણ્ય પ્રાપ્ત થશે. આંબાને પાણી પણ પવાય અને પિતૃની તૃપ્તિ પણ થાય એ ન્યાય વડે બન્ને બાબત થશે.” આ પ્રમાણે વિચાર કરીને તે પૃથ્વીધરે આકાર નગરમાં મુસાફરોના સમૂહને પ્રસન્ન કરનારી એકમેટી દાનશાળા માંડી. તેમાં ઉત્તમ પુરૂષ આવે તેમને નિર્મળ જળવડે રનાન કરાવવામાં આવતું, અને સામાન્ય માણસોને માટે પગ ધોવાનું પાણી તૈયાર રાખવામાં આવતું, તેમજ તે દાનશાળાની પાસે કરાવેલા ચેત્યમાં તે સર્વે અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરતા હતા, તેથી સાધમિક થયેલા તે સર્વેને ભોજન કરાવવામાં આવતું. અહો ! તેને વિવેક કે છે? ત્યાં અનેક પ્રકારનાં ઘણું પકવાને, ખાંડયુક્ત માંડા (માલપુવા) અખંડ (આખા) અને ઉજ્વળ ચોખા (ભાત), પીળા રંગને પામેલી અને વિઘાર વગેરેના ગુણવાળી દાળ, નાકે પીવાય તેવું ઘી, ઘણા શાક, પિત્તને શમાવનાર કરંભે, નેહવાળું (ચીકાશવાળું) દહીં અને લવીગના સંગથી સુગંધિ કરેલું શિતળ પાણી. આ સર્વને આવેલા મનુષ્ય ઇચ્છા પ્રમાણે ખાતા પીતા હતા. જમ્યા પછી તેમને કપૂર સહિત અને નાગરવેલના પાન સહિત સેપારી આપવામાં આવતું હતું, તથા સુવા બેસવા માટે સુંદર પલંગ આપવામાં આવતા હતા, ત્યાં આવનાર પ્રવાસી જને સ્વાદિષ્ટ ભોજન કરતા અને સુખે સુતા હતા તેથી તેઓ પોતાની સ્ત્રી અથવા માતાના હાથને કે પિતાના ઘરને સંભારતા પણ નહોતા. કઈ પ્રવાસી દાનશાળાના માલિકનું નામ પૂછતા, તે તેને હેમાદિ પ્રધાનનું નામ કહેવામાં આવતું હતું. આ પ્રમાણે તેણે તે દાનશાળા ત્રણ વર્ષ સુધી અખંડ ચલાવી. તેથી ભેજન કરીને પ્રસન્ન થયેલા ભાટચારણ જ્યારે દેવગિરિ નગરીમાં જતા હતા ત્યારે તે ત્રણ વરસ સુધી આદર પૂર્વક હેમાદિની આ પ્રમાણે પ્રશંસા કરતા હતા–“ હે હેમાદિ મંત્રી ! કારપુરરૂપી વલ ક્યારે છે, તેમાં જગતના લોકોને પ્રીતિ કરનારી દાનશાળારૂપી પવિત્ર બીજ ( પુણ્યરૂપી બીજ) વાવેલું છે, સાધુરૂપી સૈન્ય તેને ત્યાગ કર્યો છે, તેથી આ વિસ્તાર પામેલી કવિતારૂપી પાણીની નકવડે તૃપ્ત થઈને તેમાં તમારી અનુપમ કીતિરૂપી લતા ઉત્પન્ન થઈ છે, તે આજે ૧ સૈન્યના ઉપદ્રવ રહિત છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ કર સુકૃતસાગર માને માંડવગતના મહામ ત્રીશ્વર. (6 માંડવાની જેમ બ્રહ્માંડ ઉપર ચડે છે. ” ઇત્યાદિક અસત્ય જેવા વર્ણનને હમેશાં સાંભળતા હેમાદિએ એકદા મનમાં વિચાર કર્યાં કે—“ મે જન્મથી આરંભીને અત્યાર સુધી યાચકાને ગાળેા સિવાય ખીજું કાંઈ આપ્યું નથી, તે આ લેાકેા દાનશાળાની વાત શી કરે છે ? કદાચ કાંઈ એકાદ માણસ આવું વચન આલે તો તે ખોટુ હાઈ શકે છે, પર ંતુ આટલા બધા લોકો આટલા લાંબા કાળથી મેલે છે, તેથી તેએ અસત્યવાદી હૈાય નહીં. ” આ પ્રમાણે વિચાર કરીને તેણે પેાતાના એક માણસને તે જોવા માટે આંકારપુરમાં માકલ્યા. તે ત્યાં જઇને પાછા આવ્યા, અને જાણેલી હકીકત આ પ્રમાણે કહેવા લાગ્યા હું મંત્રીશ્વર ! સર્વ પ્રકારના સ્વાદિષ્ટ રસવાળી તે દાનશાળામાં જે ભાજનના રસ લે છે, તે જિલ્લાને હું રસજ્ઞા કહું છું, અને મીજી જિહ્વા તે માત્ર સ્વાદ કરવાથી રસના કહેવી જોઇએ. ત્યાં જમવા આવેલા મનુષ્યમાંથી કોઇપણ મનુષ્ય સ ંતાષ પામ્યા વિના જતે નથી, અવજ્ઞાથી જેવું તેવું ભાજન કરીને જતા નથી, તથા તમારી પ્રશંસા કર્યા વિના જતા નથી. આટલા ત્રણ વરસના કાળમાં કુલ સવા કરોડ રૂપીયાના જ ખ તમારે થયેા છે, પરંતુ હું માનુ છું કે તમારા યશ અને પુણ્ય તે કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે તેટલા થયા છે. આ પ્રમાણે કાનરૂપી નીકદ્વારાએ આવેલા તેના વચનરૂપી જળવડે તે હેમાદિનું હૃદય સિંચાયું, તેથી તેના આખા શરીરમાં રામરૂપી અંકુરાના સમૂહ પ્રગટ થયાામાંચ ખડા થયા. ત્યારપછી તે હેમાદ્દેિ જાતે આંકારપુરમાં ગયા. ત્યાં દાનશાળાના અધિકારીને સારીરીતે પૂછી દાનશાળાના માલિક પૃથ્વીધર છે એમ જાણી તેણે મનમાં તેની પ્રશ ંસા કરી કે- “ તે પુણ્યવતી સ્ત્રીની કુક્ષિનું હું ઉતારણું થાઉં છુ, કે જેણીએ આ પૃથ્વીધરરૂપી રત્ન ઉત્પન્ન કર્યું છે. જે સ્ત્રીને આવા પૃથ્વીધર જેવા લેાકેાત્તર ગુણવાળેા પુત્ર હાય, તે પુત્રવતી સ્ત્રી ખુશીથી ગ ધારણ કરો. બીજાના ધનથી પેાતાનું નામ પ્રસિદ્ધ કરનારા ઘણા લેકે જગતમાં હોય છે; પરંતુ પેાતાના ધનવડે ખીજાની પ્રસિદ્ધિ કરનાર તે એક પૃથ્વીધર જ છે, ” આ પ્રમાણે મનમાં તેની પ્રશંસા કરીને તે સ્વની નગરીના ગૌરવને તિરસ્કાર કરનાર માંડવગઢમાં ગયા અને દેદના પુત્ર પેથડને તે મળ્યા. પેથડે પણ હર્ષોંથી તેના સત્કાર કર્યા, ,, Page #82 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ. પછી હેમાદિએ પેથડને કહ્યું કે તમે મારા નામની આવી ઉત્તમ દાનશાળા માંડી છે, તેનું શું કારણ છે, તે પ્રસન્ન થઈને (કૃપા કરીને) મને કહે. જો કે તમારા ઉપકારના અનુણપણાને હું પામી શકું તેમ નથી, તે પણ મારે ઉચિત કાર્ય બતાવીને મને આનંદ આપ.” આ પ્રમાણે અતિ આગ્રહથી પ્રધાને પૂછયું, ત્યારે પૃથ્વીધર બોલ્યો કે–“હે મંત્રીશ્વર ! જે વિલંબ વિના કાર્યની સિદ્ધિ થાય તેમ હોય તો હું કહું. હેમાદિએ કહ્યું—“વધારે તે શું કહું? તમે છેલું કાર્ય માટે ધનવડે, બળવડે અને આ શરીરવડે પણ અવશ્ય કરવાનું છે.” દેદપુત્ર પેથડ બે કે—“જે એમ છે તે તમે મને દેવગિરિ નગરીને મધ્યે જિનચૈત્યને લાયક મેટી પૃથ્વી આપ.” તે સાંભળી બ્રાહ્મણની ઉદ્ધતાઈને લીધે આ કાર્ય દુષ્કર હતું એમ જાણતા છતાં પણ પેથડના મેટા ઉપકારથી ભારવાળો થયેલ હોવાથી તે પ્રધાને તે કાર્ય અંગીકાર કર્યું. ત્યારપછી તે બન્ને પરિવાર સહિત દેવગિરિ નગરીમાં ગયા. ત્યાં હેમાદિએ તે મંત્રીશ્વરને મનોહર હવે લીમાં ઉતારે આવે. “પિતે જ ચૈત્યની ભૂમિ માટે રાજાને વિનંતિ કરીશ. આ બાબત તમારે કાંઈપણ ચિંતા કરવાની નથી” એમ પૃથ્વધરને કહી તે હેમાદિ પિતાને ઘેર આવ્યું. અવસરને જતો તે હેમાદિ રાજાનું પડખું મૂકતો નહોતો. કેમકે વિના અવસરે કરેલું કાર્ય સારૂં થતું નથી. કહ્યું છે કે " गेयं नाटयं रमा रामा, भूषा भक्तं पयः सिता। વડનવસરે સર્વ, પ્રીતિવીધ પર્ણતા” || ૨ !” * ગાયન, નૃત્ય, લક્ષ્મી, સ્ત્રી, અલંકાર, ભજન, જળ અથવા દૂધ અને સાકર વિગેરે સર્વ પદાર્થો અવસર વિના પ્રસન્નતારૂપી લતાને વિષે કુહાડારૂપ થાય છે. ” " प्रस्तावे भाषितं वाक्यं, प्रस्तावे शस्त्रमङ्गिनाम । प्रस्तावे वृष्टिरल्पाऽपि, भवेत् कोटिफलप्रदा ॥ ३ ॥" અવસરે કહેલું વચન, અવસરે વાપરેલું શસ્ત્ર અને અવસરે થયેલી ડી પણ વષ્ટિ પ્રાણીઓને કરોડગણું ફળ આપનાર થાય છે. ” આ અવસરે તે નગરીમાં ઘેડાને વેચનારા પુરૂષે આવ્યા, અને Page #83 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર. ઉદ્યાનમાં ઉત્તમ ઘેડાઓની શ્રેણિને બાંધી ત્યાં ઉતર્યા. તેમને આવેલા સાંભળી રાજા શ્રેષ્ઠ અ% ખરીદ કરવા માટે ત્યાં ગયે, અને તેણે પ્રધાનને કહ્યું કે–“હે મંત્રી ! કહે ! આ બધા અશ્વેમાં કયે અશ્વ આપણે ગ્રહણ કરશું ?” ત્યારે શાલિહોત્રે રચેલા-કહેલા અશ્વનાં લક્ષણો જાણવામાં નિપુણ એવા પ્રધાને સર્વ અને જેઈ એક જતિવંત અશ્વ રાજાને દેખાશે. તે અશ્વનું સર્વ દેવ જેવું હતું, તેના શરીર ઉપર દશ આવર્તે હતા, તેને ગંધ માલતીના પુષ્પ જેવ હતે, તેના કાન નાના હતા, સ્નિગ્ધ (ચકચકિત) રેમની શ્રેણિવડે તેની કાંતિ શ્યામ હતી, તેની પીઠ પહેલી હતી, વક્ષસ્થળ મેટું હતું, તેના શરીરને પાછળના ભાગ તથા બને પડખાને ભાગ પુષ્ટ હતે, તથા તેને હેષારવ ગંભીર અને મેટ હતા. આવા સંપૂર્ણ લક્ષણવાળો તે અશ્વ રાજાના હર્ષને માટે થયે-રાજાને પસંદ પડ્યો. તેથી તેની ગતિ વિગેરેવડે પરીક્ષા કરી સર્વ લક્ષણ સહિત એવા તે અશ્વને સાઠ હજાર રૂપિયે ખરીદ કરી તેને લઈ રાજા પોતાને ઘેર ગયે. એકદા રાજા તે અશ્વપર આરૂઢ થઈ પ્રધાન અને થોડા પરિવાર સહિત બીજે ગામ જવા નીકળ્યો. ત્યાં જતાં માગમાં વચ્ચે કાદવવાળા તાજા પાણીના પૂરને પ્રવાહ આવ્યું. તે જોઈ તે જાતિવંત અશ્વ રાજાએ ઘણું બળથી હાંક તે પણ તે પાણીમાં ચાલે નહીં, ત્યારે રાજાએ ખેદ પામી ચાબકવડે તેને ઘણું તાડન કર્યું. તે પણ તે અશ્વ ચાલ્યું નહીં. તે જોઈ પ્રધાને વિચાર કર્યો કે –“આ જાતિવંત અશ્વ પાણીમાં કેમ ડરે છે ? ” ઇત્યાદિ વિચાર કરતા બુદ્ધિમાનને વિષે અગ્રેસર એવા તે મંત્રીએ તેનું કારણ જાણી લીધું, એટલે તેણે રાજાને નિવારીને કહ્યું કે “ હે દેવ ! તેના પુછડાને તેના પેટની સાથે બાંધી લે એટલે તે શીધ્રપણે આ પ્રવાહને ઓળંગશે. ? તે સાંભળી રાજાએ તે પ્રમાણે કર્યું, એટલે તે અશ્વ તત્કાળ ઉડીને સામે પાર ગયે અને બીજા સર્વ અ પાણીમાં થઈને બહાર સામે કાંઠે નીકળ્યા. કેમકે તે અને તે જાતિવંત અશ્વ જેવા નહતા. પછી રાજા તે ગામ જઈ કાર્ય કરી પાછું વળે, ત્યારે પણ તે જ રીતે તે અશ્વ ઉડીને આવ્યા. તે વખતે રાજાના પૂછવાથી ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા પ્રધાને કહ્યું કે-“મારૂં Page #84 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ મેટું લાંબું પૂંછડું પાણી સાથે અથડાવાથી અને તે પુંછડાથી ઉછળતા આ ડેળા પાણીથી મારા સ્વામીને વેષ જરા પણ ખરાબ ન થાઓ, એવી શંકાના વશથી તે અશ્વ પાણીમાં પિઠે નહીં. કેમકે કુલીન પ્રાણીઓ કોઈપણ વખત પોતાના સ્વામીને પ્રતિકૂળ થતા નથી.” તે સાંભળી રાજા અત્યંત ખુશી થયે. પછી રાજાની આજ્ઞાથી તે અશ્વને સર્વદા સુવર્ણના અલંકારે પહેરાવવામાં આવતાં, ઉત્તમ ખાવાનું આપવામાં આવતું, હમેશાં ત્રણ વાર ધૂપ ઉખેવવાપૂર્વક તેની આરતિ ઉતારવામાં આવતી હતી, અને માથે ચંદરવા બાંધેલા એકાંત થાનમાં તેને સુખ ઉપજે એવી રીતે બાંધવામાં આવતું હતું. આ પ્રમાણે પરાક્રમી તે અશ્વ, રાજાને દેવની જે માન્ય થયે. પાણીરૂપી શત્રુના સૈન્યાદિકથી પ્રાપ્ત થતી આપત્તિરૂપી નદીમાં વહાણ સમાન અને વેગવડે વાયુ સમાન એવા તે અશ્વનું રાજાએ કષ્ટભંજન નામ આપ્યું. આ રીતે વિનયગુણને લીધે તે અશ્વ પશુ છતાં પણ આદર સહિત પૂજાને પાપે, તેથી તે બીજા ભવ્યજને ! તમે પણ પાપનેકષ્ટને નાશ કરનાર આ વિનયને વિષે જ યત્ન કરે. વિનયથી વિદ્યા, ધન, માન, યશ અને સુખ પ્રાપ્ત થાય છે. ઘણું કહેવાથી શું? વિનય જ આ ભવ અને પરભવને વિષે શુભ ફળને આપનાર છે. આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તે અશ્વને આશય જાણવાથી સંતુષ્ટ થયેલા રાજાએ હેમાદિ પ્રધાનને ઈચ્છિત વરદાન માગવાનું કહ્યું, ત્યારે અવસર જાણીને મંત્રીએ કહ્યું કે-“હે દેવ ! આ આપનું વચન વૃદ્ધ પુરૂષને દૂધ પાવા જેવું થયું છે, કેમકે મારે પહેલાં પણ આપની પાસે કાંઈક એક બાબત માગવાની ઇચ્છા હતી જ, તેમાં આજે આપે આ પ્રમાણે વરદાન માગવાને આદેશ કર્યો, તે હે. ઉદાર દાતાર ! સાંભળો–મારે એક બંધુ આ નગરીમાં એક મનહર ચૈત્ય કરાવવા ઈચ્છે છે, તેથી તેને માટે મનવાંછિત સ્થાનમાં તેટલી વિશાળ જગ્યા આપ આપે.” તે સાંભળી રાજાએ કહ્યું—હે ૧ વૃદ્ધને દૂધ પીવાની ઇચ્છા હોય જ છે, તેમાં તેને કોઈ દૂધ આપે -પાય, તેવું તમારું આ વચન પણ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામત્રીશ્વર. મંત્રી ! આ ખાખત બ્રાહ્મણાની અપ્રીતિ થાય તાપણુ મારે તમને તેટલી પૃથ્વી આપવી જ છે; પરંતુ કહેા કે તે તમારા ખંધુનું નામ શુ છે ? અને તે કયાં રહે છે ? ” હેમાદિએ જવાબ આપ્યા કે—“ હું સ્વામી ! અવંતી દેશના અલંકારરૂપ અને ધર્મકર્મમાં તત્પર પૃથ્વીધર નામના મંત્રી મારા જીભના માનેલા બંધુ છે. ત્યાંના જયસિંહ નામના રાજા તેા માત્ર તે અવંતી દેશમાં ખિ ંખરૂપે જ છે; બાકી તે માત્ર છત્ર ચામર વિનાના પૃથ્વીધર જ રાજા છે. તે પ્રાતઃકાળે આપને પ્રણામ કરવા માટે આવશે. તે વખતે તે આપને સ્નેહથી ઘેર આવેલા અવંતીના સ્વામીને ચાગ્ય એવા સ ગૈરવને ( આદર સત્કારને ) લાયક છે. ” આ પ્રમાણે તેના વચનને સાંભળી હૃદયમાં અવધારી રાજાએ અનેક રાજકાર્યાંવડે તે દિવસને નિમન કર્યું. વિકસ્વર હૃદય કમળને ધારણ કરતા હુંમાદિએ પણ પૃથ્વીધર પ્રધાનની પાસે જઇ પ્રાત:કાળે રાજાને મળવાના અવસર જણાગ્યે. પ્રાતઃકાળે જેમ સૂર્ય ઉત્ક્રયાચળ પર્વાંતપર આરૂઢ થાય તેમ તે રાજા, મંત્રી અને સામત વિગેરેની સાથે સભામાં સિહાસનપર આરૂઢ થયે.. તે વખતે એક થાળમાં સેાનામહાશ ભરી તેના ઉપર એક શ્રીફળ મૂકી માલવ દેશના પ્રધાન પેથડ તે રાજાને મળવા આવ્યેા. તે પ્રધાન જ્યારે સમીપે આબ્યા ત્યારે રાજાએ એકદમ સિંહાસનપરથી ઉભા થઈ તેને પ્રીતિથી આલિંગન કર્યું. << કુળવાન પુરૂષા વિનયવાળા જ હાય છે. ” કહ્યું છે કે “ केनाञ्जितानि नयनानि मृगाङ्गनानां, कोऽलङ्करोति रुचिराङ्गरुहान् मयूरान् । कश्चोत्पलेषु दलसंनिचयं करोति, 35 को वा दधीत विनयं कुलजेषु पुंस्सु || ७ || મૃગની સ્ત્રીએ। ( મૃગલીએ )ના નેત્રા કાણે આંજ્યાં છે ? મનેાહર પીંછાવાળા મારાને કાણુ અલકાર કરે છે? કમળને વિષે પત્રને સમૂહ કાણ કરે છે ? તથા કુળવાન પુરૂષોને વિષે કાણ વિનયને ધારણ કરે છે ? કાઇ કાંઇ પણ કરતું નથી-તેવે તેમને સ્વભાવ જ છે. પછી રાજાએ તેને ચેાગ્ય આસનપર બેસાડી કુશળ સમાચાર Page #86 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ. પૂછી તે થાળમાંથી માત્ર શ્રીફળને જ ગ્રહણ કરી બીજું ભેટશું તેને પાછું આપ્યું. પછી તે પ્રધાનને પહેરામણું પહેરાવી રાજા તેને પૃથ્વી આપવા માટે અધપર આરૂઢ થઈ ઘણા પરિવાર સહિત નગરીની અંદર ગયો. ચૌટાની મધ્યે તેણે પૃથ્વી માગી ત્યારે રાજાએ બ્રાહ્મ ને દુભાવીને પણ તે જ ભૂમિ આપી ત્યાં દેરી દેવરાવી. પછી તે જ વખતે પ્રધાને ભેટણમાં આણેલા સુવર્ણ વડે નગરીના લોકોને સંતેષ પમાડી વાજિત્ર વગાડવાપૂર્વક હર્ષને મહોત્સવ કર્યો. સરળ હૃદયવાળા તે પ્રધાને મેટા શેઠીયાઓની સાત હવેલીઓ થાય તેટલી વિશાળ પૃથ્વીને વિષે રહેલા હાટ અને ઘરે સર્વે પાડી નંખાવ્યા. લેકમાં કહેવત છે કે-જળવાળા પ્રદેશ મકાન કરવા માટે તેલ નંખાય છે, મકાનને ઘરને ઓરડે કરવા માટે તેડી નંખાય છે, એર હાટ કરવા માટે તો નંખાય છે, અને હા, ચૈત્ય કરવા માટે તેડી નંખાય છે. પછી ત્યાં શુભ દિવસે ત્રણ વાંસ ઉંધ પૃથ્વી પાયાને માટે ખેદી ત્યારે ત્યાં તે નગરીના સર્વ જળાશયમાં પૂર્વે જેવું પાણી નીકળ્યું નહોતું તેવું અતિ સ્વાદિષ્ટ પાણી નીકળ્યું, તે પેથડે પાયે ખેદાવતાં તેવા પ્રકારનું મિષ્ટ જળ નીકળ્યું તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કેમકે તેવા પુણ્યશાળીને ભાગ્યે કરીને તે નિધાન પણ નીકળે છે. કહ્યું છે કે“ વે નિધાનાન, યોનને રIિ I માથીના જ પરત, વંદુરસ્ત્રી વસુરા | છે” “પૃથ્વી પર પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) નિધાને હોય છે, અને જન યોજનને છેટે રસકૂપિકા હોય છે, એ રીતે પૃથ્વી પર ઘણાં રને હાય છે. પરંતુ ભાગ્યહીન પુરૂષ તેને જોઈ શકતા નથી.” આવું સ્વાદિષ્ટ પાણું નીકળ્યું જાણીને અત્યંત ઈષ્યવાળા બ્રાહ્મણોએ ઉત્સુકતા પૂર્વક સાયંકાળે જ રામદેવ રાજા પાસે જઈ વિનંતિ કરી કે-“હે રાજા ! સાંભળો–આ નગરીમાં કેઈપણ ઠેકાણે રવાદિષ્ટ પાણુ અત્યારસુધી નીકળ્યું નથી, તે આજ આપના ભાગ્યથી ચૈત્યની પૃથ્વીમાં પ્રગટ થયું છે, તેથી કરીને તે જગ્યાએ આપ મેટી વાવ કરાવે. ત્યાં તરસ્યા થયેલા અઢારે વર્ણ પાણી પીશે, તેમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. આપને જે પુણ્ય થશે તેને પાર જ નથી. હે પૃથ્વીપાલ! કુવાદિક જળાશય કરાવવામાં પુરાણને વિષે પણ ચોરનું ઉદાહરણ આપી મેટું પુણ્ય કહ્યું છે. તે આ પ્રમાણે પહેલાં કોઈ ચાર નાસીને જતે હતે. માર્ગમાં તે તરસ્યો થયે, તેવામાં કઈ સરવર તેણે જોયું. તેમાં પાણી નહતું, પરંતુ તેમાં એક ઠેકાણે કાંઈક આદ્ર (ભીની) પૃથ્વી જોઈતેમાં તેણે બાણ બેસીને પાણી પીધું. પછી તે બાણ ખેંચી લેતાં તેના ફળાની સાથે માટી બહાર નીકળી એટલે તેમાંથી જળ નીકળ્યું. પછીતે ચાર ત્યાંથી આગળ ચાલ્યા. તેટલામાં પાછળથી આવેલા સુભટેએ તેને મારી નાંખે, તે મરીને તે સરોવરની થી પણ માટી કાઢવાના પુણ્યથી દેવ થશે. તેથી કરીને હે દેવ ! આપ પુણ્યશાળી તેને ચૈત્યને એગ્ય એવી બીજી ભૂમિ આપીને તે ઠેકાણે મોટા પુણ્યને માટે વાવ ખોદાવે.” આ રીતે તે અજ્ઞાની બ્રાહ્મણોએ રાજાને વાવ કરાવવાનું કહ્યું, પરંતુ તેમાં મેરૂ અને સરસવ જેટલું પાપ પુણ્યનું આંતરૂં છે (એટલે કે જળાશય કરાવવામાં મેરૂ જેટલું પાપ અને સરસવ જેટલું પુણ્ય છે.) પહેલાં ભેજરાજાએ એક નવું તળાવ છેદાવ્યું હતું ત્યારે તેની પાસે કુબુદ્ધિવાળા કવિઓએ તે તળાવનું અનેક પ્રકારે વર્ણન કર્યું હતું. તે વખતે બુદ્ધિમાન ધનપાળ કવિએ કહ્યું હતું કે હે ભેજ રાજા ! આ તળાવના મીષથી મેટી દાનશાળા જ છે, તેમાં હમેશાં માછલાં વિગેરે રૂ૫ રાઈ તૈયાર જ રહે છે, તેને ખાનારા પાત્ર બગલા, સારસ અને ચકલાક પક્ષીઓ છે, તેમાં કેટલું પુણ્ય થાય? તે અમે જાણતા નથી. આ પ્રમાણે વાયુની જેવા બ્રાહ્મણ અને તેનાં વચનેથી ફળને આપનાર (વૃક્ષ) રૂ૫ રાજાનું ચિત્તરૂપી પાંદડું લાયમાન થયું. કેમકે રાજાઓ કાનના કાચા હોય છે. કહ્યું છે કે “ પરિપૂર્ણ, વિદગ્ધ અને રાગવાળો પણ રાજા જે કાનનો કાચ હોય તે તેને ગ્રહણ કરવા (પિતાને કરવા) કણ શક્તિમાન થાય ? જેમકે પકાવેલો, રંગાવેલ અને પરિપૂર્ણ એ પણ માટીને ઘડો જે કાંઠા Page #88 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ. વિનાનો હોય તો તેને કોણ ગ્રહણ કરી શકે ? ” ( અહીં પાર્થિવ એટલે રાજા અને માટી સંબંધી તથા કણું એટલે કાન અને કાંઠે વિગેરે અર્થે જાણવા. ) પ્રાતઃકાળે હું જાતે ત્યાં આવી તે પાણી પીને તેનું રવાદીષ્ટપણું જાણું મેટી વાવ કરાવીશ.” એમ કહી રાજાએ તે બ્રાહ્મણને રજા આપી. તે નગરને નિવાસી રાજાને જ એક હજામ હમેશાં પેથડને ઉતારે તેનું માથું ગુંથવા માટે આવતા હતા, તેને પેથડે પૈસા આપી પ્રસન્ન કર્યો હતો. તેણે બ્રાહ્મણને આ વૃત્તાંત સાંભળે હતા, તેથી તેણે આવીને દેદપુત્ર પેથડને તે હકિકત કહી. “હલકા માણસને પણ ખુશી કર્યો હોય તે તે અવસરે શુભ કરનાર થાય છે અને ખુશી કર્યો ન હોય તે તે અવસરે અશુભ કરનાર થાય છે. કેમકે વિકટ સંકટમાં પડેલા એક હાથીને એક ઉંદરે શું નહોતો છોડાવ્યો? અને શ્રીકૃષ્ણ કર્ણરાજાને યમરાજના મંદિરમાં નહેાતે મોકલ્યા ?” આ વૃત્તાંત જાણી દેદપુત્ર પેથડે વિચાર કરી તે જ રાત્રિમાં દ્વારપાળને પિતાને લવણનો પરવાનો આપી નગરમાં લવણની પિઠ મંગાવી, તે લવણ જળમાં નંખાવી તેને હલાવી ખારું પાણી કરી પિતાને ઉતારે આવી તે અવન્તીને પ્રધાન પેથડ સુખે સુઈ ગયે. પ્રાતઃકાળે રાજા ત્યાં આવ્યું, અને માણસો પાસે તે પાણી મંગાવી પિતે તેને આસ્વાદ કર્યો તે વખતે તે ખારૂં લાગવાથી રાજાએ શું શું કર્યું, અને “બ્રાહ્મણોએ ઈર્ષ્યાથી અસત્ય વાત કરી છે ” એમ વિચારી બ્રાહ્મણને ઠપકો આપી પૃથ્વીધરનું સન્માન કરી રાજા પિતાને સ્થાને ગયે. આ પ્રમાણે બ્રાહ્મણોના સર્વે અશુભ વિચારે ક્ષય પામ્યા. જે કદાચ અસપુરૂષનું વાંછિત સિદ્ધ થતું હોય તે સત્પરૂ જીવી પણ ન શકે. કહ્યું છે કે“કૃપમાનજનાનાં, તૃ સંતોષહિતવૃત્તનામ્ | સુવધવાવિશુના નિદાનgવૈરિને ગતિ છે ?૨ ” ઘાસથી આજીવિકા કરનારા મૃગના શિકારીએ આ જગતમાં કારણ વિનાના વેરી છે, જળથી આજીવિકા કરનાર મના મચ્છીમાર કારણ વિનાના શત્ર છે, અને સંતોષથી આજીવિકા કરનાર સજનોના ચાડીયા પુરૂષો કારણ વિનાના શત્રુ છે. ” Page #89 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગરે યાને માંડવગઢને મહામંત્રીશ્વર ચૈત્ય કરાવવાની ભૂમિ મળ્યા પછી તે મંત્રીને જે એક બુદ્ધિમાન સૂત્રધાર મળે, તેને સંબંધ હવે કહે છે.—પહેલાં સિદ્ધરાજે રૂદ્રમહાલય (રૂદ્રમાળ) કરાવીને પછી આવું કામ આ બીજે ઠેકાણે ન કરે” એવી ઈચ્છાથી તે સૂત્રધારને બંધ કર્યો. ત્યારે તે સૂત્રધારે તેથી પણ અધિક જૈન પ્રાસાદ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક ઈચ્છા કરી, પરંતુ તે વખતે જૈન પ્રાસાદ કરાવનાર કેઈ મહાપુરૂષ મળે નહીં. છેવટ પોતાને અંત સમયે તેણે પોતાની પ્રતિજ્ઞા તેના પુત્રને સ્વીકાર કરાવી અને તે મર્મસ્થાનને પીડા કરનાર શલ્યને દૂર કરી સુખે સમા ધિએ મરણ પામ્યા. ત્યારપછી બીજી ત્રણ પેઢી સુધી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી એમની એમ ચાલી આવી. પછી પાંચમી પેઢીએ કળાના સમુદ્રરૂપ રત્નાકર નામે સૂત્રધાર થયો. તે ઘણે કાળ ગયા છતાં પણ જાણે તાજું વેર હોય તેમ તે પ્રતિજ્ઞાને ધારણ કરતો હતો. કેમકે દ્વેષ, પ્રેમ અને દેવું (દેણું) એ સમુદ્રની જેમ ક્ષીણ થતા નથી. તેથી તે ઉત્તમ ચૈત્ય કરવાની ઈચ્છાથી સર્વત્ર ફરતું હતું, તેથી તેવું ચૈત્ય કરાવવાની ઈચ્છાવાળા તે પેથડ મંત્રીને સાંભળી તે તેને મળ્યો, તેની સાથે સર્વ વાતચીત કરી. સરલ હૃદયવાળા પેથડ તે રત્નાકર પાસે તેને આરંભ કરાવી બીજા કારીગરે તેને સેંપી તથા પોતાના વાણોતરને ત્યાં રાખી પોતે અવન્તીમાં ગયો. પછી કીર્તિ વડે દિશાએને સુગંધિ કરનાર તે મંત્રીએ કારીગરોને માટે બત્રીશ ઉંટડી (સાંઢ) ભરીને સુવર્ણ મોકલ્યું. તે ચૈત્યને માટે દશ હજાર ઇંટેના નિભાડા રોકવામાં આવ્યા, તે દરેક નિભાડામાં દશ દશ હજાર ઈટે પકાવવામાં આવતી હતી. ક્ષીરસાગરમાં પડેલો વિષને બિન્દુ જેમ કોઈ પણ દેશને કરી શકતો નથી, તેમ ચૈત્ય કરાવવાથી ઉત્પન્ન થતા પુણ્યમાં તેના આરંભથી ઉત્પન્ન થયેલું પાપ કાંઈ પણ દેષને કરી શકતું નથી. ત્રણ વાંસ ઉંડા દેલા પાયામાં પૂરેલા પથરાઓની સાંધેમાં અનુક્રમે પાંચશેર, દશેર અને પંદર શેર સીસાને રસ પૂર્યો હતો. તે ચિત્યમાં કેટલીક એકવીશ ગજની લાંબી ચાદસે ને ચુમાબીશ પથ્થરની પાટો ગોઠવવામાં આવી હતી. એકદા ઇંડું ચડાવવાની પાટને અંદરના કિલ્લાથી વિન આવે છે એવું સાંભળી દેદપુત્રે (પેથડે) એકદમ ત્યાં આવી એક રાતમાં જ તેટલા વિભાગમાં રહેલા Page #90 -------------------------------------------------------------------------- ________________ ' ચતુર્થ તરંગ. ૭૧ કિલ્લાને પાડી નંખાવ્યું. પછી બન્ને બાજુ પગથીયાની શ્રેણી જોડી (કરી) અખંડ ભાગ્યના સ્થાનરૂપ અને સાહસને ધારણ કરનાર તે પિથડે ઈંડું ચડાવી કિલ્લાને ફરીથી સજજ તૈયાર કર્યો. સાહસિક પુરૂષને કાર્યની સિદ્ધિ થાય છે, કાયર પુરૂષને થતી નથી. નેત્ર ભીરૂ હોય છે તેથી તે કાજળને પામે છે અને કર્ણ ધીર છે તેથી તે સુવર્ણ (કુંડળ) ને પામે છે. કહ્યું છે કે “ (મહા દુર્ગમ એવી) લંકા નગરી જીતવી છે, સમુદ્રને ચરણથી તરે છે, રાવણ જેવો શત્રુ છે, અને રણસંગ્રામમાં વાંદરાએ જ સહાયભૂત છે, તો પણ રામે યુદ્ધમાં સમગ્ર રાક્ષસ કુળનો નાશ કર્યો. તેથી જણાય છે કે મહાપુરૂષોના સત્ત્વમાં જ ક્રિયાની સિદ્ધિ રહી છે, પણ બાહ્ય સહાય વિગેરે ઉપકરણમાં કાર્યની સિદ્ધિ રહી નથી.” તે ચૈત્યમાં સ્થાપન કરવા માટે તે મંત્રીએ ચંદ્ર જેવી કાંતિવાળા આરસના પથ્થરની વ્યાશી આંગળની શ્રી વીર પ્રભુની પ્રતિમા કરાવી. તે ચૈત્યમાં રહેલી પુતળીઓને જોઈને ઘણું લેકે એમ માનવા લાગ્યા કે “અમે પરલોકમાં આવી સ્ત્રીઓની પ્રાપ્તિનું કારણભૂત તપ કરીએ. નિપુણતાની કતરણ (કારીગરી) વડે સંપૂર્ણ (અથવા નિપુણતાવડે યુક્ત સંપૂર્ણ) વસ્તુઓના આકાર તે પ્રાસાદમાં રહેલા હતા, તેથી તે પ્રાસાદ ત્રણ જગતની સૃષ્ટિ બનાવવામાં વિધાતાને બિંબના ખજાનારૂપ થયા હતા. હું ધારું છું કે તે પ્રાસાદ રમણીય છતાં પણ વિરામ પામીને પૃથ્વી થકી આકાશમાં જતો નથી, તેનું કારણ ગાઢ જળે તેના પાદ (પાયા) ગ્રહણ કર્યા (પકડયા) છે એજ છે. સર્વ સુવર્ણન ખર્ચ થાય એવા મેટા ઉત્સવ પૂર્વક તે મંત્રીએ પ્રાસાદ, પ્રતિમા, સુવર્ણકળશ, સુવર્ણદંડ, અને વજા એ સર્વની એકી સાથે પ્રતિષ્ઠા કરી. જે વખતે પ્રતિષ્ઠા થતી હતી તે વખતે લાખે શેઠીયાઓની સભા વચ્ચે માધવ નામના બંદીએ એક ઉત્તમ શ્લોક આવા અર્થવાળે કહ્યો–“હે મંત્રીશ્વર ! નાગકુમારીઓએ સંગીતમાં ગાયેલે તમારા પુણ્યને સમૂહ સાંભળીને શેષનાગ જે હમણું પિતાનું મસ્તક ધુણાવે તે આ પૃથ્વી અવશ્ય પડી જાય; પરંતુ તમે કરાવેલા પર્વતથી પણ મેટા આ જિનચૈત્ય૧ જડ પુરૂષ જેમ કેઇના પગ પકડી રાખે તેમ એ અર્થ પણ થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. ના સમૂહને ન ભાર આવવાથી પિતાનું મસ્તક કંપાવવા શક્તિમાન થતું નથી. તેથી તમારું બીજું નામ જે પૃથ્વીધર છે તે સત્ય છે.” આ પ્રમાણે નવી કવિતાના નિધાનરૂપ આ માધવે હર્ષથી વ્યાખ્યાન કર્યું, ત્યારે મંત્રીએ લજજાના ભારથી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. કહ્યું છે કે“ત્તજ્ઞા લુનોતર, જીજ્ઞા સૌમાચરિW I તજ્ઞા ધર્મત મૂi, dSજ્ઞા પgિ | ૨૨ !” લજજા કુળને ઉદ્યોત કરનારી છે, લજજા સૌભાગ્યને કરનારી છે, લજ્જા ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, અને લજજા પાપ કરવામાં અજ્ઞાની (અજાણ ) છે.” “સ્તુતિ (પ્રશંસા) રૂપી કન્યાને અસપુરૂષ પસંદ પડતા નથી, અને પુરૂષોને તે કન્યા જ રૂચતી નથી, તેથી હજીસુધી વરની પ્રાપ્તિ નહીં થવાથી તે કુમારી જ રહી છે. ' તે વખતે બાકીના સર્વ શેઠીયાઓ તે કવિતા સાંભળીને ચમત્કાર પામી કવિતાના ગુણની પ્રશંસા કરતા મસ્તક ધુણાવવા લાગ્યા. ત્યારપછી મંત્રીએ સર્વ ગાંધર્વ, કવિ, ચારણ અને બંદીજનેને બોલાવીને કહ્યું કે-“હું તમારી પાસે એક માનને માગું છું, અને તે એ છે કે–મારા માતાપિતાએ મારૂં જેવું તેવું પણ જે નામ પાડયું હોય, તે જ નામ કહેવું, પણ જેમ તેમ બીજા નામની કલ્પના કરવી નહીં. કેમકે કહ્યું છે કે આકાશનું નામ અંબર (વસ્ત્ર) છે, દેડકાનું નામ હરિ એવું પ્રસિદ્ધ છે, કાગડાનું નામ દ્વિજ છે, વક્રગતિ કરનાર વિષમ સર્પનું ભોગી નામ છે, નાના પથ્થરના કાંકરાનું શર્કરા (સાકર) નામ છે, તથા હાથીના મદ જળનું નામ દાન કહેવાય છે, પણ તે સર્વ અર્થથી શૂન્ય છે, કેટલાક બુદ્ધિમાન આડંબર સહિત આવા વ્યર્થ નામ પાડે છે ” અસત્ય વચનની જેવા કલ્પિત બિરૂદે કહેવાથી હું એક કે પણ દાન આપીશ નહીં, પરંતુ ઉલટું મારા મનમાં દુઃખ થશે.” આ પ્રમાણે કહીને તે મંત્રીશ્વરે તે બંદીને કાંઈ પણ દાન આપ્યું નહીં, ત્યારે બીજા શેઠીયાઓએ તેને આનંદપૂર્વક જીંદગી પર્યત ભેગવી શકાય તેટલું પુષ્કળ દાન આપ્યું. અલ્પ પુણ્યકાર્યથી ઉત્પન્ન થયેલી કીતિ કેને હાસ્યકારક થતી નથી પરંતુ જે કીતિ મેટા પુણ્યકાર્યથી ઉત્પન્ન થઈ હોય તે જ સર્વને પ્રતિકારક છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ તરંગ. ૯૩ તે પ્રાસાદમાં પ્રતિષ્ઠા વખતે સુવર્ણના કળશને ધારણ કરી સુવર્ણ ના તિલકને કપાળમાં ધારણ કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ સહિત એકસો ને આઠ બ્રહ્મચારી શ્રાવકા પ્રભુનુ સ્નાત્ર કરતા હતા. મંત્રીએ તે સર્વેની વચનથી કહી ન શકાય તેવી ઉત્તમ ભક્તિ કરી. અન્યથા પણ બ્રહ્મચારી સ થા પૂજ્ય છે, તેા પછી આવા પ્રકારનું કાર્ય કર નારા પૂજ્ય હોય તેમાં થતું આશ્ચય ? તેમજ સર્પ લોકો મસ્તકને ધુણાવે એવું શ્રેષ્ઠ સાધર્મિક વાત્સલ્ય કર્યું, તથા મનને આશ્ચ ઉત્પન્ન કરે એવાં વસ્ત્રોવડે સગચ્છની પુજા કરી, સર્વાં શ્રાવકાને પહેરામણી પહેરાવી, અને ચેારાશી હજાર દેદીપ્યમાન સુવર્ણના વેઢ આપ્યા. વિસ્તાર પામેલી કીર્તિવાળા તે મ ંત્રીએ દારિદ્રવ્યરૂપી શિલાને છેદવાના જાણે ટાંકણાં હાય એવા પાંચ લાખ ટંક ( રૂપીયા ) ને ખર્ચો કરીને હૃદયને ચારનારા ( મનને હરણ કરનારા ) મહેાત્સવ કર્યાં. જે શ્રાવકે આકાશના સ્પર્શ કરતા એવા તે ચૈત્યના શિખરપર આરૂઢ થઇ નિ`યપણે કળશ, દંડ અને ધ્વજા એ ત્રણની પ્રતિષ્ઠા કરી, તેને તે મંત્રીએ પાંચે આંગના વસ્ત્રો, હાથમાં એ સુવર્ણની સાંકળી અને ઘણું ધન આપ્યુ, તથા બીજા શેઠીયાઓએ તેને વીંટી વિગેરે આપ્યુ, રાજાના તે અશ્વપાળે વસ્રો વિગેરેવર્ડસવા લાખ રૂપીયા પામીને શ્રીવીર ભગવાનની હંમેશાં પૂજા કરવાનું વ્રત ગ્રહણ કર્યું. જો ભાવ વિના પણ જિનેશ્વરની ભક્તિ આવા ફળને આપનારી છે, તેા પછી ભાવથી પૂજા કરનારને અનતફળ પ્રાપ્ત થાય તેમાં શું કહેવું ? આ પ્રમાણે પૃથ્વીરૂપી સ્ત્રીના અલંકારમાં શેખરરૂપ અને ધનના દાનવડે સમગ્ર મત્રીઓને વિષે ચક્રવતી એવા તે પેથડ મંત્રીશ્વરે જેમ વસંત ઋતુ લતાને પુષ્પના ગુચ્છાવડે ધૃતા કરે તેમ અત્યંત શ્વેત લક્ષ્મીરૂપી લતાને ચૈત્યરૂપી પુષ્પના ગુચ્છાવડે કૃતાર્થા કરી. KE ૧૨ 0.00 પેથડે કરાવેલા ચારાથી ચૈત્યાના સ્થાનાદિકના વર્ણનવાળા આ ચેાથેા તરગ સમાપ્ત થયા. wada. 30 10 *** Page #93 -------------------------------------------------------------------------- ________________ svA થી अथ पंचम तरंग. ગ્રાવતી નામની નગરીમાં ભીમ નામે સુવર્ણને માટે વેપારી રહેતું હતું. તે શ્રી દેવગુરૂની ભક્તિk વાળે અને ધનવડે કુબેર જે હતું. શ્રી દેવેંદ્ર Sી નામના ગુરૂ સ્વર્ગે ગયા પછી શેકને લીધે તે પુણ્યશાળી બાર વર્ષ સુધી અન્ન વિના જ રહ્યો હતે (અન સિવાય બીજી વસ્તુ ખાઈને રહ્યો હતો.) બ્રહ્મચર્યને ધારણ કરનાર તે ભીમે ભકિતને માટે સાધર્મિક (બ્રહ્મચર્યધારી) ભાઈઓને પાંચ પાંચ વસ્ત્ર સહિત એક એક મધ મેકલી હતી, જેમાં કુલ સાત મીઓ વહેંચાણી હતી. તેમાં એક મી પેથડ મંત્રીને પણ મોકલી હતી. તે મધ પિતાને ઘેર આવી તે પણ મંત્રીએ તેને તે જ વખતે નગરની બહાર મેકલી, અને પછી મેટા પ્રવેશોત્સવ પૂર્વક તેને ઘેર આણી. દશ હજાર રૂપીયાને ખર્ચ કરી ઉત્સવ સહિત આણેલી તે મડીને પહેર્યા વિના જ દેવગૃહમાં તેને રાખી તેની દેવની જેમ કેટલાક દિવસ પૂજા કરી. તે મંત્રીને દર વરસ વિજયાદશમીને (દશેરાને દિવસે રાજાઓ તરફથી પચાસ ઉત્તમ પહેરામણીઓ આવતી હતી. મંત્રીએ જ્યારથી રાજ વ્યાપાર કરવા માંડે ત્યારથી સીમાલરાજાઓની આવેલી શ્રેષ્ઠ પહેરામણુઓને રાજને પ્રતિગ્રહ હોવાથી તે મંત્રી પોતાના શરીર પર ધારણ કરતા નહેાતે. તેની જ જેમ આ આવેલી માંડીને પણ મંત્રીએ પહેરી નહીં. તે જોઈ તેની પત્ની પ્રથમિણુને શંકા થઈ કે –“સાધમિકની મેકલેલી વસ્તુની અવજ્ઞા કરવાનું પાપ મારા પતિને ન લાગે. એમ ધારી વિચારવાળી ૧ ઉંચી જાતનું પીતાંબરી જેવું વસ્ત્ર. Page #94 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરંગ. તેણીએ દેવપૂજાને સમયે મંત્રીને કહ્યું કે – “હે સ્વામી ! આ મડિ એમની એમજ (પહેર્યા વિના) કેમ મૂકી રાખી છે? કેમ શરીર પર ધારણ કરતા નથી ?” ત્યારે મંત્રીએ કહ્યું કે-“હે પ્રિયા ! બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે મને સાધર્મિક તરીકે આ મડી મોકલી છે, પરંતુ હું તે તે બ્રહ્મચર્યવ્રતવાળે નથી, તેથી તેને પહેરતું નથી.” ભીમે આવી સાત મડીઓ સાધર્મિકની બુદ્ધિથી એકલી હતી, પરંતુ આ મંત્રીને તે વિષે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તેવી બુદ્ધિ બીજા કોઈ પુરૂષને ઉત્પન્ન થઈ નહીં. - જ્યારે પૃથ્વીધરને આ મડ આપવામાં આવી હતી, તે જ વખતે તેને વિષય પર વૈરાગ્ય થયે હતે; કેમકે સજજનેને થોડાથીજ બેધ થઈ જાય છે, તે વિષે કહ્યું છે કે“સ્વચ્છ મણિ સમનુષ્યત પર તાર– दस्वच्छमेतदपि वस्त्रमुपायरक्तम् । को नाम वत्सरशतैरपि दुर्विदग्धમામેનમનુચિનું સમર્થઃ ૨ !” પ્રથમ તે મણું સ્વચ્છ જ હોય છે છતાં કોઈ કારણથી અસ્વચ્છ થયો હોય તે તે રંગી શકાય જ છે તથા અસ્વચ્છ વસ્ત્ર પણ ઉપાયથી રંગી શકાય છે; પરંતુ અંગારાની જેવા દુર્વિદગ્ધ આ પુરૂષને સો વર્ષે પણ રંજન કરવા કોણ સમર્થ છે ? ” “કેટલાક મનુષ્ય વિષયરૂપી જળને વિષે માટી જેવા હોય છે (વિશીર્ણ થઈ જાય છે). કેટલાક પથ્થર જેવા હોય છે ( ડુબેલે જ રહે છે), કેટલાક કાષ્ઠની જેમ તેને તરી જાય છે, અને કેટલાક ઉત્તમ પુરૂષે જળકાંત મણિની જેમ વિષયરૂપી જળને સ્પર્શ પણ કરતા નથી.” " मृगाणां वागुरा बन्ध, नेभानां भारशृंखला। पाशाऽपि बन्धो मूढानां, भोगाः सन्तोऽपि नो सताम् ।।४॥ ૧ ખરાબ પંડિત, Page #95 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. મૃગલાએને વાણુરા ( પાસલા ) બંધનરૂપ છે, પરંતુ હાથીઓને ભાર પ્રમાણ સાંકળ ધનરૂપ છે, તેમજ મૂઢજનાને આશા પણ બંધનરૂપ છે, પરંતુ સત્ય પુરૂષોને તેા છતા-વિદ્યમાન ભાગે પણ ધનરૂપ થતા નથી.” શાલિભદ્ર માત્ર પેાતાને માથે શ્રેણિક રાજા સ્વામી છે, એટલુ જ વચન સાંભળીને વૈરાગ્ય પામ્યા હતા, સ્થૂલભદ્ર પિતાના મરણના સમાચાર સાંભળી વૈરાગ્ય પામ્યા હતા, કાર્તિકશેઠ દુ:ખથી વૈરાગ્ય પામ્યા હતા, અને મેતા વગેણુ-તિરસ્કાર પામવાથી વૈરાગ્ય પામ્યા હતા. તે જ પ્રમાણે આ મંત્રી માત્ર મડી મળી કે તરત જ વૈરાગ્ય પામ્યા હતા, પરંતુ “ પ્રિયાની અનુમતિથી હું ચાથુ વ્રત ગ્રહણ કરીશ, ” એમ વિચારી અવસરની રાહુ જોતા તેણે તેટલા '' "" દિવસ તે મડીની પૂજા કરી. ૭૬ "" આ અવસરે મંત્રીનું ( હું તેા બ્રહ્મચર્યના વ્રતવાળા નથી તેથી મડી પહેરતો નથી એવું) વચન સાંભળી ઉત્તમ ભાર્યાએ ભર્તારને કહ્યું કે—“ હે સ્વામી ! વ્રત ગ્રહણ કરીને પણ આ મડી તમે પહેરો. ’’ તે સાંભળી મંત્રીએ તેણીને પૂછ્યું' કે—“ હે પ્રિયા ! આ વાત તને રૂચે છે ? ” ત્યારે તેણીએ હર્ષોંથી હા પાડી. તે સાંભળી મંત્રી અત્યંત આનંદથી પુષ્ટ થયા. તે નારી આ જનાના આશ્ચર્ય ને માટે થઇ, કે જેનુ' ચિત્ત ઘણું યૌવન ( ભર જીવાની ), ઘણું ધન અને પતિનું માન વિગેરે સ અનુકૂળ સચાગ છતાં પણ વિષયની ઇચ્છામાં લપટાયું નહીં. પતિના વચનને અંગીકાર કરનારી, માલ્યાવસ્થાથી પણ કુળના ક્રમના લાપ નહીં કરનારી તથા યુવાવસ્થામાં પણ ભાગની ઇચ્છાના નાશ કરનારી તે સ્ત્રી સ` સતીઓને વિષે ગુણાથી અધિક થઈ. સતી છતાં કુ ંતીએ કુમારી અવસ્થામાં કહ્યું ને પ્રસબ્યા હતા, સીતાએ પણ એક વખત પતિના વચનને લેપ કર્યાં હતા, અને દ્રૌપદી વિષયની તૃષ્ણાથી બ્યાસ હતી, તે। આ સતીની તુલ્ય કઇ સતી હતી ? ત્યારપછી ગુરૂની પાસે અત્યંત આનંદ સહિત જઇ મહેાત્સવ પૂર્ણાંક નંદીની સન્મુખ ખત્રીશ વર્ષની વયે તે બન્નેએ ચેાથુ વ્રત અંગીકાર કર્યુ. મોટા પુરૂષરૂપી વૃક્ષોને પાડી નાખનાર ચૈાવનરૂપી Page #96 -------------------------------------------------------------------------- ________________ પંચમ તર’ગ. પાણીના પૂરમાં આ બે દ ંપતી સામે પૂરે તરવાથી કૃષ્ણચિત્રલતા જેવા થયા. તે વ્રત ઉચ્ચારના ઉત્સવને અગે તે મ`ત્રીએ પાંચ પાંચ રેશમી વસ્ત્રો સહિત ચીઢસા મડીઆને દેશાવરામાં સામિકાને માકલી તેમની પૂજા કરી. તે સાથે શ્રી ભીમશેઠને પણ્ સામી મડી માકલી, અને પ્રથમ તે ભીમની જે મડી પેાતાને આવી હતી તેને પેાતાના ચિત્તરૂપી સમુદ્રને વિકસ્વર કરવામાં ચંદ્રિકા સમાન માની આદરથી પેાતે પહેરવા માંડી. ત્યારપછી સત્ય વાણીવાળા તે મત્રીએ જે દિવસે બ્રહ્મચ વ્રત ગ્રહણ કર્યું, તે દિવસથી આરંભીને બ્રહ્મચર્યંને વિરૂદ્ધ એવુ તાંબૂલ ખાવું મધ કર્યું. કહ્યુ છે કે “ તામ્પૂર્ણ સૂક્ષ્મવસ્રાણિ, શ્રી ચેન્દ્રિયપોષણમ્ । दिवा निद्रा सदा क्रोधो, यतीनां पतनानि षट् ॥ ५ ॥ “ તાંબૂલ, ઝીણાં વસ્ત્ર, સ્ત્રીની અથવા સ્ત્રી સાથે કથા, ઇંદ્રિયાનુ પાષણ, દિવસે નિદ્રા અને સદા ષ, આ છ એ મુનિઓને ભ્રષ્ટ કરનાર છે. 11 60 “ જો સુખને વિષે સત્ય વાણી હાય તા તાંબૂલ ખાવાથી શુ વધારે છે ? અને તે પુરૂષાને તે સત્ય વાણી ન હોય તે તાંબૂલ ખાવાથી શુ' ફળ છે ? ” દ તાંબૂલના ડીંટ વિગેરેમાં જૂદા જૂદા જીવ વેલડીને ઘણા જીવાએ સ્પર્શ કરેલી છે, તથા તે હાવાથી લીલપુલ અને કુંથવાથી વ્યાપ્ત હોય છે, તેથી નાગલતાનુ પાન તજવા લાયક છે. ” રહેલાં છે, તેની ( લીલું ) આ << ‘ મુખને વિષે અત્યંત રંગના હેતુરૂપ આ અહિલતા (નાગલતા) પેાતાના આસ્વાદ કરનારને નીચી ગતિમાં લઇ જવા માટે અધેાલાકથી આવેલી છે . એમ માનીને તેના ત્યાગ કરવા ઉચિત છે, ” તે મંત્રીનું હૃદયરૂપી કમળ રાગરૂપી પરાગવડૅ રહિત હતું, તેથી તે મેાટી વયવાળી સ્ત્રીઓને માતા સમાન, સરખી વયવાળીને બહેન સમાન અને નાની વયવાળીને પુત્રી સમાન માનતા હતા. સૂર્યની પ્રભા સામે ગયેલી દૃષ્ટિને જેમ પાછી ખેંચવી પડે છે તેમ તે Page #97 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. મંત્રી પરસ્ત્રીપર ગયેલી દષ્ટિને પાછી ખેંચી લેતે હતે, તથા જેમ ખરાબ પુષ્પાદિકને ત્યાગ કરવામાં આવે છે તેમ માર્ગમાં અનુકૂળ અંગવાળી સ્ત્રીઓને તે ત્યાગ કરતે હતે. મનની મલિનતાને ત્યાગ કરનાર, વાણીના વિકારને વર્જનાર અને કાયાની કુચેષ્ટાને નાશ કરનાર તે મંત્રી તે ચેથા વ્રતને ત્રણ શુદ્ધિએ પાળતું હતું. કહ્યું છે કે" सीमा खानिषु वनखानिरगदकारेषु धन्वन्तरिः कर्णस्त्यागिषु देवतासु कमला दीपोत्सवः पर्वसु । ओंकारः सकलाक्षरेषु गुरुषु व्योम स्थिरेषु स्थिरा, श्रीरामो नयतत्परेषु परमं ब्रह्म व्रतेषु व्रतम् ।। ६ ॥ સર્વ ખાણોમાં વજીરત્નની ખાણ પરમ સીમા છે (શ્રેષમાં શ્રેષ્ઠ છે ), વૈદ્યોમાં ધન્વન્તરિ વૈદ્ય, દાતારમાં કર્ણ, દેવીઓમાં લક્ષ્મી, પમાં દિવાળી, સર્વ અક્ષરમાં કાર, મોટા પદાર્થોમાં આકાશ, સ્થિર પદાર્થોમાં પૃથ્વી અને નીતિવાળાઓને વિષે શ્રીરામ પરમ સીમા છે, તેમ સર્વ વ્રતમાં બ્રહ્મ ચર્યાવ્રત પરમ સીમા છે.” ત્યારપછી આર્યજનેને આશ્ચર્ય કરનાર બ્રહ્મચર્યના પ્રભાવથી કાંતિવાળા તેના દેહને પણ અનહદ મહિમા થયે. તે આ પ્રમાણે જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નાશી જાય છે, તેમ તે મંત્રીની દષ્ટિથી ભૂત, પ્રેત, બટું દિવ્ય અને કે મનુષ્યને શાકિનીનું વળગવું ઇત્યાદિ સર્વ નાશ પામે છે, કાલવાણુની જેમ તે મંત્રીના પગ ધોયાનું પાણી પીવાથી વર, ઉદરપીડા, મસ્તકનું શૂળ અને પ્રસૂતિની વ્યથા વિગેરે સર્વ રોગ નાશ પામે છે. જેમ દિવ્ય શસ્ત્રથી શત્રુઓને નાશ થાય છે, તેમ તે મંત્રીનું પહેલું વસ્ત્ર પહેરવાથી પણ જવરાદિક દુષ્ટ રેગ અને દુઃખે કરીને નિવારી શકાય તેવા વ્યંતરાદિક તત્કાળ નાશ પામતા હતા. એકદા કેઈ શેઠીયાએ સવાલાખ રૂપીયાના મૂલ્યવાળું દક્ષીણ દેશમાં બનેલું દૃકુળ રાજાને ભેટ કર્યું. રાજાએ પ્રીતિના વશથી તે દુકૂળ ચંદ્રિકા જેવા કે મળ બીજાં ચાર વસ્ત્રો સહિત મંત્રીને પહેરા ૧ કાલ એટલે ઈશ્વર તેના સ્નાત્રાદિકનું જળ પીવાથી રોગે નાશ પામે છે અથવા કાલ નામની દિવ્ય ઔષધિ જાણવી. ૨ રેશમી વસ્ત્ર, Page #98 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરંગ. ૭૮ વ્યું. આ વસ્ત્ર બહુ મૂલ્યવાળું હેવાથી દેવપૂજા સિવાય બીજા સમયે પહેરવાને લાયક નથી,” એમ વિચારી મંત્રીએ પોતાને ઘેર આવી પિતાની પત્નીને તે દુકૂળ આપ્યું. તેણુએ તે દુકૂળ સારે સ્થાને સાચવીને મૂકયું. આ અવસરે કન્યકુજ રાજાની પુત્રી લીલાવતી કે જે આ રાજાની માનીતી રાણ હતી, અને સર્વ સ્ત્રીઓના શિરામણરૂપ હતી, તે અનિવડે કેળની જેમ તૃષાદિકને પિષણ કરનારા તરીયા તાવવડે અત્યંત પીડા પામતી હતી. રાજાએ તેના ઘણા ઉપાયે કરા વ્યા. પરંતુ નિકાચિત કર્મની જેમ તેણીને દુષ્ટ જવર ક્ષય પામ્યા નહીં. તે રાણીની એક દાસી એકદા પ્રધાનને ઘેર આવી, તેણુને શ્યામ મુખવાળી જઈ મંત્રીની ભાર્યા પ્રથમિણીએ પૂછયું કે “તું આજ દુખી હોય એમ કેમ દેખાય છે?” તે બોલી કે-“મારી સ્વામિની ઘણા દિવસથી દુષ્ટ વરવડે પીડા પામે છે, તેથી તે ઉનાળામાં તળાવધની જેમ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. તેને માટે મંત્ર, તંત્ર, ઔષધ વિગેરે ઘણું કર્યા તે પણ તેનાથી હજુ સુધી કાંઈ પણ ગુણ થયા નથી, આ કારણથી હું દુઃખરૂપી દાવાનળથી બળેલી છું” તે સાંભળી અમાત્યની પત્નીએ કહ્યું કે –“જે તે મંત્રીનું પહેલું વસ્ત્ર ઓઢીને તાવ આવ્યા પહેલાં રહે તે તેને તાવ આવે નહીં.” તે સાંભળી દાસીએ તે વસ્ત્ર માગ્યું, ત્યારે એકાંત ઉપકાર કરવામાં જ તત્પર એવી તે ધન્ય સ્ત્રીએ બીજું વસ્ત્ર નહીં જોવાથી તે જ દુકૂળ તેણીને આપ્યું. દાસીએ જઈને તે વસ્ત્ર રાણીને આપ્યું, દાસીના વચનપર શ્રદ્ધા આવવાથી તે સતી તાવ આવ્યા પહેલાં તે વસ્ત્ર ઓઢીને સુતી, એટલે તે દિવસે તેણુને તાવ આવ્યો નહીં. સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ માત્ર ફળ જ આપે તેમાં કાંઈ તેની સ્તુતિ કહેવાતી નથી, તેમ સર્વ પ્રકારનું સુખ કરનાર બ્રહ્મચર્ય વ્રત આવા જવરને નાશ કરે તેમાં તેની શી સ્તુતિ ? કદાચ ફરીથી તાવ આવે એવી શંકાને લીધે તે દિવસે તાવ ન આવ્યાના સમાચાર કેઈએ રાજાને જણાવ્યા નહીં. કેમકે રાજાઓ ખાટા ઉપર અત્યંત કેપ કરે છે. પછી ફરીથી તાવને વારે હતે તે દિવસે રાણી તે વસ્ત્રવડે પેતાનું સર્વ શરીર ઢાંકી પલંગ ઉપર સુતી, અને અભાગ્યને વેગે નિદ્રાવશ થઈ. Page #99 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. આ અવસરે રાજાની મુખ્ય રાણી જે કદુઆ નામની હતી, તેણીએ પ્રથમથી આ વાત જાણેલી હતી, તેથી તે ઇર્ષ્યાને લીધે રાજા પાસે એકાંતમાં જઇને ખાલી કે–“હે સ્વામી ! હું તમને એક વિજ્ઞપ્તિ કરવા આવી છું, જો કે તે તમને રૂચશે નહીં, તા પણ આષધના ન્યાચની જેમ ગુણકારક હાવાથી સાંભળેા.—કન્યકુબ્જ રાજાની પુત્રી જે તમારી રાણી છે, તે મંત્રીને વિષે અત્યંત લુબ્ધ થઇ છે, તેથી તે તમારૂ` અમગળ ન કરશ, એટલુ જ કહેવાનું છે, કારણ કે કામાંધ પ્રાણીઓને પાપના ભય હાતા નથી. ઇંદ્રથી પણ સ્ત્રીઓનું નિયંત્રણ થઈ શકે તેવું નથી, કારણ કે તે જો લુબ્ધ થઇ હાય તા તેને પાતાળમાં રાખી હેાય તેા પણ અન્ય પુરૂષને તે સેવે જ છે. તુચ્છ સ્વભાવવાળી અને સ્વચ્છ દપણાને ઇચ્છતી પાપણી સ્ત્રીએ કપટ કરવામાં અત્યંત નિપુણ હાવાથી પેાતાના ભર્તારને પણ યમરાજને ઘેર માકલે છે. તેણીની એટલી બધી મત્રીને વિષે લુબ્ધતા છે કે રાત્રિએ તેની સાથે ક્રીડા કરીને દિવસે પણ તે મંત્રીના વસ્રને પેાતાના હૃદયપરથી મૂક્તી નથી. હે સ્વામી ! જે મારા આ વચન ઉપર તમને વિશ્વાસ ન આવતા હાય તા હમણાં જ તેણીના મંદિરમાં જઇને જાતે જોઇ ખાત્રી કરે. ” આ પ્રમાણે કદ આ રાણીનું વચન સાંભળી રાજા તરત જ લીલાવતીને ઘેર ગયે, ત્યાં રાતું વસ્ત્ર એઢીને સુતેલી તેણીને જોઈ 66 જરૂર આ સ્ત્રી રાગસમુદ્રમાં મગ્ન થઈ છે ” એમ તેણે માન્યું. તે રેશમી વસ્ર પણ મંત્રીનું જ છે એમ તેણે તત્કાળ આળખી પણ લીધું. તેથી ક્રોધની રતાશના મિષથી રાજાના નેત્ર જાણે કે તે વસ્ત્રની જ ક્રાંતિથી વ્યાપ્ત થયા હેાય તેમ તે દેખાવા લાગ્યા. કદખાના વચ નની તેને અત્યંત ખાત્રી થઇ, તેથી ક્રોધ પામ્યા છતાં પણ સ્ત્રીને વધ કરવા ચેાગ્ય નથી એમ ધારી તેણીને હણ્યા વિના પેાતાને સ્થાને જઇ રાજાએ વિચાર કર્યા કે જગતમાં ઉત્તમેાત્તમ એવા આ મંત્રીથી જો આવુ આકા થયું, તે જરૂર અમૃતથી વિષ ઉત્પન્ન થયુ, અને ચદ્રથી અગ્નિની વૃષ્ટિ થઇ. પ્રાણીઓનું ચરિત્ર આશ્ચર્યકારક જ હોય છે. કર્મની ગતિ વિચિત્ર છે, અને કામાગ મિલન જ છે, તેથી આ બાબતમાં અસંભવિત શું છે ? સ`સંભવિત જ છે. જો આ નાસ્તિક સ્ત્રીને વિષે મત્રી આસક્ત થયા ન હેાચ તે મે' પ્રીતિથી ૮૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરંગ. તેને આપેલું ઉત્તમ વસ્ત્ર તેણીને કેમ આપે? યોગ્યતા નહીં છતાં શ્રેષ્ઠ વ્રતના ભારને સ્વીકાર કરીને નદિષેણ, આદ્રકુમાર અને મદનકીતિ વિગેરે મુનિઓએ ચારિત્રને ત્યાગ કર્યો હતે. તે હવે આ સ્ત્રીને દેશનિકાલ કરવા માટે મંત્રીને જ જે આજ્ઞા આપું, તો તે દુર્મતિ મંત્રી પણ તેણીની સાથે જ વિદેશમાં જાય, અને તેમ થવાથી અલક્ષ્મી (અળસ) ગઈ કહેવાય અને મંત્રીને પણ પ્રસન્ન કર્યો કહેવાય.” આ પ્રમાણે વિચારીને રાજાએ તત્કાળ મંત્રીને બોલાવી તેણુને દેશનિકાલ કરવાનું ફરમાવ્યું. તે સાંભળી રાજાનું અવિચારિત કાર્યનું અનુમાન કરી મંત્રી જાણે અંધારી રાજ્યલક્ષ્મી હોય તેવી તેણીને પિતાને ઘેર લઈ ગયે. રાજાએ તેણીને દર મૂકી કે નજીકમાં મૂકી ? ઈત્યાદિ કાંઈ પણ મંત્રીને પૂછયું નહીં. કેમકે અપ્રિય જનની વાર્તા તે દૂર રહે, પરંતુ તેનું નામ પણ દુઃખદાયી થાય છે. લીલાવતીને દેશનિકાલ સાંભળી કદંબા રાણી હૃદયમાં અત્યંત આનંદ પામી. લેક સપત્નીને, સર્પણને અને શાકિનીને સરખી કહે છે, તે સત્ય છે. તેલ ચાળતી વખતે સપત્નીના તેલના બિંદુવડે પાર્વતીનું ચીર (વસ્ત્ર) જે દૂષિત થયું, તે જીવતી સપત્ની કેમ શુભ હોય? મંત્રીએ લીલાવતીને પૂછયું કે–“તમારો શે અપરાધ હતો?” તે બોલી કે –“ તાત! મને કાંઇ ખબર નથી.” ઇત્યાદિક કહેતી એવી તેણીને આશ્વાસન કરી મંત્રીએ તેને પિતાના ઘરમાં ગુપ્ત રાખી. પછી તેણુએ વિચાર કર્યો કે –“રાજાએ કાઢી મૂકી તેથી પિતાને ઘેર જતાં પણ મને લજજા આવે છે, તેથી બને પક્ષથી ભ્રષ્ટ થયેલી મારે મરવું એ જ શરણ છે.” એમ વિચારી દ્વાર બંધ કરી પોતાના દેહને અધર બાંધીને લટકાવવા તૈયાર થઈ તેટલામાં પુણ્ય ત્રુટી જવાથી પ્રાણુ જેમ સ્વર્ગમાંથી નીચે પડે છે તેમ દોરે ત્રુટી જવાથી તે નીચે પડી. તે વખતે અકસ્માત્ પડવાને અવાજ સાંભળીને વ્યાકુળ થયેલી મંત્રીની પ્રિયા એકદમ દ્વાર ઉઘાડી અંદર ગઈ, એટલે તેણીની તેવી ચેષ્ટા જોઈ તે ઉત્તમ બુદ્ધિવાળી બોલી કે–“હે ભેળી! નીચ સ્ત્રીને ઉચિત આવું કાર્ય શું આરન્યું?રાણું બોલી કે–“હે માતા ! રાજાએ અપરાધ વિના મને ૧૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. વગેવી, તેથી હું કેમ ન મરૂં? માછલી પણ પાણી જવાથી જીવતી નથી. તમે જ કહે કે જેમ નવા કેળાને કોઈ આંગળી અડાડે તે તે તત્કાળ સુકાઈ જાય છે, તે ન્યાય પ્રમાણે મહિમાને ઘરરૂપ માની પુરૂને કેઈ આંગળી દેખાડે (કલંક આપે) તે તે કેવી રીતે જીવે ?” તે સાંભળી મંત્રીની સ્ત્રીએ કહ્યું કે –“હે પુત્રી ! આવી બુદ્ધિ ન કર. કેમકે મરવાથી દુર્ગતિ થાય છે, અને જીવવાથી તમેને કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત થશે, પરંતુ પિતાના હિતની ઈચ્છા રાખીને તમે મારા કહેવા પ્રમાણે ઉપાય કરે, કે જેથી જવરની જેમ આ તમારે સંતાપ પણ નાશ પામે.” ત્યારે તે બોલી કે –“તે મને આ દુઃખસાગરમાંથી ઉપાયરૂપી વહાણવડે તમે તારે.” આ પ્રમાણે લીલાવતીએ કહ્યું ત્યારે અમાત્યની સ્ત્રીએ તેણીને આ પ્રમાણે નવકાર મંત્રને મહિમા કહ્યો – પંચ પરમેષ્ઠીને નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષ જે છે, તેના દરેક અક્ષરે એક હજાર અને આઠ આઠ મહાવિદ્યાઓ રહેલી છે. તે મંત્રના પ્રભાવથી ચાર હોય તે મિત્ર થાય છે, સર્પ માળારૂપ થઈ જાય છે, અગ્નિ જળરૂપ થઈ જાય છે, જળ સ્થળરૂપ થઈ જાય છે, અરણ્ય નગરરૂપ થઈ જાય છે, અને સિંહ શીયાળ જે થઈ જાય છે. તે મંત્રનું માત્ર સ્મરણ જ કર્યું હોય તે તે લેકેને મોહ પમાડે છે, શત્રને ઉખેડી નાખે છે, પ્રિય વસ્તુનું આકર્ષણ કરે છે, નહીં વશ થયેલાને વશ કરવામાં કામણરૂપ થાય છે, અને ઘાત કરનારને સ્તભન કરે છે. આ મંત્રનું ધ્યાન કરવાથી તે આ ભવમાં સર્વ આપત્તિએને દૂર કરે છે, અને સર્વ મનેરને પૂર્ણ કરે છે, તથા પરભવમાં રાજ્ય, સ્વર્ગ અને મેક્ષ પણ આપે છે. તેથી કરીને શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પૂજા તથા ધૂપèપ વિગેરે કરવા પૂર્વક તું તે મંત્રને એકાગ્ર મનથી નિરંતર જપ કર.” આ પ્રમાણે કહી ચતુર એવી તેણુએ તે લીલાવતી રાણુને પંચ નમસ્કાર મંત્ર શીખવ્યું. ત્યારે તે આતુરતાથી એક ચિત્તવાળી થઈને વિધિ પૂર્વક તે મંત્રનું સ્મરણ (જ૫) કરવા લાગી. પદ્માસને બેસી મનહર આકૃતિવાળી, શ્વેત વસ્ત્ર ધારણ કરનારી અને હસ્તમાં રત્નની અક્ષમાળાને ધારણ કરતી તે તે વખતે સરસ્વતીની જેવી Page #102 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરગ 27 શેાલતી હતી. તે મત્રનેા પચાસ હજાર જપ થયા ત્યારે શ્રદ્ધાવાળી તેણીને સ્વસની અંદર આવીને કાઇ પ્રસન્ન થયેલી દેવીએ કહ્યુ` કે~~ “ હે પુત્રી ! આજથી આઠમે દિવસે સવારે તારી સેવામાં ઉત્સુક થયેલા રાજા પેાતે જ તને ખેાલાવવા માટે અહીં આવશે. આ પ્રમાણે સ્વગ્નની વાત પ્રાતઃકાળે તેણીએ પ્રથમિણીને કહી, અને ત્યારથી વિશેષે કરીને તે મંત્રનું ધ્યાન કરવા લાગી. તેની પ્રતીતિ ( ખાત્રી ) થઇ હોય તેનાપર કાણુ રાગી ન થાય ? સ્વપ્રમાં દેવીએ જે આઠ દિવસ કહ્યા હતા તેમાંના પાંચમે દિવસે તેણીએ લાખ જય પૂર્ણ કર્યાં, તે વખતે જે થયુ તે હવે હું કહું છું. રાજાના રણુર્ગ નામના પટ્ટહસ્તી ઘટાના નાદ કરતા સુભટેથી પિરવરેલા અને મહા તેજસ્વી હતા તે પાણી પીવા માટે હસ્તીશાળામાંથી બહાર નીકળ્યેા, તેના શ્યામ અંગ ઉપર સિંદૂર ચાપડેલા હતા તેથી જાણે ગેરૂએ કરીને સહિત પર્યંત હાય, સંધ્યા સહિત અંધકારના સમૂહ હાય અને વીજળીવાળા જાણે મેઘ હોય એવા તે દેખાતા હતા. તેના શરીર કરતી સુવર્ણની ઘુઘરીઓવાળી માળાના આકારવાળી દોરી વીંટેલી હતી તેના મિષથી જાણે કે તે સુવર્ણના અક્ષરવાળી જયપ્રશતિની શ્રેણીને ધારણ કરતા હાય તેમ શાભતા હતા. દાતાર પુરૂષ જેમ દાનથી ચાચાનું આ ણુ કરે તેમ તે દાનજળ ( મન્નજળ ) થી ભમરાઓના સમૂહનું આકર્ષણુ કરતા હતા. તથા જેમ એકલા સૂર્ય જ અંધકારના નાશ કરે છે, તેમ તે હાથી એકલા જ શત્રુઓના સૈન્યને જીતનાર હતા. આવા તે હાથી મામાં જતાં મિદરાના ગ ંધને અનુસારે તે તરફ ચાલ્યા, તે વખતે અંકુશને પણ ગણ્યા વિના કલાલની દુકાને જઈ ત્યાં એક કુંડામાં રહેલી મદિરાનુ તેણે પાન કર્યું. તે વખતે તે જાણે પાખરેલા સિંહું હાય, ઘીથી સિ ંચેલા અગ્નિ હોય અને જાણે પાંખવાળા સપ` હાય એમ તે અત્યંત ઉષ્કૃત થયા. તેથી પગના ભારવડે પૃથ્વીને કપાવતા ગંભીર ગ ના કરતા તે મહાવતને પાડી નાંખી લેાકેાને હણવા માટે યમરાજની જેમ ઢોડચેા. તે વખતે કલ્પાંત કાળના ઉછળતા સમુદ્રથી ઉત્પન્ન થતા ધ્વનિની જેવા તુમુલ ( ઘાંઘાટ ) વડે વ્યાકુળ થયેલા ૧ અખ્તર પહેરાવેલા, ૮૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર. સર્વે લોકો પાતપેાતાની દુકાને છેડીને સર્વ દિશાઓમાં નાસવા લાગ્યા. તે હાથી જાણે પેાતાને વધાવવા માટે હોય તેમ માતીના સમૂહને ઉછાળવા લાગ્યા, વસ્ત્ર રહિત દિશાએરૂપી સ્ત્રીઓને જાણે વસ્ત્ર દેવાની ઇચ્છા હાય તેમ વસ્ત્રોને ઉછાળવા લાગ્યા, તેલ અને ઘીની માટી નીકે વહેવરાવા લાગ્યા, વાવણી કરતા ખેડુતની જેમ ચાતરફ ધાન્ય ફ્રેંકવા લાગ્યા, મોટા અખંડ લાડુઆવડે દડાને ઉછાળવાની ક્રોડા કરવા લાગ્યા, અને સલ્લકી વૃક્ષના પાંદડાંની જેમ નાગરવેલના પાન ખાવા લાગ્યા. આ પ્રમાણે મેરૂપ ત જેમ સમુદ્રનું મથન કરે તેમ ચોટાનું મથન કરી તે હાથી નગરના કિલ્લાની મહાર ગયા. તેને કોઇપણ સુભટ, હાથી કે ઘેાડા રેકી શકયા નહીં. ત્યાં નગરની બહાર એક માટે પાંદડાંએવડે ઘટાટોપવાળા વટવૃક્ષ હતા, તે એક ભૂતવડે અધિષ્ઠિત હતા, તથા પૃથ્વીનુ જાણું છત્ર હોય તેમ તે શેલતા હતા. તે વટવૃક્ષમાં રહેલા જે ભૂત છે તે તે વૃક્ષની શાખાને ભગાર્દિક કરનારા પ્રાણીઓને તત્કાળ આપત્તિમાં નાંખતા હતા. આવા તે વૃક્ષને સન્મુખ જોઈ ક્રોધથી ત્રણ ગુણા ખળવાન થયેલા તે હાથી એ પેાતાની પ્રચંડ સુંવડે ભરડા લઇને તેને મૂળમાંથી ઉખેડી નાંખ્યા. તે વખતે તે હાથીના કષ્ટ આગમનેા અને રાજાના હૈના પ્રયાણના જાણે દુદુભિ વાગ્યા હાય એવા મનને અતિ કટુ લાગે તેવા કોઇક મોટો કડાકા થયા. તે સાંભળી કૌતુકથી લોકો પોતાના ઘરના ઝરૂખા ઉપર ચડી જોવા લાગ્યા, તે વખતે તે હાથી આગળ ચાલ્યા. તેવામાં કાપ પામેલા તે ભૂતે તેના શરીરમાં ઉતરી તેને ત્રણવાર ભમાડી પૃથ્વીપર પાડી દીધા. પેાતાના ઘરને ( સ્થાનને ) પાડનાર ઉપર કાણુ ક્ષમા રાખી શકે ? પત જેવડી કાયાવાળા તે હાથી પડયા ત્યારે પતા સહિત પૃથ્વી કંપી, અને શેષનાગ પણ પુખ્ત ( વાંકા ) થઈ ગયા ( નમી ગયા ). આ કિકત જાણીને રાજા તેના તરફ દોડયા. તેની પાસે આવી તેને મરેલા જેવા જોઇ જાણે વજ્રથી હણાયા હોય તેમ તે મૂર્છા પામ્યા. કારણ કે તે હાથી જ રાજ્યનું જીવિત છે. લીલા કેળના પાંદડાંવડે પવન નાંખવાથી તે રાજાને ચૈતન્ય આવ્યું ત્યારે ડાહ્યા પુરૂષોએ તેનુ કારણ જાણીને તેને વિજ્ઞપ્તિ કરી કે—“ હે દેવ ! આ હાથી જીવતે Page #104 -------------------------------------------------------------------------- ________________ - પંચમ તરંગ. છે. પણ તે ભૂતથી દૂષિત થયે છે, તેથી ઉત્સુકતાપૂર્વક તેના દેષરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘની ધારા સમાન ચિકિત્સા કરાવે.” ત્યારે રાજાએ તેમના કહેવાથી તે હાથીના શરીર જેવડે મેટે અડદને ઢગલે કરી મૂર્તિમાન જાણે પિતાનું પાપ હોય તે તે ઢગલે બ્રાહ્મણને આપી દીધું. તે ઉપરાંત મણિ, મૂળ અને મંત્ર વિગેરેના ઘણા પ્રતીકારે (ઉપાયે) પણ કરાવ્યા. પરંતુ તે સર્વે ખળ પુરૂષના ઉપકારની જેમ તેને ગુણકારક થયા નહીં. તે પણ આશા બળવાન હોવાથી અનેક ઉપચારને કરાવતે રાજા તે હાથીની ફરતું સૈન્ય રાખીને પિતે ભજન કરવા માટે પિતાના મહેલમાં ગયે. ચિંતાથી વ્યાસ તે રાજાને જોઈ ચતુરા નામની દાસીએ તેને કહ્યું કે–“હે દેવ ! હાલમાં શીળની લીલાવડે મંત્રીની જે કોઈ પણ આ જગતમાં નથી, તેથી અતિશયવાળા (પ્રભાવવાળા) તેના પહેરવાના વસ્ત્રવડે તે હાથીને ઢાંકવામાં આવે તે જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વીને લોક અંધકારના દેષરહિત થાય છે, તેમ તે હાથી પણ ભૂતના દેષરહિત થાય. તેના જ પહેરવાના શ્રેષ્ઠ ચીરવડે આચ્છાદિત થયેલી લીલાવતી પણ પહેલાં પ્રેતરૂપી વરથી મુક્ત થઈ હતી.” આ પ્રમાણે કહેતાં જ રાજાને અનિષ્ટ એવી લીલાવતીનું નામ દેવાથી શંકા પામેલી તે દાસી આટલું જ બોલીને રહી ગઈ. રાજાએ પણ તેણને કાંઈ પૂછયું નહીં. પરંતુ તેણે એટલું વિચાર્યું કે –“આ દાસીના કહેવા પ્રમાણે પણ એકવાર કરી જેઉં, કેમકે નદીના પૂરવડે તણાતે માણસ કાંઠે ઉગેલા ડાભનું પણ અવલંબન કરે છે.” આ પ્રમાણે વિચારી પેથડ મંત્રીનું વસ્ત્ર લાવવા માટે તેણે તે જ દાસીને મેકલી, ત્યારે તે દાસીએ તેની સ્ત્રી પાસે જઈ કારણ કહી મંત્રીનું વસ્ત્ર માગ્યું, એટલે તેની પ્રિયાએ બ્રહ્મચર્ય વ્રતવાળા મંત્રીએ દેવપૂજાને વખતે પહેરવાથી પવિત્ર કરેલું દિવ્ય દુકૂળ તે દાસીને આપ્યું. પછી દાસીએ લાવીને આપેલું તે ચીર લઈને રાજા હાથીની પાસે ગયો, અને માણસે પાસે તે હાથીને તે રાતા વસ્ત્રવડે આરછાદિત કરાવ્યું. તે વખતે ચપળતા રહિત વીજળીરૂપી વલ્લભાને હૃદયમાં ધારણ કરી નિદ્રાવડે શ દ રહિત થયેલે મેઘ જાણે કે પૃથ્વી પર આવી વિશ્રાંતિ પામ્યું હોય તે તે હાથી રોભવા લાગે. શુદ્ધ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રીશ્વર. શીળથી ઉત્પન્ન થયેલા તે વસ્ત્રના પ્રભાવથી તે દુષ્ટદેવે જેમ જાંગુલી મંત્રના જપથી વિષના આવેગ શરીરના ત્યાગ કરે તેમ તે હાથીના ત્યાગ કર્યા. આપપાતિક શય્યામાંથી દેવ ઉભા થાય ત્યારે જેમ જય જય શબ્દ થાય તેમ તે ચિરના ત્યાગ કરી તે હાથી પૃથ્વીતળથી ઉભા થયા ત્યારે લેાકેાએ જયજય શબ્દ કર્યાં. અવાના હૈષારવ, હાથીઓની ગના અને સુભટના સિંહનાદની સાથે તત્કાળ આકાશને ફાડી નાંખે તેવા સ્વરવર્ડ વાજિંત્રા વાગવા લાગ્યા. હજારો મનુચૈાએ તે ચીરને વૃત્તાંત જાણ્યા ત્યારે મંત્રીના શીળની પ્રશંસા કરતા કાણે પેાતાનું મસ્તક ન ધુણાવ્યું` ? પછી તે શણગારેલા હાથી ઉપર ચડીને રાજાએ મંત્રીને પેાતાની પાસે બેસવાના ઘણા આગ્રહ કર્યાં, ત્યારે તે મંત્રી એલ્યાકે—“ હે દેવ ! પહેલાં મેં ગુરૂની સમીપે હાથીપર બેસવાના નિયમ ગ્રહણ કર્યા છે, તે કેમ ભગ કરવા ? કેમકે નિયમના ભંગ અતિ દુઃખદાયક થાય છે. વિચક્ષણ પુરૂષ સંસારરૂપી સાગરમાં મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં આવીને નિયમરૂપી રત્નાને ગ્રહણ કરીને તેનું યત્નથી રક્ષણ કરવું જોઇએ. ” તે સાંભળી રાજાએ તેને માટે સુવર્ણના પલાણુ, ચામક અને ચાકડાથી શણગારેલા પટ્ટઅશ્વ મગાબ્યા, તેનાપર રાજાએ તેને ચડાવ્યેા. ત્યારપછી તે રાજા અને મંત્રી બન્ને અનુક્રમે ઉંચા છત્ર અને શ્રીકરીને મસ્તકપર ધારણ કરતા, ચામાથી વીંઝાતા તથા તેજ અને કીતિવડે સૂર્ય અને ચદ્રને જીતતા મહેાત્સવપૂર્વક નગરમાં પેઠા. પછી રાજાએ મહુમાન, સ્તુતિ અને સત્કારપૂર્વક તે મંત્રીને પાંચે અંગે પહેરામણી કરી એક લાખ રૂપીયા આપી વિદાય કર્યાં-ઘેર જવાની રજા આપી. હવે હ રૂપી કતકના ચૂવડે પ્રસન્ન ( નિર્માળ ) થયેલા રાજાના હૃદયરૂપી સરેાવરને વિષે આ વિચારરૂપી રાજહંસી આવી.“ મંત્રીના શીળથી ઉત્પન્ન થયેલા યશ આખા વિશ્વમાં માતા નથી, તેથી ખાટલા અને ઇસની પરસ્પર ઘટનાના ન્યાયથી આ લીલાવતી રાણી પણ દોષ રહિત જ જણાય છે, પરંતુ તેના વરની શાંતિને ૧ ખાટલા અને સે। પરસ્પર મળે છે તેાપણુ તમાં જેમ કાંઇ પણ દોષ નથી તેમ. Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરંગ. ૮ ૭ ,, માટે મંત્રનુ ચીર મંગાવીને તેણીએ પેાતાનુ શરીર ઢાંકયું હતું, એ વાત સંશય રહિત જણાય છે. તેપણુ વિપત્તિની માતા સમાન પાપણી કદબા રાણીએ આ છળને પામીને તેણીને મેાટા બ્યસનસમુદ્રમાં નાંખી. કળાવતીના હાથ કપાયા, રામ લક્ષ્મણને વનવાસ થયેા, અને કુણાલને અધતા પ્રાપ્ત થઇ, એ સ` સપત્ની ( શાકય ) રૂપી લતાનાં જ ફળ છે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે ચતુરા દાસીને ખેલાવી સ હકિકત પૂછી, ત્યારે તેણીએ પ્રથમ જેવું થયું હતુ તેવુ ચીરનું સર્વાં વૃત્તાંત સત્ય રીતે કહ્યું. તે વખતે રાજાને દુ:ખના સમૂહ પ્રાપ્ત થયેલા જાણી તેને જોવાને જાણે કે અસમ ાય એવા સૂર્ય અસ્ત પામ્યા. સંસ્કૃત લીપીમાં જેમ ધકારને માથુ ( માથે લીંટી ) હાતુ નથી, તેમ પ્રલયકાળમાં સમુદ્રના જળની જેમ ચાતરફ પ્રસરતા અંધકારનું કોઇ ઠેકાણે માં માથુ` હતુ` નહીં. અર્થાત્ ઘણા અંધકાર પ્રસરી ગયા. તે વખતે નિરપરાધી પ્રિયાના ત્યાગથી ઉત્પન્ન થયેલી વિચાગની પીડા ખેદ પામેલા રાજાએ આ પ્રમાણે ભાગવી.—દુકૂળ અને પુષ્પાની શ્રેણિના ચિન્હવાળા પલ્યાંક તે રાજાને મળતી ચિતા જેવા લાગ્યા. અંધકાર મરકી જેવું લાગ્યું અને ચંદ્રના કિરણા સાય જેવા લાગ્યા, તે રાજા લાંબેા નિઃશ્વાસ નાખવા લાગ્યા, ઉંચે સ્વરે રાવા લાગ્યુંા, મતક ધૂણાવવા લાગ્યા, સર્વાંત્ર શૂન્યતા જ જોવા લાગે. અને વાતચીત ઉપર કાપ કરવા લાગ્યા. તે કાંઇ પણ ખેાલતા નહાતા, ખાતા નહાતા, અને સુતા પણ ન હેાતા, આવી અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા કરવા લાગ્યા. મ્લેચ્છની જેમ રાગની (પ્રેમની) વિપરીત રીત જ હેાય છે. ઘણું શું કહેવું? સ પદાર્થાને વિષે અરતિને પામતા તે રાજાએ ઘેાડા જળમાં રહેલા મયની જેમ અતિ વ્યાકુળપણે તે રાત્રિ નિમન કરી. તે વખતે પ્રભાતના વાજીત્રાના નાદ થયા, અને સભાના સર્વાં લાફા એકઠા થયા, તથા દિવસને પહેલે પહેાર પણ પૂરા થયા, તા પણ રાજા બહાર નીકળ્યો નહીં; તેથી મંત્રીએ વિચાર કર્યાં કે હજી સુધી રાજા સભામાં આવ્યા નથી, તે શુ અત્યાર સુધી નિદ્રામાં હશે ? કે શરીરની કાંઇ અપટુતા (અસ્વસ્થતા) હશે ? કે સ્ત્રીને વિષે આસિકત Page #107 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. હશે ? કે બીજું કંઈ કારણ હશે?” એમ વિચાર કરતે મંત્રી રાજના શયનગૃહમાં ગયે, ત્યાં શ્યામ મુખવાળા, ચિંતાથી વ્યાકુળ અને હાથ ઉપર કપલ રાખીને પત્યેકપર બેઠેલા રાજાને જોઈ તે બે કે–“હે દેવ ! દિવ્ય સ્ત્રી, અશ્વ, હસ્તી, શત્રુ, દેશ અને યુદ્ધ વિગેરેમાંથી કઈ બાબતમાં આજે તમને ચિંતા થઈ છે?” તે સાંભળી રાજાએ નિઃશ્વાસ મૂકતા કહ્યું કે “હે બુદ્ધિના નિધાન મંત્રી! તેં પ્રિયાને મેં દેશનિકાલ કરી છે, તેના વિના હું મારા પ્રાણને પણ ધારણ કરવા શક્તિમાન નથી, તે નવા સ્ત્રી રત્નને મેં વિના અપરાધે સપત્નીના કહેવાથી દેશ નિકાલ કરેલ છે, તેથી તેણીને જોયા પછી જ હવે હું ભજન કરીશ.” આ પ્રમાણે અશ્રુ સહિત રાજાએ કહ્યું ત્યારે પ્રધાન બોલ્યા કે–“હે દેવ ! તમે પીડાનું સ્થાન નથાઓ. તે તમારી રાણીને લાવવા માટે હું સર્વ વસ્તુને સાધનારે ઉદ્યમ કરીશ. ઉદ્યમ કરનારા મનુષ્યને મધ્યે બિલાડે મુખ્ય દષ્ટાંતરૂપ છે. કેમકે બિલાડા જન્મથી આરંભીને ગાય રાખતા નથી, છતાં હમેશા દૂધ પીએ છે. હે દેવ ! ઉદ્યમથી દ્રપદી અને સીતા વિગેરે જે પાછી આવી છે, તે આ લીલાવતીને તે તમે ઘેર આવેલી જ જાણો; પરંતુ આપ એવું મેટું કાંઈક પુણ્યનું કાર્ય કરે, કે જેથી મારે ઉદ્યમ સફળ થાય, કેમકે પુણ્યથી જ સર્વ અર્થની સિદ્ધિઓ થાય છે. લક્ષ્મીનું બંધન (સ્થિરતા), વિનને નાશ અને કીતિને પ્રચાર તથા બીજું પણ સર્વ પ્રકારનું વાંછિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.” તે સાંભળી રાજાએ તેને પૂછયું કે –“તેવું પુણ્ય કાર્ય કયું છે ? તે કહે.” ત્યારે તે બે કે –“હે સ્વામી! પોતાના આખા દેશને વિષે કાયમને માટે પાંચ પર્વએ સર્વ વ્યસનેનું નિવારણ કરે. સંસારવાસના ઉત્સવ જેવા સાતે વ્યસનથી ઉત્પન્ન થએલા પાપવડે પ્રાણીઓ પિતાના કુળને કલંકિત કરે છે, અને શરીરની ધાતુઓને મલિન કરે છે. તે વ્યસન આ ભવમાં પણ નળ વિગેરેની જેમ પ્રાણીઓને અનર્થ કરે છે, તેથી કુમારપાળ રાજાએ તે સર્વ વ્યસનને ગધેડા ઉપર બેસાડી પિતાના આખા દેશથી કાઢી મૂકયા હતા.” આવું મંત્રીનું વચન સાંભળી રાજાની આશારૂપી લતા નવપલ્લવિત થઈ, એટલે તે મંત્રીનું વચન વીકાર કરી છત્રાદિક મેટી લક્ષ્મી સહિત પ્રધાનની સાથે સભામાં ગયે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પંચમ તરંગ. ૮૯ ત્યારપછી મંત્રી ભાજન કરવા માટે પેાતાને ઘેર ગયા, અને સાંજે રાજા પાસે આવીતેણે જણાવ્યુ કે—“હે સ્વામી ! ઘણી ખુશીની વાત છે કે દેવી મારે ઘેર આવી ગયા છે.” તે સાંભળી હથી વિકસ્વર થએલા નેત્રવાળા રાજાએ “ હાંસી કરા છે ? કે સત્ય કહા છે ? એમ તેને પૂછ્યું, ત્યારે પ્રધાને તેને સત્યતાની પ્રતીતિ ઉપજાવી. પછી હર્ષ પામેલા રાજાએ આજ્ઞા કરીને આખી નગરીમાં શેાભા કરાવી. પછી એક વર્ષ જેટલી લાંખી થએલી રાત્રિને નિમન કરી હ પામેલા રાજા આઠમે દિવસે પ્રાતઃકાળે મેાટી લક્ષ્મી ( શાલા ) સહિત પૃથ્વીધરને ઘેર ગયા. ત્યાં તેણે પડવાના ચંદ્રની રેખા જેવી નિસ્તેજ અને અત્યંત ક્રૃષ શરીરવાળી તથા શ્વેત વસ્ત્રને ધારણ કરેલી અકલકત લીલાવતીને જોઈ. તે વખતે રાજાએ તે રાણીને ઘણા દુકૂળ ( વસ્ત્રો ) અને આભરણા સહિત અત્રીશ લાખ રૂપીયા આપ્યા. મેહવાળા પુરૂષો સ્ત્રીને પોતાના પ્રાણા પણ આપી દે છે. માઘ કવિએ જેમ ભાજ રાન્તને જમાડ્યા હતા, તેમ તે મંત્રીએ રાણી સહિત રાજાને સ્વાદિષ્ટ અને પરિમિત ભાયાક્રિક વડે પ્રસન્ન કર્યા. પછી રાજા ત્યાંથી પોતાના મહેલ તરફ ચાલ્યા. જેમ વિષ્ણુ લક્ષ્મીને લઇ સમુદ્ર થકી નીકળ્યા હતા, તેમ આ રાજા હાથીપર આરૂઢ થઇ ભૂષિત કરેલી પ્રિયાને પેાતાની આગળ એસાડી મંત્રીના ઘર થકી નીકળ્યો. ઘણા વધામણા, ઘણા વાત્રાના શબ્દો અને ચાતરફ ઉંચા તારણુ અને ધ્વજાથી શણગારેલા નગરમાં મહાત્સવ પૂર્વક જાણે નવા લગ્ન કર્યાં હાય તેમ તે રાજા તે વધૂને પેાતાના મહેલમાં લાવ્યેા. તે જોઇ લેાકેા ખેલવા લાગ્યા કે સાકર જેવા પ્રેમથી અને મરચાં જેવા રાષથી જતી રહેલી રાણીને મનાવીને રાજા આજે પેાતાના મહેલમાં લઇ જાય છે. ” આશ્ચર્ય છે કે તે રાણીની આપત્તિ પણ તેણીના માન, પૂજા અને યશને માટે જ થઇ. જેમકે આંબાને વિષે તીવ્ર લૂ પણ કેરીના રૂપ, ગંધ અને રસની લક્ષ્મીને માટે જ થાય છે, અથવા તેા લેાકેાત્તર ચારિત્રવાળાની આપત્તિ પણ સંપત્તિને માટે થાય છે. જેમકે અગ્નિ શોચ જાતનું વસ્ત્ર અગ્નિમાં નાંખવાથી જ નિ`ળતાને પામે છે. પછી (6 ૧ કિનખાબ જેવી જાતનું. ૧૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, રાજાથી તિરસ્કારને પામેલી કદંબા રાણું ભય પામીને નાસી ગઈ. પ્રાયે કરીને અભ્યાખ્યાનાદિક ઉગ્ર પાપ આ ભવમાં પણ ભેગવવું પડે છે. ત્યારપછી લીલાવતી રાણે શ્રી પાર્શ્વનાથનું સુવર્ણબિંબ કરાવી તેની હમેશાં પૂજા કરવા પૂર્વક અનુભવેલા પ્રભાવવાળા શ્રી નવકાર મંત્રનો જપ કરવામાં ઉદ્યમવંત થઈ. અણગળ પાછું, માંસ અને રાત્રિભેજન વિગેરેને તેણીએ ત્યાગ કર્યો, અને રસવડે લેતું જેમ સુવર્ણતાને પામે તેમ મંત્રીની પ્રિયા વડે તે જૈનધર્મને પામી. ઘેડેસ્વાર, પદાતિ અને ઘણી સ્ત્રીઓના સમૂહની મધ્યે રહેલી તે રાણી પાંચ પર્વતિથિને દિવસે કાયમ શ્રેષ્ઠ પાલખીમાં બેસી વાગતા વાજિત્રના નાદપૂર્વક ચેત્યેને વાંદવા જતી હતી. તે વખતે દાસીઓ ચેતરફથી સુવર્ણની સેટીવડે વચ્ચે આવતા મનુષ્યને હઠાવતી હતી. આ પ્રમાણે તેને જૈનધર્મમાં રક્ત થયેલી ઈ જગતને આનંદ આપનાર રાજાએ તેણીને પૂછયું, ત્યારે સર્વ સ્ત્રીઓના અલંકારરૂપ તે લીલાવતી બેલી કે–“હે સ્વામી ! મારું અને તમારું શ્રેય આ ધર્મથીજ થયું છે, તેથી હું તેની કૃતની કેમ થાઉં?” આ પ્રમાણે તેણીનું વચન સાંભળી હર્ષ પામેલા રાજાએ તેણીને પટ્ટરાણી પદે સ્થાપને કરી. પેથડના બ્રહ્મચર્યને સ્વીકાર તથા તેના પ્રભાવના વર્ણનવાળે આ પાંચમ તરંગ પૂર્ણ થયે. ૧ બટું આળ-કલક. Page #110 -------------------------------------------------------------------------- ________________ अथ षष्ठ तरंग. આ ત્યાર પછી “બીજ, પાંચમ, આઠમ, અયારશ અને BY == દશ આ પાંચ તિથિને વિષે જે માણસ સાત Bી વ્યસનમાંથી એક પણ વ્યસનને સેવશે, તેના ધન સહિત પ્રાણને રાજા અવશ્ય લઈ લેશે.” આ પ્રમાણે રાજાએ અવન્તિ દેશમાં ઉદ્દઘોષણાને પડહ વગડાવ્યું. તથા તે પચે તિથિને દિવસે રાજાએ તે વ્યસનને દૂર કરવાને આદર કર્યો, તેથી લોકોમાં પણ તેનું ગુપ્ત રીતે સેવન તે દર રહે પરંતુ તે સંબંધી વાર્તાને પણ ત્યાગ થયા. એકદા પૂર્વદેશનો રહીશ પવાકર નામને એક ધૂર્ત તે માંડવદુર્ગમાં આવે. તે બુદ્ધિરૂપી ચંદ્રિકાના પૂરવડે કપટરૂપી પિયણને વિકવર કરનાર હતું. તે ફરતે ફરતે એક વાણીયાની દુકાને ગયે. ત્યાંથી તેણે બે રૂપીયાની કીંમત થાય તેટલા ચેખા, દાળ, ઘી વિગેરે ભેજનની સામગ્રી લીધી. પછી કરેડે કુટિલતામાં કુશળ એવે તે બે કે–“હે શેઠ ! તમારું માગણું ધન હમણું જ હું અપાવું, મારી સાથે તમારા પુત્રને મેકલો.” તે સાંભળી તેણે પિતાના પુત્રને તેની સાથે મેક. તેને લઈ તે ધૂર્ત દેશી વાણુંયાની દુકાને ગયે. ત્યાંથી પણ તે માયાવીએ ઉત્તમ વસ્ત્રો લઈ તે દેશીને કહ્યું કે –“આ મારે પુત્ર અહીં તમારી પાસે બેઠો છે. તેટલામાં હું હમણાં જ મારી સ્ત્રીને આ લૂગડાં દેખાડીને આવું છું.” આ પ્રમાણે કહી તે બાળકને ત્યાં મૂકી વસ્ત્રોને લઈ ચાલ્યું ગયો. પછી જ્યારે ભજનને સમય થયે ત્યારે તે વાણીયાએ પિતાના પુત્રની શેધ કરી, છેવટ તે દેશીની દુકાને બેઠેલે જે, તેથી તે કે Page #111 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, વાણીયાને તે દેશની સાથે તે પુત્રના સંબંધ માટે વિવાદ થયે, કે જેમાં સર્વ મનુષે હસવા લાગ્યા. હવે તે ધૂર્ત રસેઈ કરાવી ભોજન કરી ઉત્તમ વેષ ધારણ કરી કામકાંતા નામની વેશ્યાને ઘેર ગયો. ત્યાં ધૂર્તતાથી ઉપાર્જન કરેલાં તે વસ્ત્રો તેણે પ્રસન્ન થઈને વેશ્યાને આપ્યાં. ગાયને વધ કરી કાગડાને પિષણ કરનાર જેવા તે ધૂર્તને ધિક્કાર છે. જેઓ વેશ્યાઓને વિષે ધર્મને નાશ કરનાર ધનને યય કરે છે, તે મૂર્ખજને સુવઈના ભાલાને કાદવમાં નાંખવા જેવું કરે છે. જ્યાંસુધી દાનરૂપી જળની વૃષ્ટિ થાય છે ત્યાંસુધી જ જેઓની કાંઈક આદ્રતા રહે છે, તેવી મારવાડ દેશના જેવી વેશ્યાઓને વિષે કોણ બુદ્ધિમાન રાગ (પ્રીતિ) કરે? વેષની પ્રાપ્તિથી વિશ્વાસ પામેલી વેશ્યાએ એકદા મણિ અને ખેતીનું જડેલું રાજપુત્રે આપેલું મનહર સુવર્ણકુંડળ પહેર્યું. જેટલામાં તેજવડે સૂર્યમંડળને પણ તિરસ્કાર કરનાર તે કુંડળ ધૂર્ત , તેટલામાં તેને તે લઈ લેવાની ઈચ્છા થઈ કેમકે જેની જે પ્રકૃતિ હોય તે કેમ જાય? હનુમાન ઐશ્વર્ય પામ્યા છતાં પણ ફળ લેવા માટે ફાળ મારતું હતું, તથા બિલાડો કીડામાં મગ્ન થયો હોય તે પણ ઉંદર દેખે તે તરતજ તેને પકડવા દેડે છે. તેથી તે ધૂર્ત બે કે—“હે સારી ભૂકુટિવાળી ! એક કુંડળથી બરાબર શોભા આપતી નથી, તેથી તે મને આપ, કે જેથી તેને અનુસાર તેના જ જેવું બીજું કુંડળ હું કરાવી લાવું. ” તે સાંભળીને વાંદરાને કેરી આપવાની જેમ તેણીએ લેભથી તે કુંડળ તેને આપ્યું. એટલે તે ધૂર્ત તેને લઈને ચાલ્યા ગયે. ફરીથી ત્યાં આવ્યું જ નહીં. આવા અવસરે દીવાળીના દિવસે આવ્યા. વર્ષાઋતુની જેમ તે દિવસોમાં મનુષ્યના હૃદયરૂપી સરોવરમાં રહેલું હર્ષરૂપી જળ મર્યાદા રૂપી પાળને ઓળંગીને ચોતરફ પ્રસરે છે. પ્રાયે કરીને તે પર્વમાં સર્વ જને અલંકારાદિકનું મંડન કરે છે, દીવાઓ કરે છે, આનંદમાં વતે છે, સારૂં સારું ભજન કરે છે, મુખમાં તાંબૂલ વિગેરેને રંગ કરે છે અને સારે વેષ ધારણ કરે છે. તે દિવસેમાં સ્ત્રીઓના હાથમાં રહેલી ઢિંકુલીરૂપી ગોફણોથી મૂકેલા લાડુરૂપી ગેળાઓ નિશાનરૂપ કરેલા મનુષ્યને જીવાડે છે એ મોટું આશ્ચર્ય છે. દિવા Page #112 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટ તરંગ. ળીને આવવાથી ચૌદશને દિવસે કેઈ વ્યસનવાળે માણસ પણ રાજાના ભયને લીધે ઘૂતની કીડા કરતું ન હતું. તે નગરમાં ઘણું લક્ષમીવાળો શ્રીપાળ નામને શેઠ ધૂત રમવામાં અતિ આસક્ત હતું, તે વૃત્તાંત સાંભળીને તે પૂર્વ ધનિકને વેષ લઈ રમવાની ઈચ્છાથી તેને ઘેર ગયે. ત્યાં તેને તે શેઠે આવકાર પૂર્વક આસન આપ્યું, એટલે તેને પૂર્વે કહ્યું કે–“હે શેઠ ! આજ તમે ધૂત કેમ રમતા નથી ? કેમકે આજને દિવસ સર્વ ધૃતના દિવસોમાં નાયક છે.” ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે “તમે કહો છો તે ખોટું નથી, પરંતુ રાજાને હુકમ ઉલ્લંઘન કરવામાં જેટલે ભય છે તેટલે યમરાજને પણ ભય નથી.” ત્યારે ધૂર્ત બે કે --“જે રાજા જાણે તે ભય ખરે, પરંતુ તેવું ગુપ્ત ધૂત રમીએ કે રાજા જરા પણ જાણી ન શકે.” આ પ્રમાણે કહીને તેણે પણ (શરત) માં મૂકવાનું તે ઉજ્વળ કુંડળ તેને દેખાડયું. તે જે તે શેઠે પિતાની પ્રિયા પાસે પાટ, પાસા અને સેગઠા મંગાવ્યાં. રત્નરૂપી નક્ષત્રોથી શોભતા કુંડળરૂપી ચંદ્રને જે તે શેઠને લેભરૂપી સમુદ્ર ઉછળવા લાગ્યું–લેભસાગરના કોલા ઉછળવા લાગ્યા. કહ્યું છે કે – “નિવમદદ્દા– રામાપા ! નવરાત્રીત્વે ૨, પદ્મ શ્રી દgિ : ? ” નિર્દયતા, અહંકાર, લેભ, કઠેર ભાષણ અને નીચ પાત્રને વિષે પ્રીતિ આ પાંચ લક્ષ્મીના સહચારી છે ( જ્યાં લક્ષ્મી હોય ત્યાં આ પાંચ દેવ હોય છે. ) ત્યારપછી ઓરડાના દ્વાર બંધ કરી તેને સાંકળ તથા તાળું વાશી તે બને ચતુર જને મેટી ઈરછાથી પાસે રમવા લાગ્યા. જેમ વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર વારંવાર જાવ આવ કરે છે, તેમ કેટલાક વખત જય તે ધૂર્ત અને શ્રેષ્ઠીની વચ્ચે જાવ આવ કરવા લાગે (કેઈ વખત ધૂર્ત અને કઈ વખત શ્રેણી એમ બન્નેને વચ્ચે વચ્ચે જય થવા લાગે.) પછી શ્રેણીનાં નેત્ર વિદ્યાવડે બંધ કરીને તે ધૂર્ત તે ન જાણે તેમ પાસાદિકના પટવડે વારંવાર જીતવા લાગ્યા. અનુક્રમે તે શ્રેષ્ઠી પોતાનું સર્વ ધન, ધાન્ય અને અલંકારે હારી ગયે. તે વખતે Page #113 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર તેની ભાર્યાએ તેને રમવાને ઘણે નિષેધ કર્યો, તે પણ તે શેઠ છેવટ પિતાના મહેલને પણમાં મૂકી રમવા લાગ્યું. કહ્યું છે કે– " मिष्टा रागेषु वैराटी, मिष्टा हारि१रोदरे। __ मिष्टं रोषणकं स्नेहे, मिष्टा मारिर्विरोधिनि ॥ २ ॥" બધા રાગોમાં વેરાટી નામને રાગ મીઠે લાગે છે, જુગારમાં પરાજય મીઠે લાગે છે, સ્નેહમાં રીસાવું મીઠું લાગે છે, અને શત્રુપર મારે ચલાવવો મઠે લાગે છે. ” છેવટ તે શેઠ મહેલ પણ હારી ગયે, ત્યારે ધૂર્ત બે – તમે અહીંથી નીકળી જાઓ, એમ તમને મારે શી રીતે કહેવાય? પરંતુ તમે તમારી જાતે જ જેમ એગ્ય લાગે તેમ કરે.” તે સાંભળી રાત્રિને છેલ્લે અર્ધ પ્રહર બાકી રહ્યો હતે તે વખતે જેમ પ્રભાત થવાથી પારકા મહેલમાં પેઠેલે ચેર કાંઈપણ લીધા વિના ત્યાંથી નીકળી જાય તેમ તે શેઠ પિતાની પ્રિયાને આગળ કરીને કોઈપણ વસ્તુ વિનાને ( હાથે પગે) તે મહેલમાંથી નીકળી ગયું. તે ચિંતા સહિત જેટલામાં બહાર આવે છે, તેટલામાં રાજાદિકના આગમનને સૂચવનારા તરંગની જેવા ચપળ અશ્વોની ખરીઓ શબ્દ સાંભળવામાં આવ્યા. આને સંબંધ આ પ્રમાણે છે કે મંત્રીની પ્રિયાના કહેવાથી રાત્રિને ચેાથે પ્રહરે લીલાવતી રાણી ને વાંદવા માટે નીકળી હતી. તેણીએ પ્રથમથી કુંચીઓને ઝુડે પિતાની પાસે મંગાવી રાખ્યું હતું, તેથી તે ચેનાં દ્વારે ઉઘાડીને પિતાના આત્માના પ્રવેશને માટે સિદ્ધિના દ્વારેને તેણીએ ઉઘાડ્યાં. તેમાં મુખ્ય બિંબની પાસે (ગભારામાં) તેજવ અંધકારને નાશ કરનાર અને અંજન (મેષ) વિનાના એક એક અમૂલ્ય રત્નદીપકને તેણુએ મૂકયા તથા શત્રુજાવતાર નામના આદિનાથના મુખ્ય ચૈત્યમાં દેદીપ્યમાન સુવર્ણના લાખ યવ પણ મૂક્યા. જે માણસ લક્ષ પ્રતિપદાને દિવસે જિનેશ્વરની પાસે લાખ ધાન્યને (ધાન્યના લાખ દાણાને) મૂકે છે, તે માણસ આ ભવ અને પર ભવમાં બે રીતે અમાત્રાધાન્ય થાય છે. ૧ લાખી પડે એટલે કાર્તિક સુદી એકમ, ૨ અપ્રમાણ (ધણા) ધાન્ય વાળા તથા માત્ર એટલે કાના વિનાને ધાન્ય એટલે ધન્ય (પુણ્યવાન) થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ષષ્ટ તરગ. ૯૫ તથા તેને તેજ વર્ષે દુકાળ હાય તા પણ કીટકથી દુષણ નહીં પામેલ મુષ્ટિના માપવડે ન ભરી શકાય એટલું બધું ઘણું ધાન્ય સુલભ થાય છે. તેમજ ખત્રીશ વર્ષની વયવાળી તે લીલાવતી રાણીએ હર્ષોંથી શ્રી જિનેશ્વરની પાસે સુવર્ણનાં ખત્રીશ બીજોરાં પણ મૂકયાં. અરિહંતની પાસે એક પણ ફળ મૂકયુ હાય તે તે અનત ફળને આપનાર થાય છે, તેથી હું ભળ્યે ? જિનેન્દ્રની પાસે ભાવથી ઉત્તમ ફળ મૂકા. તથા તે રાણીએ જિનેશ્વરની પાસે એક મૂહક પ્રમાણ ઘઉંના મધુર, ઘણા ઘીવાળા, મેટા, ઉજ્જ્વળ અને ગાળ લાડુના ઢગલા કર્યાં. આ પ્રમાણે વિધિપૂર્વક તે દિવસને કૃતાર્થ કરી તે રાણી ઘોડેસ્વાર, પરિવાર અને વેશ્યાઓ સહિત પાતાના મહેલ તરફ ચાલી. આ રીતે તે રાણી આવતી હતી તે વખતે તેના અશ્વોની ખરીના અવાજ તે શેઠે સાંભળ્યેા. તરતજ તેને ગયેલી લક્ષ્મીને પાછી વાળવામાં દૂતી સમાન સારી બુદ્ધિ ઉત્પન્ન થઇ, તેટલામાં દેદીપ્યમાન દીવાના પ્રકાશે દેખાડેલી રાણી પણ ત્યાં આવી. તે વખતે તે શેઠને લાંબી સેોટીવડે મારવામાં આવ્યે તે પણ તે દૂર ગયા નહીં, અને રાણીને મળ્યો. રાણીએ પોતાના મીયાના માણુસા પાસે ઉભા રખાવ્યે ત્યારે શ્રીપાળ શેઠ જરા દૂર રહીને તે દયાળુ રાણી પાસે બેલ્યા કે~ “ હું માતા ! મેં આજે ચ ક અન્યાય કર્યા છે, અને તેનુ ફળ પણ હું પામ્યો છું. તે એ કે રાજાએ નિષેધ કરેલું વ્રત હું રમ્યો છું અને સ લક્ષ્મી હારી ગયેા છું. મારૂ સર્વાંસ્વ જેણે જીતી લીધુ છે તે જુગારી કદાચ પકડાય તા પણ તે પુષ્કળ ધનને લીધે છુટી પણ શકે. પર ંતુ હું તેા માત્ર બે હાથે જ ઘરમાંથી નીકળી ગયા છેં. તેથી જો હું પકડાઉ તે। મારી શી ગતિ થાય ? તે મારા આ એક અપરાધને ક્ષમા કરીને રાજાના ભયથી મને તમે બચાવા. એકવાર પડી ગયેલા દાંતને પણ મુખ ફરીથી ગ્રહણ કરે છે. ” પ્રમાણે તેનું વચન સાંભળી રાણીએ કહ્યું---“ તને અભય હા, તું ભય પામીશ નહીં પરંતુ તે જુગારી કયાં છે ? તે તું કહે. ” તે એક્લ્યા—“ મારા મહેલમાં જ તે રહ્યો છે. ” ત્યારે રાણીએ પાતાના સેવકોને ત્યાં માકલી સુખે સુતેલા એવા તેને બધાગ્યે. * આ પછી રાણીએ પેાતાને ઘેર આવી રાજાને તે સવૃત્તાંત કહી Page #115 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. તે બને જુગારીને સેંપી કહ્યું કે –“હે વામી ! આજ તે આ બનેને આપ છોડી મૂકે. પ્રથમ તે આ શેઠે આલેયણ લેનારની જેમ યથાર્થ પણે પિતે કરેલા દુષ્કતને પોતે જ કહી આપ્યું છે, તેથી તે આરાધક છે માટે તેને દંડ કરે કેમ ઉચિત હોય ? તથા હું તમારી દાસી છું તેથી મારા પર કૃપા કરીને આ બીજા રંક જેવાને પણ આપ મુકી દ્યો. આના દંડથી ઉત્પન્ન થતા પાપવડે મારે આત્મા નરકને અતિથિ ન થાઓ.” તે સાંભળી ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા રાજાએ કહ્યું કે–“હે દેવી ! આમને માટે તું વધારેન બેલ મારી આજ્ઞાને ભંગ કરવાથી શત્રુની કિયાને લાયક થયેલા આ બેમાંથી એકેને પણ હું છોડવાને નથી.” કહ્યું છે કે – દાજ્ઞામ નરેન્નાઈ, વૃત્તિ છેલો દિનનનમ્ पृथक्शय्या च नारीणा-मशस्त्रवध उच्यते ॥३॥ રાજાઓની આજ્ઞાનો ભંગ કરે, બ્રાહ્મણની આજીવિકાને નાશ કરે અને ભાયાની જૂદી શયા રાખવી, આ તેમને શસ્ત્ર રહિત વધ કહેલો છે.” આ પ્રમાણે તે બન્નેને અશુભમાં જ દ્રઢ ચિત્તવાળા રાજાને જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ પામતી રાણું રોષ કરીને ગઈ. બે ત્રણ દિવસ ગયા છતાં પણ રેષને ત્યાગ ન કર્યો ત્યારે કામદેવથી ગ્રહણ કરાયેલા હૃદયવાળે રાજા તેણુને શાંત કરવા તેણીની પાસે આવ્યા. " त्रिलोकी तृणवद्येषां, करवाले करस्थिते । तेऽपि कुप्यत्प्रियानेत्र-त्रिभागभ्रान्तिभीर वः ॥४॥” । જેમના હાથમાં ન હોય તે વખતે જેમની પાસે ત્રણ જગત તૃણ સમાન લાગે છે, તેઓ પણ કાપ કરતી પ્રિયાના નેત્રને ત્રીજો ભાગ ૧ભમવાથી પણ ભય પામે છે. પછી રાજાએ રાણીને કહ્યું કે –“હે પ્રાણેશ્વરી ! તારા વચનથી તે બન્નેને મેં જીવતા મૂક્યા છે, પરંતુ આગળ ઉપર ધૂતની ‘નિવૃત્તિને માટે તે બન્નેનું વગેણું (ફજેતી) તે હું કરીશ.” તે ૧ નેત્રના છેડાના કટાક્ષથી. ૨ ચૂત ન રમે તેટલા માટે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઘe તરંગ. وه સાંભળી રાણીએ પણ પર્વના દિવસના વ્યસનના નાશની કાંતિને માટે (નિમૂળ નાશ કરવા માટે) તે રાજાનું વચન સહન કર્યું (અંગીકાર કર્યું.) હવે રાણીની સંમતિ થવાથી રાજાએ જે કર્યું તે કહેવાય છે—પાટના નાયકરૂપ સંગઠીઓને ભેટે હાર જાણે કે દુર્ગતિરૂપ સ્ત્રીએ આ હોય તેમ તે શેઠના કંઠમાં સ્થાપન કરા બે-પહેરાવ્યું. બીજે જે ધૂર્ત હતો તેને ખરાબ વેષ પહેરાવીને ગધેડા ઉપર ચડાવે, તે જાણે સાતમી નરક તરફ પ્રયાણ કરવાને તૈયાર થયો હોય તેમ શોભતે હતે. શ્રેષ્ઠીને પગે ચલાવ્યું અને તે ધૂર્તને ગધેડા પર બેસાડ્યો, તેમની આગળ ત્રાડુકા નાંખતા બિલાડા ચલાવ્યા ( અથવા કાહલ નામના વિરસ વાજિત્રના શબદ કરાવ્યા). આ રીતે લાખ લેકે જોઈ શકે તેમ નગરના દરેક માર્ગમાં રાજાએ તે બનેને ફેરવ્યા. પછી શ્રેષ્ઠીની કુલ જેટલી સમૃદ્ધિ હતી તેમાંથી અર્ધી સમૃદ્ધિ તેના દંડ તરીકે લીધી, અને તે ધૂર્તનું નાક કાપી તેને દેશનિકાલ કર્યો. “પુરૂષની ફજેતી કરનાર ધૂતને ધિક્કાર છે ” કહ્યું છે કે" जूएण जुव्वणेण य, दासीसंगेण धुत्तमित्तेण । उन्भेउ अंगुलिं सो, अवसाणे जो न हु विगुत्तो ॥५॥" “જે માણસ છૂત રમવાથી, યૌવનને મદ કરવાથી, દાસીને સંગ કરવાથી, કે ધૂર્તની મિત્રાઈ કરવાથી પરિણામે વગેવાણે ન હોયફજેત થયો ન હોય (એ કોઈ પણ પુરૂષ હોય તે) તે પિતાની આંગળી ઉંચી કરે (જાહેર થાઓ. અર્થાત એવો કોઈ દુનિયામાં હેય જ નહીં.” પછી તે ધૂર્ત પાસેથી મળેલું તે કુંડળ રાજાએ રાણીને આપ્યું. રાણીએ તેના જેવું બીજું કરાવી તે બન્ને પ્રથમિણીને આપ્યાં, અને તેણીએ જિનેશ્વરની પ્રતિમાને પહેરાવ્યાં. સુવર્ણથી મઢેલો પથ્થર પણ સ્ત્રીઓને વહાલો હોય છે, તે વાત સત્ય છે, પરંતુ સુવર્ણ વિના જ અલંકારરૂપ ગુણેને વિષે જ આદર કરે ઉચિત છે. ત્યારપછી “પર્વને વિષે કઈ મનુષ્ય ગુપ્તપણે વ્યસનની સેવા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ ત્રીશ્વર. કરતા હશે ’એવી શકા થવાથી રાજાએ ઝાંઝણને ઉઘાડી તરવાર આપી તેને આરક્ષક બનાવ્યેા. ત્યારે બીજાથી પરાભવ ન પામી શકે એવે તે ઝાંઝણ નગર અને ગામાને વિષે પ્રગટપણે અને ગુપ્તરીતે રાત્રિએ અને દિવસે જાતે જ વ્યસનનાં થાનકાને જોતા જોતા ચાતરફ ફરવા લાગ્યા. "" આવા અવસરે ચે તરફ ભમવાથી થાકી ગયેલી લક્ષ્મીને વિશ્રાંતિ લેવાના મંડપરૂપ તે મંડપ (માંડવગઢ) ને વિષે ખર વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ચેારા ચારી કરતા હતા. તે ચેારાથી ત્રાસ પામેલા નગરના મહાજનાએ એકદા સાયંકાળે રાજા મહારની સભામાં બેઠા હતા ત્યારે આવીને રાજાને નમસ્કાર કર્યા, અને રાજાની પાસે ભેટયુ મૂકયુ. રાજાએ તેમને યથાયોગ્ય આસન વિગેરે આપી તેમના સત્કાર કરી આવવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બેલ્યા કે—“ હે સ્વામી ! આ નગરીરૂપી અપૂર્વ ( નવીન ) અટવીને વિષે તમારા બાળવૃક્ષ જેવા અમે ચારરૂપી દાવાનળવડે અત્યંત ખળીએ છીએ. તેથી હું પૃથ્વીપતિ ! અને બીજા કોઇ પણ સારા સ્થાનને વિષે આરોપણ કરા; પરંતુ ચારથી અને તમારાથી નિર્ધાન થયેલા અમે અહીં રહી શકશુ નહીં. ” આવું તેમનુ વચન સાંભળી રાજાએ આરક્ષકને ખેલાવી તેને કાપથી કહ્યું કે—“ અરે અધમ ! મારો પગાર ખાઈને આખી રાત્રી સુખે સુઇ રહે છે ? કે જેથી મારા પ્રાણપ્રિય સ` મહાજન કાષ્ઠને વિષે રહેલા ધુણ જાતિના જીવડાના ન્યાયથી ( જીવડાની જેવા ) ચેારવડે દિવસે દિવસે નિસ્સાર કરાય છે. ” તે સાંભળી નગરના આરક્ષકે કહ્યું કે—“ હે દેવ ! આખી રાત્રિ હું ચોટા વિગેરે સ થાને જે છે, તે પણ તે ચારને હું જોઇ શકયા નથી. ’” ત્યારે રાજાએ કહ્યું કે આટલા કાળ પગાર ખાઇને હવે આજે ‘હું શું કરૂ? એવા શબ્દ ખેાલવાથી તું છુટી શકશે નહીં, જો તારે જીવવાની ઇચ્છા હાય તે તે ચારને પકડ. ” આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી પાસે બેઠેલા ગાગાદે ઇર્ષ્યાથી કહ્યું કે—“ હું રવામી ! પતિથિને વિષે પણ ચારી થાય છે, તેથી આ આરક્ષકને ઝાંઝણ પણ સહાયક થઈ શકશે. ” આવી તેની વાણી સાંભળી રાજાએ ઝાંઝણને પણ બેલાવીને કહ્યું કે—“ તમે અન્તે થઇને આપણા આ નગરને સથા '' Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તર’ગ. ૯૯ ,, ચારના ઉપદ્રવ રહિત કરશે. ” ત્યારે ઝાંઝણ મેલ્યા કે “ હું સ્વામી ! આવા અલ્પ કાર્ય માટે બે જણાના પ્રયાસ શા માટે જોઇએ ? અમારા બેમાંથી એક જ આપના આદેશરૂપ સહાયથી આ કાર્ય કરી શકશે. ” આવું તેનુ વચન સાંભળી તેને ઉદ્યમી જાણી રાજાએ તેને જ આદેશ આપ્ટેા. ત્યારે તે મહા બળવાન ઝાંઝણ ખેલ્યા કે—“ હે સ્વામી ! જો સાત દિવસમાં તે ચારને હું ન પકડું તે તેને સ્થાને મારા દંડ કરવો. ” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી ત્યારે રાજાએ તેને સત્કાર કરી મહાજનને આશ્વાસન સહિત રજા આપી. ત્યારપછી ઝાંઝણે ચારને પકડવાના ઉદ્યમ શરૂ કર્યાં. મહા શૂરવીર ચાન્દ્રાએ સહિત અને દીવા સહિત તે આંઝણ રાત્રિએ દરેક માગ, દરેક દુકાન અને દરેક ઘરને જોતા જોતા ભમવા લાગ્યા; પરં તુ પુણ્ય રહિત પુરૂષ જેમ ધનને ન પામે તેમ તે સાહસિક ચારને પામ્યા નહીં. આ રીતે વ્યગ્રપણાથી તેના ક્ષણેાની જેમ તેના છ દિવસમાં વ્યતીત થયા. રાજાના આદેશના દિવસથી તે ચેારાએ પ્રથમ સાત દિવસની ગણતરી કરી, અને તે સાત દિવસમાં તેઓએ પકડાવાની શંકા થવાથી ચારીનુ કામ કર્યુ જ નહીં. પછી તેમની ગણતરી પ્રમાણે (એક દિવસ વહેલા ગણવાથી ) આઠમે દિવસ આવ્યા ત્યારે શંકા રહિત થયેલા તે ત્રણે અધ રાત્રિને સમયે ગાઢ અંધકાર થયા ત્યારે જુદા જુદા માર્ગથી તે નગરીના ચૌટામાં આવ્યા–ભેગા થયા. તે પેાતાની પ્રતિજ્ઞાના ૧દિવસથી સાતમે દિવસે નિર્ભીય એવા તે ઝાંઝણ એકલે જ ચારના વેષ ધારણ કરી ત્યાં જ આગ્યે. તે ત્રણેને ચાર જેવા જોઇ ઝાંઝણે તેમની સામે ચારની સંજ્ઞા કરી, તે જાણી તેમણે પણ તેની સામે ચારની સંજ્ઞા કરી. એટલે તે બુદ્ધિમાન ઝાંઝણે તેમને એકઠા મળ્યા ત્યારે પૂછ્યું કે–“તમારી કેવી કેવી શક્તિ છે ? ” ત્યારે તે ઓલ્યા કે− અમારામાંથી એક જણ શકુન શાસ્ત્રથી સર્વ શુભાશુભ જાણું છે, બીજો પથ્થરથી તાળાં તેાડે છે, અને ત્રીજો એકજ વાર સ્ત્રી કે પુરૂષના શબ્દ સાંભળવાથી પછી કાઇ પણ વખત તેને શબ્દથી જ ૧ રાજાએ જે દિવસે તેને આદેશ આપ્યા તેને બીજે દિવસથી તેની પ્રતિજ્ઞા હતી તેથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર ઓળખી શકે છે.” આ પ્રમાણે તે ત્રણેએ પોતપોતાની શકિત કહીને તેને પૂછ્યું કે–“તારામાં શી શકિત છે ? તે તું અમને કહે.” ત્યારે તે કલેષવાળું (મિશ્ર) વચન બોલ્યા કે–“કેઈ જેગી ગુરૂએ મને કરૂણ નામની ઔષધી આપી છે, તેને પ્રભાવ એ છે કે હું જે ચેરેની સાથે લેઉં તેઓ કદાપિ વધને પામે નહીં. તેથી આજે આપણે ઘણી સમૃદ્ધિવાળા રાજાના મહેલમાં જ પ્રવેશ કરીએ. કારણ કે, મેતીને સમૂહ છેડીને ચણોઠીના ઢગલામાં કેણુ હાથ નાંખે?” તે સાંભળી તેઓ હર્ષ પામી જેટલામાં તેની સાથે રાજમહેલ તરફ ચાલ્યા, તેટલામાં સારી દિશામાં રહેલી શીયાળે શબ્દ કર્યો, તે સાંભળી તે શકુન જાણનાર ચાર બે કે–“આ શકુનવડે આપણે અમૂલ્ય મણિઓ પામશું, પરંતુ તે એક દિવસ પણ આપણી પાસે રહેશે નહીં.” તે સાંભળી ઝાંઝણ બે કે “જે એમ હોય તે આપણે મણિઓને તજીને રેશમી વસ્ત્રો અને સુવર્ણ વિગેરે બીજી અમૂલ્ય વસ્તુ લેશું. તે રાજમહેલ તે સર્વ વસ્તુની ખાણ છે.” એમ કહી તે મંત્રીપુત્ર તેમને રાજમહેલમાં લઈ ગયે. ત્યાં એક ખજાનાના ઘરમાં તાળું ભાંગીને તે ચારે જણ નિર્ભયપણે પેઠા. તેટલામાં ભેરવી નામના પક્ષીને સ્વર સાંભળી તે શકુનજ્ઞાની બોલ્યા કે—“અરે! અહીં રાજાને કેઈ સુભટ આપણને જુએ છે, માટે હવે અહીં વિલંબ કરે ગ્ય નથી. કહ્યું છે કે“ चौराणां धार्मिकाणां च, वैरिणां प्राप्तवैरिणाम् । જાથાના જ, વિસ્તાર સ્વાઘાત: | ૬ | ચે, ધાર્મિકજને, શત્રુઓ, શત્રુઓને પ્રાપ્ત થયેલા અને પરસ્ત્રીની પાસે રહેલા આ સર્વ લોકો જે વિસ્તાર કરે એટલે કે પિતપોતાના શુભાશુભ કર્મમાં જે વિલંબ કરે તે તેમને સ્વાર્થને નાશ થાય છે. ” તે આ પ્રમાણે તેનું વચન સાંભળી મનમાં આશ્ચર્ય પામેલા તે કપટર (બેટા ચેર) ઝાંઝણે દારિદ્રયને કુટવામાં ચપેટા (લાત) સમાન એક પેટી પ્રથમ ગ્રહણ કરી. ત્યારપછી આમાં શી શી વસ્તુ છે એ નિર્ધાર કર્યા વિના જ તે બીજા ત્રણે ચેરેએ એક એક પેટી ઉપાય, અને તે કપટરની સાથે તેઓ કુશળપણે ચટામાં પહોંચ્યા. Page #120 -------------------------------------------------------------------------- ________________ પણ તરંગ. ૧૦૧ ત્યાં તેણે બેટી પ્રીતિથી તેમને પૂછયું કે-“હવે આપણે અહીંથી જુદા પડીએ છીયે, માટે કહે કે આપણે ફરી પ્રેમપૂર્વક કયાં મળશું?” ત્યારે વિશ્વાસ પામેલા તેઓ બેલ્યા કે “પ્રાતઃકાળે માકચેકની પાસે હાથમાં બીરાનું ફળ રાખીને જેઓ આવે, તે અમે જ છીએ એમ જાણવું. માટે હે ચાર ! તું પણ ત્યાં આવજે.” આ પ્રમાણે વાત કરીને તે ચારે ચેરે પરલોકમાં જતા જંતુઓની જેમ જુદે જુદે માગે ગયા. જાણે નિધિ પ્રાપ્ત થયો હોય તેમ ચારની પ્રાતિથી હર્ષ પામેલે ઝાંઝણ પણ પિતાને ઘેર ગયે. પ્રાતઃકાળ થતાં પૃથ્વીધર મંત્રીએ આવીને જોયું તે લક્ષ્મીના ઘરનું તાળું ભાંગેલું તથા તેમાંથી રત્નની ચાર પેટી ચેરાયેલી જાણી. તત્કાળ તે વાત રાજાને જણાવી. તે સાંભળી રાજા જાણે ભયંકર યમરાજ હોય તેમ અત્યંત ક્રોધ પામ્યું, અને તે મંત્રીપુત્રને તત્કાળ સભામાં બોલાવ્યું. કેમકે રાજાઓ કેઈને પિતાના થતા જ નથી. શું બિંદુસાર રાજાએ ચાણકય મંત્રીનું અપમાન નહોતું કર્યું તે જ પ્રમાણે નંદ રાજાએ શકહાલ મંત્રીનું અને ભીમ રાજાએ શ્રીવિમલ મંત્રોનું અપમાન નહોતું કર્યું તે વખતે સભામાં રહેલા સપુરૂષોએ હૃદયમાં ખેદ ધારણ કર્યો, અને અસત્યરૂએ આનંદ ધારણ કર્યો. તથા તેના પિતાએ (પૃથ્વીધર મંત્રીએ) પુત્રે કરેલી પ્રતિજ્ઞાને વિપયંસ (ભંગ) મા. અહીં પ્રાતઃકાળે ઝાંઝણે ઉભા થઈ શસ્ત્રધારી પિતાના પુરૂને કહ્યું કે –માણેકચોકની પાસે જે ત્રણ પુરૂષોના હાથમાં બીજેરાનાં ફળ હોય તેમને બાંધીને લાવે.” એમ કહી તેમને ચોટામાં મોકલ્યા. તે પુરૂષે માણેકચોકમાં ગયા, ત્યાં વેપારીઓના વેષવાળા તેમને જોઈ બીજેરાની નીશાનીથી ઓળખી હાથે પાછળ રાખી પાંચમેડીએ બાંધી મંત્રીપુત્રની પાસે લઈ ગયા. કૌતુક જેવાને એકઠા મળેલા પરિજનોએ વીંટાયેલા તે ચોરેને તે ધન્ય (પુણ્યશાળી) આરક્ષક રાજાની પાસે લઈ ગયે, અને તેણે રાજાને કહ્યું કે –“હે સૂર્ય સમાન પ્રતાપવાળા સ્વામી ! જેમ પ્રાણીઓને રાગ, દ્વેષ અને મેહ લુટે છે, તેમ પીરજનેને આ ત્રણ ચાર લુટે છે, હવે આપની ઈચ્છા હોય તેમ કરે.” આ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ તેમને પેટીઓ ચેર્યાનું પૂછ્યું, પરંતુ તેઓ કેઈપણ પ્રકારે માન્યા નહીં. કેમકે ચેરે અસત્યરૂપી વેલડીના કંદરૂપ હોય છે. કહ્યું છે કે " चौरेवङ्कुरिता समुत्सृतदला वैश्येपु वेश्याजने, सम्यक् पल्लविता गता जरठतां द्यूतप्रियेषु द्रुतम् । वार्ताजीविषु पुष्पिताऽथ कथकालापेषु सच्छायता मेत्यासत्यलता समुद्गतफलाभोगा नियोगिष्यभूत् ॥७॥" “ અસત્યરૂપી લતા ચેરેને વિષે અંકુરવાળી થઈ છે, વેપારીઓને વિષે પાંદડાની વૃદ્ધિવાળી થઈ છે, વેશ્યાઓને વિષે સારી રીતે પલવવાળી થઈ છે, જુગારીઓને વિષે પ્રૌઢપણને પામી છે, વાતો કરીને જીવનારાને વિષે પુષ્પવાળી થઈ છે, કથા (વ્યાખ્યાન) કરનારાઓને વિષે ગાઢ છાયાવાળી થઈ છે, અને રાજાના અધિકારીઓને વિષે ફળના વિસ્તારને ઉત્પન્ન કરનારી થઈ છે.” જ્યારે તે ચરે જરાપણુ માન્યા નહીં, ત્યારે ઝાંઝણે તેમને કહ્યું કે –“અરે! તમે કેમ સાચું માની જતા નથી?” તે સાંભળી ત્રીજે ચાર જે શબ્દના જ્ઞાનવાળે હવે તેણે તે ઝાંઝણને ચોથા તરીકે ઓળખી લીધે. તે વાત તેણે બીજા બે ચોરને કહી ત્યારે તેઓ પેટીઓ હરણ કરી છે એમ માન્યા. તે વખતે રાજાના હુકમથી તે પેટીઓ (ત્રણ) ત્યાં લાવવામાં આવી. “તે જે ચોથી પેટી કયાં છે?” એમ રાજાએ તેમને પૂછ્યું ત્યારે એક તરફ વાઘ અને એક તરફ પૂરમાં આવેલી નદી એ ન્યાયની પ્રાપ્તિથી મૂઢ થયેલા તેઓ કાંઈ પણ બોલ્યા નહીં, ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે–“હે દેવ તે ચેથી પેટી આપના ખજાનામાં જ છે. તે સાંભળી રાજાએ તે ત્રણે ચારેને વધ કરવાને હુકમ કર્યો. ત્યારે તે ત્રણે ચરેએ નવા આરક્ષક ( ઝાંઝણ) ને કહ્યું કે–“તું પણ અમારામાં ચિ ચોર હતા. તેં તારી જે શક્તિ કહી હતી તે તે અસત્ય થઈ.” તે સાંભળી સત્ય વાણીવાળા તે ઝાંઝણે રાજાને નમસ્કાર કરી તે ત્રણે એરોની યાચના કરી. કેમકે ભૂમિથી પડેલાઓને ભૂમિને જ આધાર હોય છે. વળી ઝાંઝણે વિજ્ઞપ્તિ કરી કે-“હે દેવ! રાજ્ય,રૂપ, લક્ષ્મી, સ્ત્રીઓ, ભેગે, આરોગ્ય, યશ, જય, સર્વ કાર્યની Page #122 -------------------------------------------------------------------------- ________________ પછ તરંગ ૧૦૩ સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ એ સર્વે પ્રાણીઓને જીવતદાન આપવાથી પ્રાપ્ત થાય છે. ” આવું તેનું વચન સાંભળી રાજા કોધ પામ્યું હતું, તે પણ બીજાઓએ આપવાને નિષેધ કર્યો તે પણ રાજાએ તેમને ઝાંઝણને આપ્યા. કેમકે બુદ્ધિમાન પુરૂ (રાજા) જે પુરૂષ કાર્ય કરવામાં સમર્થ હોય તેને ઓળંગતા નથી. તેની પ્રાર્થનાને ભંગ કરતા નથી–તેનું અપમાન કરતા નથી.) કદાચ કાર્ય કરનાર પુરુષે અપરાધ કર્યો હોય તે પણ બુદ્ધિમાન પુરૂ ઉલટે તેને અનુનય કરે છે–તેને માન આપે છે. જેમકે અગ્નિએ સર્વસ્વ બાળી નાંખ્યું હોય તે પણ તેને ફરીથી ઘરમાં લવાય જ છે. પછી તે ત્રણે જેને પોતાને ઘેર લઈ જઈ ઝાંઝણે તેમને ચારીના કામથી નિવૃત્ત કરી પોતાના ખાનગી માન્ય સેવકે કર્યો. કેમકે ચંદન અંગના તાપને હરણ કરી તેને સુગંધી બનાવે છે જ. આ વૃત્તાંત જાણ રાજા વિગેરે સર્વ સજજનોએ તે ઝાંઝણની પ્રતિજ્ઞા સાહસ (પરાક્રમ), બુદ્ધિ, રાજભક્તિ અને કૃપાળુતા આ સર્વની પ્રશંસા કરી. પછી તુષ્ટમાન થયેલા રાજએ તે ઝાંઝણને ત્રણ વાર વસ્ત્ર અને આભરણે વડે વિભૂષિત કર્યો, તથા સુવર્ણના મીયાન (ધ્યાન) અને રત્નની રચનાવડે રમણીય પિતાનું ખડ્યું પણ તેને આપ્યું. આ પ્રમાણે પૃથ્વીના અલંકારરૂપ પૃથ્વધર મંત્રીએ પાંચ પર્વ તિથિએ સમગ્ર ઘૂતાદિક વ્યસનેને નાશ કરી સંપૂર્ણ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પેથડે પાંચ પર્વ તિથિએ સાતે છેવ્યસનને નિષેધ કરાવ્ય એ વિગેરે - વૃત્તાંતને કહેનાર આ છઠ્ઠો તરંગ ને સમાસ થયા, CaRDFELEASESEACAK DES ese Page #123 -------------------------------------------------------------------------- ________________ . છે. .... .. ... ... : 'મારી ' r अथ सप्तम तरंग. Ru છે હી ક્વિઝ કદા અનેક દાનવડે દેદીપ્યમાન યશવાળા પેથડ મંત્રી શત્રુંજયની ઉપર રહેલા જિનેશ્વરને વાંદવા માટે બાવન દેવાલય સહિત ચા. કહ્યું છે કે – " यात्रा सत्त्रागारं, सुकृतततेर्दुष्कृतापहृतिहेतुः । जनिधनवचनमनस्तनु-कृतार्थता तीर्थकृत्त्वफला ॥१॥" યાત્રા પુણ્યની શ્રેણિનું સત્રાગાર છે, પાપને નાશ કરવાનો હેતુ છે, જન્મ, ધન, વચન, મન અને શરીરને કૃતાર્થ કરનાર છે, તથા તીર્થકર નામકર્મ તેનું ફળ છે.” કેટલેક દિવસે તે પાપ રહિત મંત્રીશ્વર સિદ્ધાચળ પહોંચે. ત્યાં તેણે આદિનાથને વંદન કરી પિતાને લાયક એવી સર્વ ઉચિત કિયા કરી સત્પના સમૂહે પ્રશંસા કરેલા તે મંત્રીએ પચીશ ઘટી સુવર્ણની બળેવડે ચૈત્યને સુશોભિત કર્યું. તે વખતે તે સિદ્ધાચળને જોઈ મનુષ્યએ તર્ક કર્યો કે-શું આ શ્યામ વસ્ત્રને ધારણ કરેલા પતિઓથી પરિવરે સુવર્ણના મોટા મુગટને ધારણ કરનાર કેઈ રાજા છે? કે શું શિષ્ય સહિત યુગપટ્ટના દશમા દ્વરને ધારણ કરનાર મહા તેજસ્વી કઈ યેગીશ્વર છે? આ પ્રમાણે સુવર્ણના બેળાથી વ્યાપ્ત એવા ચૈત્યરૂપ સુંદર મસ્તક ( શિખર) વાળ, ચે તરફ બીજા પર્વતેથી પરિવરેલો અને મેટા વનેની શ્રેણિથી સુશોભિત કટકવાળે હોવાથી તે સિદ્ધાચળ તર્ક કરવા લાયક થયે. ૧ દાનશાળા. Page #124 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ તરંગ. ૧૦૫ ત્યાં કેટલાક દિવસ રહીને પછી તે રૈવતાચળ ( ગિરનાર ) ની તળેટીએ ગયે. તે વખતે ત્યાં પહેલેથી આવેલે દિગંબરને સંઘ પણ હિતે. હવે બીજે દિવસે જ્યારે પ્રાતઃકાળ થયું ત્યારે વાછના નાદ પૂર્વક તે પુણ્યવંત પેથડ મંત્રી સંઘ સહિત રૈવતાચળ ઉપર ચડવા લાગે. તેટલામાં યોગિનીપુરને રહેવાશી અગરવાલ નામના કુળમાં ઉત્પન્ન થયેલે અલાઉદીન બાદશાહને માનીતે પૂર્ણ નામને દિગંબર મતને ધનિક શસ્ત્રધારી સેવકો સહિત સંઘપતિ થઈને આવ્યો હતું. તેણે ગર્વથી અંધ બની ત્યાં આવી નેમિનાથ જિનેશ્વરની આજ્ઞા આપી (રૈવતાચળ પર ચડવાને નિષેધ કર્યો છે. તે વખતે પ્રધાન વિગેરે સર્વ જને જે ઠેકાણે હતા તે જ ઠેકાણે સ્થિર થઈને ઉભા રહ્યા. કેમકે સંઘ, દેવ, ગુરૂ અને રાજાની આજ્ઞા ઓળંગવા લાયક નથી. તે વખતે પૃથ્વીધરે તેને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે-“આ તીર્થ અમારૂં દિગંબરનું છે, તેમ જ અમે અહીં પહેલાં આવ્યા છીએ, તેથી અમે પહેલાં ચડીશું.” મંત્રીએ કહ્યું કે “આ તીર્થ અમારું છે એમ અમે કહીએ છીએ, અને તમે પણ અમારૂં તીર્થ છે એમ કહો છે. માટે આને શે હેતુ છે? તે કહે.” ત્યારે તે બે કે- જે નેમિનાથની પ્રતિમાને વિષે કટીસૂત્ર (કદેરે) અથવા અંચલિકા પ્રગટ કરાય તે સંસારની પીડાને હરણ કરનાર આ તીર્થ તમારું કેમ ન કહેવાય ? વળી આ જીનેશ્વર તેના શરીર ઉપર ભવ્ય પ્રાણી એ પહેરાવેલાં આભરણેને સહન કરતા નથી, તેથી આ તીર્થ દિગંબરનું છે, પણ શ્વેતાંબરનું નથી, એ વાત સંશય રહિત જ છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી જગતને વિષે અદભુત કિયાને કરનાર પિડ મંત્રીએ કહ્યું કે-“શું જુનાગઢ વિગેરેમાં જે પ્રતિમાઓ છે તે કટિસૂત્રવાળી અને સંચલિકા રહિત નથી ? પરંતુ તે તમારી નથી. વળી તમે કહ્યું કે- આ જીનેશ્વર આભરણોના સમૂહને સહન કરતા નથી, તે તેનું કારણ સાંભળે.-આ જીનેશ્વરનું તેજ બાર જન સુધી જાય છે, તેથી તેને આભૂષણેની શી જરૂર છે? જેમ આમ્રવૃક્ષ ઉપર તેરણ બાંધવાની જરૂર નથી અને લંકા નગરીમાં લહેરેની જરૂર નથી, તેજ પ્રમાણે ફલવર્ધી પાર્શ્વનાથની જેમ આ મૂર્તિને અધિષ્ઠા૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર યક દેવ આભૂષણ રહિત છે. અથવા તે આ તીર્થ તમારૂં હોય તે ચેતરફ પર્વતના સમૂહને ધારણ કરનાર આ ગિરિરાજ ઉપર મહાદેવ વિગેરે દેવતાઓની આરાધના કરનાર મનુષ્ય પણ આવે છે અને તેમનાં સ્થાપન કરેલાં મહાદેવનાં ઘણું લિંગે છે, તે કેમ સંભવે ?” આવી અનેક યુક્તિઓ વડે તે બન્ને સંઘપતિએ વિવાદ કરવા લાગ્યા તે વખતે ચતુરાઈવાળા અને વિચારવાળા બે પ્રકારના વૃદ્ધો તેમને વિવાદ દૂર કરવા બેલ્યાઃ કહ્યું છે કે – હે વાર્ધક ! આજે દેવગે તારૂં આગમન થયું તે ઘણું સારું થયું. ઘણે કાળે પૂર્ણ આયુષ્યવાળે પુરૂષ જ તને દેખી શકે છે. તારા સંગથી કેવળ વાળ જ ત થાય છે એમ નથી, પરંતુ બુદ્ધિ પણ ઉજવળ થાય છે, દુર્લભ વૈરાગ્ય પણ સુલભ થાય છે. સજજનેને વિષે માન્યતા થાય છે, અને પુણ્યકાર્યમાં મતિ પ્રવર્તે છે. ઈત્યાદિક તારા કેટલા ગુણ અમે કહી શકીએ ?” તમે બને સંઘપતિઓ વાદને ત્યાગ કરી એક સાથે જ આ ગિરિપર ચડે. પછી ઈંદ્રમાળ પહેરવાને વખતે જે વધારે ધન બોલે તેનું આ તીર્થ સમજવું. કેમકે ક્ષત્રિયે શસ્ત્રથી યુદ્ધ કરે છે, પંડિતે શાસ્ત્રથી યુદ્ધ કરે છે, વેપારીઓ પિસાથી કલહ કરે છે, હલકા માણસે હાથ વડે કલહ કરે છે, સ્ત્રીઓ ગાળવડે કલહ કરે છે, અને પશુઓ શીંગડાંવડે કલહ કરે છે, માટે આપણે કલહ ધનથી જ હાઈ શકે છે.” આ પ્રમાણે વૃદ્ધોએ કરેલી વ્યવસ્થાને તે બન્નેએ અંગીકાર કરી પછી તીર્થને પોતાનું કરવા ઉધમવાળા થઈ તે બને સંઘ સહિત રૈવતાચળ ઉપર ચડયા. સર્વ લેકે રોમાંચ સહિત થઈ હર્ષવડે શ્રી નેમિનાથને નમ્યા, અને રાત્ર, પૂજા, વજારેપણું, નૃત્ય અને સ્તુતિ વિગેરે અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. પછી ઈંદ્રમાળ પહેરવાને સમયે સર્વ સંઘના લેકે કેતુકવાળા થયા. તે વખતે નેમિનાથની ડાબી બાજુએ સંઘપતિ (પૂર્ણ) ઉભે રહ્યો અને મંત્રી (પેથડ) જમણી બાજુ ઉભે રહ્યો. આ પ્રમાણે તે બનેની સ્થિતિ જ પ્રથમ તે જય અને પરાજયને પ્રગટ કરતી ૧ વૃદ્ધાવસ્થા. Page #126 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ તરંગ. હતી. કેમકે શ્રી નેમિનાથને જમણે હાથ જે તરફ હોય તેને જ જય થાય છે. ત્યારપછી તીર્થને ગ્રહણ કરવામાં વ્યાકુળ હૃદયવાળા તે બને અનુક્રમે સોનામહેરેતે પછી સુવર્ણના શેરના પ્રમાણે અને ત્યારપછી સોનાની ઘીઓ બોલવા લાગ્યા. તેમાં પેથડ મંત્રીએ ઇંદ્રમાળને માટે સુવર્ણની પાંચ ઘડી કહી, ત્યારે તેને (દિગંબરી પૂર્ણ છ ઘડી કહી. ત્યાર પછી તે બને સાત ઘડી, આઠ ઘ ઈત્યાદિક અનુકમે કહેવા લા યા. છેવટ તે વખતે તત્કાળ પૂણે સેળ ઘડી સુવર્ણ આપવાનું કહ્યું, અને આઠ દિવસની મુદત માગી તે સુવર્ણ એકઠું કરવા ગયે. તે વખતે મંત્રીએ પણ દશ દિવસની મુદત કહીને સુવર્ણ લાવવા માટે એક ઘીમાં એક જન ચાલે એવી શીવ્ર ગતિવાળી ઉંટડીને તેણે માંડવગઢ મેકલી. પૂર્ણ નામના દિગંબર સંઘપતિએ સંઘના સર્વ લેકે પાસે જેટલું હોય તેટલું સુવર્ણ માગ્યું ત્યારે લેકેએ કડાં, સોનામહાર વિગેરે પિતપોતાનું સર્વ ધન આપ્યું. તે અને પિતાનું સર્વ એકત્ર કર્યું ત્યારે કુલ અઠ્ઠાવીશ ઘડી સુવર્ણ થયું. પછી જ્યારે ફરીથી ઇંદ્રમાળને માટે વાદ થયે ત્યારે તે પૂર્ણ અઠાવીશ ઘી સુવર્ણ બલ્ય, તે સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ઘડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર જન, લાખ શ્લોક અને કરોડ રૂપીયાવડે પાછળ રહી ગયેલ હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કઈ પ્રકારે મળી શકતું નથી, તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણે પાછળ રહી ગયે તેથી તે તેને મળવા શક્તિમાન થયે નહીં. તે પૂણે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું કે--“તમે કઈ આનાથી અધિક થઈ શકશે?” ત્યારે તેઓ બેલ્યા કે અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તે જ તમે કરજે. અમારા સર્વ બળદે, ગાડાઓ અને મનુષ્યને વેચીએ તે પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી, તે તેથી અધિકની તે શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પિતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું કે–“તમે જ ઈદ્રિમાળ પહેરે.” આ વખતે જમણી બાજુએ રહેલે સર્વ લેક દિવસે કમળના સમૂહની જેમ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, ઉલ્લાસ પામે, અને તે જ કમળને સમૂહ રાત્રે જેમ સંકેચ પામે છે તેમ ડાબી બાજુને સર્વ લેક સંકેચને ( ગ્લાનિને) પા.પછી છપ્પન દિઠુમારીઓની સુવર્ણમય ઘડીની સદશ જેને તેજને સમૂહ શોભતે હતો, એવા તે મંત્રીએ છપ્પન ઘીવડે ઇંદ્રમાળ ધારણ કરી (પહેરી). પછી વાજિત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવવડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી સર્વ લેકેને ઉચિત દાન આપી લાખ માણસે સહિત તે મંત્રીશ્વર પિતાને રથાને (ઉતારે) આવે. આ પ્રમાણે તે પૃથ્વીધર મંત્રી તે તીર્થ પિતાનું કરી તે ગિરિરાજપરથી નીચે ઉતર્યો. કેમકે છતી શક્તિએ (શક્તિ હોય તે) બીજાએ ગ્રહણ કરેલા તીર્થની ઉપેક્ષા કરવી ઉચિત નથી. આ બાબત ઉપર સિદ્ધિસેનનું દષ્ટાંત છે. તેમણે સ્તુતિવડે કરીને મહાદેવના લિંગનું વિદારણ કર્યું હતું, તથા બપ્પભદિએ બાળકના મુખકમનવડે અંબા દેવીને કહ્યું હતું. દેવનું દ્રવ્ય આપ્યા પછી જ ભજન કરીશ.” એ મંત્રીએ અભિગ્રહ કર્યો, તેથી તે દિવસે તેને ઉપવાસ થયે, ધમકાર્યના આરંભમાં, વ્યાધિના વિનાશમાં અને વૈભવની પ્રાપ્તિમાં જે વિલંબ કરવામાં આવે તો તે શુભકારક નથી, તેમ દેવદ્રવ્ય આપવામાં પણ વિલંબ કરે શુભકારક નથી. કહ્યું છે કે – - " आयाणं जो भंजइ, पडिवन्नधणं न देइ देवस्स। नस्संतं समुविक्खइ, सो विहु परिभमइ संसारे ॥ ३ ॥" “દેવદ્રવ્યની આવકને ભાંગે, અંગીકાર કરેલું દેવદ્રવ્ય આપે નહીં, અને દેવદ્રવ્યને નાશ થતો હોય તેની જે ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં ભમે છે.” " विकिजइ तणयाई, किन्जइ दासत्तणं परिगिहे वा । एवं पि हु अप्पिज्जा, जिणदव्वं अप्पहिअहेउं ।। ४ ॥" પુત્રાદિકને વેચવા, અથવા પરને ઘેર દાસપણું કરવું, એમ કરીને પણ પિતાના આત્માના હિતને માટે જ દેવદ્રવ્ય આપી દેવું.” " चेइअव्वविणासे, इसिघाए पवयणस्स उड्डाहे । સંગરૂરથમં, મૂત્ત રોહિલ્લામણ જ Page #128 -------------------------------------------------------------------------- ________________ સતમ તરંગ. ૧૦૦ “ચૈત્યના દ્રવ્યને વિનાશ કરવો, સાધુને ઘાત કરે, શાસનની નિંદા કરવી, અને સાધ્વીના બ્રહ્મચર્યાનો ભંગ કરે. આ સર્વે બાધિલાભના મૂળને બાળી નાંખવામાં અગ્નિ સમાન છે.” चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहिअमईओ । धम्म सो न विआणइ, अहवा बद्धाउनो नरए ॥ ६ । " “મૂઢ મતિવાળા જે પુરૂષ ચૈત્યના દ્રવ્યો અને સાધારણ દ્રવ્યને વિનાશ કરે છે, તે ધર્મને જાતે જ નથી. અથવા તેણે પ્રથમ નરકનું આયુષ્ય બાંધ્યું છે એમ જાણવું.” બીજે દિવસે ઘણા લોકોએ આગ્રહ કર્યા છતાં પણ મંત્રીશ્વરે ભજન કર્યું નહીં. તેથી તે દિવસે મહાધર વિગેરે ઘણું લેકે ભજન વિના જ રહ્યા. જેમ ઉન્નત મેઘની રાહ જોવાય તેમ ભેજન કર્યા વિના જ તે લેકે સુવર્ણના માર્ગની રાહ જોતા રહ્યા. છેવટ બે ઘી દિવસ બાકી રહ્યો, તેવામાં તે સુવર્ણની ઉંટડીઓ આવી. તે જોઈ તત્કાળ હર્ષરૂપી મેરૂપર્વતે ક્ષેભ પમાડેલે અગાધ સંઘરૂપી સમુદ્ર મેટા ધ્વનિને કરવા લાગ્યો. પછી મંત્રીએ તે જ વખતે તેળીને દેવનું સુવર્ણ આપી દીધું, અને ધર્મ કિયામાં તત્પર (નિપુણ) એવા તે મંત્રીએ તે વખતે ચતુવિધ આહારનું પચ્ચખાણ કર્યું. કહ્યું છે કે દિવસના આરંભમાં અને છેડે રાત્રિભેજનના દોષને જાણ નાર જે માણસ બબે ઘડીને ત્યાગ કરીને ભજન કરે છે, તે માણસ પુણ્યનું ભાજન છે–પુણ્યશાળી થાય છે.” પછી પ્રાતઃકાળે જેણે આગલે દિવસે ઉપવાસ કર્યો હતે, તે સર્વના ભેજન અને ભક્તિ પૂર્વક પિતે છઠનું પારણું કર્યું, તથા તે દિવસે મેટું સંઘવાત્સલ્ય કર્યું. બધી સુવર્ણની ઘડીઓ આપીને તથા તે ઉપરાંત અગ્યાર લાખ રૂપીયાને વ્યય કરીને તે મંત્રી પિતાને ઘેર ગયે. એકદા પ્રાતઃકાળે ઉઠી પ્રભાતની ક્રિયા કરી, શેઠીયાને લાયક અલંકારો પહેરી, નેત્રને પ્રિય લાગે તે વેષ ધારણ કરી તે પેથડ મંત્રી શ્રેષ્ઠ અWપર આરૂઢ થઈ સુશોભિત શ્રી કરીને મરતકપર ધારણ કરી પરિવાર સહિત ગુરૂ મહારાજને વંદના કરવા ગયે. કહ્યું છે કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. "प्रातः प्रोत्थाय वीक्ष्यो जिनमुखमुकुरः सद्गुरोः पन्नखत्विट्कङ्कत्या माय॑माज्ञासुमणिपरिचितं चोत्तमाङ्गं विधेयम् । सत्योक्त्या वक्त्रपूतिगुरुमधुरगिरा गन्धधूल्या सुगन्धी, कर्णी गात्रं परीतं गुणिनतिवसनैर्बोधनी चाग्र्यपाठैः ॥८॥" * પ્રાત:કાળે ઉઠીને પ્રથમ જિનેશ્વરના મુખરૂપી દર્પણ જેવું, પછી સદગુરૂના પગના નખની કાંતિરૂપી કાંચકીવડે મસ્તકને ઓળીને તે ગુરૂની આજ્ઞારૂપી શ્રેષ્ઠ મણિવડે તેને શણગારવું, સત્ય વાણું બેલવાવડે મુખને પવિત્ર કરવું, ગુરૂની મધુર વાણુરૂપી કસ્તુરીવડે બન્ને કાનને સુગંધિ કરવા, ગુણવાન જનને નમસ્કાર કરવારૂપ વસ્ત્રવડે શરીરને શણગારવું, અને ઉત્તમ શાસ્ત્રના પાઠ ( અભ્યાસ )વડે સારું જ્ઞાન મેળવવું. ચિત્યમાં અરિહંત દેવને નમીને મંત્રીશ્વર ગુરૂને નમવા માટે ધર્મશાળાની સમીપે ગયે, તેટલામાં તેણે દૂરથી સિદ્ધાંતના પાઠને અદ્વૈત શબ્દ પ્રથમ જ સાંભળી તર્ક કર્યો કે-“શું આ સિદ્ધાંતરૂપી સમુદ્રના મથનને શબ્દ છે? કે ગુરૂરૂપી મેઘના ગરવને શબ્દ છે? કે પાપરૂપી ધાન્યને પીસનાર ઘટીને શબ્દ છે?” આ પ્રમાણે વિચાર કરતે તે મંત્રી ધર્મશાળામાં ગયે. ત્યાં ગુરૂને વાંદી યોગ્ય રથાને ઠે. તે વખતે વાચના લેતા એક સાધુને જોઈ તેણે ગુરૂને પૂછ્યું કે વારંવાર મૈતમને નામવાળું કયું શાસ્ત્ર આ સાધુ વાંચે છે?” ગુરૂએ કહ્યું કે “હે ભદ્ર ! આ સર્વ આગમમાં ઉત્તમ પાંચમું અંગ ( ભગવતી ) છે. તેમાં ગામ રવામીએ જાણતા છતાં પણ અન્ય પ્રા એના ઉપકારને માટે પ્રશ્ન કર્યા છે, અને શ્રીવીર ભગવાને પિતાના જ મુખથી ગૌતમને સંબોધીને તે દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે. તેમાં શ્રી ગૌતમ સ્વામીએ છત્રીસ હજાર મેટા પ્રશ્નો કર્યા છે, તેથી તેટલી વખત એટલે છત્રીસ હજાર વખત ગામનું નામ આવે છે. " या षट्त्रिंशत्सहस्रान् प्रतिविधिसजुषां विभ्रति प्रश्नवाचां, चत्वारिंशच्छतेषु प्रथयति परितः श्रेणिमुद्देशकानाम् । रङ्गद्भङ्गोत्तरङ्गा नयगमगहना दुर्विगाहा विवाहप्रज्ञप्तिः पञ्चमाङ्ग जयति भगवती सा विचित्रार्थकोशः ॥९॥" Page #130 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ તરંગ. * ૧૧૧ “ જે વિવાહપ્રજ્ઞપ્તિ ઉત્તર સહિત છત્રીસ હજાર પ્રશ્નોને ધારણ કરે છે, જે ચાળીશ શતકને વિષે ઉદેશાઓની શ્રેણિને ચોતરફથી વિસ્તરે છે, જેમાં દેદીપ્યમાન ભાંગારૂપી મોટા તરંગે છે, જે સાત નય અને ગમા ( સૂત્રના અલાવા એ કરીને ગહન છે, તથા જેમાં પ્રવેશ કરવો અશક્ય છે તે વિવાહપ્રજ્ઞપ્તિ નામનું પાંચમું અંગ જય પામે છે, તેનું બીજું નામ ભગવતી છે, વળી તે વિચિત્ર અર્થને કાશ-ખજાનો છે.” તેવા પ્રકારની બુદ્ધિના બળથી રહિત એવો જે મુનિ તે ભગવતીને ભણવા માટે શક્તિમાન ન હોય, તે વિધિપૂર્વક યોગવહન કરી અંગની વાચના લે છે. “જે પુરૂષ તે તે અંગના તપવડે, ભણાવવાવડે, ભણવાવડે, સાંભળવાવડે, વાંચવાવડે અને પુસ્તક લખાવવાવડે અંગ વિગેરે આગમની ભક્તિ કરે છે, તે સર્વશપણું પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી મંત્રીએ કહ્યું કે-“મેઘ ઘટાની જેવી શ્રીવીર ભગવાનની વાણી સાંભળવાથી અત્યંત પ્રીતિવાળે થયેલ મારે ચિત્તરૂપી મયૂર નૃત્ય કરે છે, તેથી હે પૂજ્ય! આપ તે મુનિને આજ્ઞા આપે, કે જેથી તે પ્રથમથી વાંચે, કેમકે તે પાંચમું અંગ હું સાંભળવા ઈચ્છું છું.” તે સાંભળી ગુરૂએ એક મુનિને આજ્ઞા આપી, તેથી તે પ્રથમથી પાંચમા અંગને વાંચવા લાગ્યા, તેમાં જે જે ઠેકાણે. ગૌતમનું નામ આવતું તે તે વખતે એક એક સેનામહોર મૂકીને તે મંત્રી સાંભળવા લાગ્યું. તે વખતે સ્પષ્ટ અક્ષરોની શ્રેણીરૂપી હળના માર્ગના (લીટાના) સમૂહરૂપ જ્ઞાન નામના ત્રીજા ક્ષેત્રને વિષે મંત્રીરૂપી મેઘે સોનામહોરની વૃષ્ટિ કરી પાંચ દિવસમાં છત્રીશ હજાર સેનામહોરેવડે જ્ઞાનની પૂજા કરીને તેણે સત્પના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. અખૂટ ધનના સ્વામી તે મંત્રીએ ભૃગુકચ્છ (ભરૂચ) વિગેરે નગરમાં સાત મેટા જ્ઞાનભંડાર ભરી દીધા. તે સર્વ પુસ્તકને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વર્ણન અને સુવર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પિતાનું ધન કૃતાર્થ કર્યું. પિથડ મંત્રીએ શ્રીગુરૂની પાસે ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવાને નિયમ અંગીકાર કર્યો હતો, તે નિયમને કૃપાના સ્થાનરૂપ તે મંત્રી વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ બરાબર પાળતું હતું. સંપત્તિઓ ૧ શ્રી ભગવતીસૂત્રના ૪૧ શતક છે, અહિં ગ્રંથકાર મહારાજ ચાલીશ જણાવે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર જિનેશ્વરની ભકિતથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જે તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીહી છે એમ જાણવું. એકદા સૂર્યની જેવી ભાવાળા તે મંત્રીએ મધ્યાન્હ સમયે કર્મને છેદવામાં દેદીપ્યમાન ચક સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી–એક પહેચ્છાનું અને બીજું ઉત્તરાસણનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી, મુખકમળને વિષે કેશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિ પૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પિતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુપે આપવા માંડ્યા, તે પુરવડે તે ભગવાનની અદ્ભુત આંગી રચવા લાગે. આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઈચ્છા થઈ કહ્યું છે કે– “સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું છે, . કૈધ (ભેદ કરવે) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું ) આ છે - જાના રાજ્યરૂપી કેળના વનને રક્ષણ કરનારા પહેરેગીર છે.” પછી રાજાએ સંધિ, વિગ્રહ વિગેરેમાં નિપુણ એવા દૂતને શીગ્રપણે એકલવાની ઈચ્છાથી જેશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય નામનું મુહૂર્ત શ્રેષ્ઠ જણાવ્યું. કહ્યું છે કે— દિવસના પહેલા બે પહેરમાં એક ઘડી એછી હોય તે અને પાછ ળના બે પહોરની એક (પહેલી) ઘડી અધિક આ બે ઘડી (મધ્યાકાળની) વિજય નામનો યુગ [ મુહૂર્ત ] કહેવાય છે. તે સર્વ કાર્યને સાધનાર છે.” તે વિજય મુહૂર્તમાં ડૂતને મોકલવાની ઈચ્છાવાળા રાજાએ વિચાર કરવા માટે પૃથ્વીધર મંત્રીને બોલાવ્યું. તેને બોલાવવા માટે રાજાને એક સેવક તેને ઘેર ગયે, તેને મંત્રીની પત્ની પ્રથમિણીએ કહ્યું કે–“ અત્યારે મંત્રીને પૂજાને સમય વર્તે છે, તેથી હમણાં આવી શકશે નહીં.” તે સાંભળી તે પુરૂષ પાછા ગયે. ત્યારે રાજાએ ફરીથી બીજા પુરૂષને મેકલ્યા. તેણે પણ જઈ મંત્રીના દ્વારમાં ઉભા રહી રાજાએ કહેલું કાર્ય દાસી દ્વારા મંત્રીને કહેવરાવ્યું. તેનું વચન Page #132 -------------------------------------------------------------------------- ________________ સંખમ તરંગ. ૧૧૩ સાંભળીને પ્રથમિણીએ અમૃત જેવા મધુર વચનથી તે પુરૂષને કહ્યું કે –“હે ભાઈ! હજુ મંત્રીને દેવપૂજામાં બે ઘી લાગશે,”તે સાંભળી તેણે પણ જઈને રાજાને મંત્રીની પ્રિયાએ કહેલે જવાબ આપે. પરંતુ આજ્ઞાને ભંગ કર્યા છતાં પણ પ્રધાન ઉપર રાજાએ કેપ કર્યો નહીં. પછી મુહૂર્ત નજીકમાં જ આવ્યું છે એમ ધારી ઉત્સુક થયેલે રાજા પિતે જ મંત્રીને ઘેર આવ્યો, અને સાથેના પરિવારને બહાર મૂકી પિતે એકલો જ ઘરમાં પેઠો. “હું અહીં આવ્યો છું એ ખબર મંત્રીને કેઈએ જણાવવા નહીં.” એમ કહી રાજા આગળ ચાલતા એક માણસે દેખાડેલા માર્ગે આગળ ગયા. ત્યાં રાજાએ દેવાલય જોયું. તે નિરંતર જાતિવત દશાંગાદિક ધૂપ ઉવેખવાથી સુગંધમય હતું, જળની શંકા થાય તેવી નીલમ મણિની બાંધેલી કુટ્ટિમવડે તે શોભતું હતું, તેની ભીંત વિચિત્ર પ્રકારનાં જિનેશ્વરનાં ચરિત્રાદિકનાં ચિત્ર ચિત્રેલાં હોવાથી અત્યંત શેભતી હતી, ઉપરના ભાગમાં મનહર ચંદરવા બાંધેલા હતા અને તેમાં મેતીની માળાઓ લટકાવેલી હતી, તે દેવાલય જાણે ભવનપતિના ઇંદ્રનું ભવન હોય, કે કલ્પવાસી દેવું કનું વિમાન હય, કે મેક્ષલક્ષ્મીને કીડા કરવાની હવેલી હોય એમ શેભતું હતું. તેમાં શ્રી પાર્શ્વનાથનું અદ્ભુત બિંબ હતું. તે મહા નલરત્નમય હતું, શિવલિંગ ફાટીને તેમાંથી પ્રગટ થયેલું હતું, સિંહાસન પર સ્થાપન કરેલું હતું, દેદીપ્યમાન ફણાનાં રત્નના કિરણોવડે ચળકતું હતું, અને તેની બન્ને બાજુએ અલંકારેવડે સુશોભિત એવી બે કન્યાઓ ઉજવળ ચામરેને વીંઝતી હતી. આવા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતા મંત્રીને રાજાએ જોયે. તે વખતે રાજા ગુપ્ત રીતે પુષ્ય આપનાર મનુષ્યને ઉઠાડી તેને સ્થાને પિતે બેઠે, અને કમ (રીત) ને નહીં જાણનાર હોવાથી જેમ તેમ આડા અવળા પુષ્પો આપવા લાગે. વારંવાર કમ વિના પુપે આપવાથી પોતે હાથે જ કમસર પુષ્પ લેવાની ઈચ્છાથી મંત્રીએ પિતાનું મુખ પાછળ ફેરવ્યું, તેટલામાં તે ત્યાં રાજાને બેઠેલા જોયા. તરત જ મંત્રી ઉભે થવા લાગે, તેને રાજાએ આગ્રહથી બેસાડ્યો, અને તેની દેવભક્તિથી ૧ ભૂમિનળ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. -- - -- -- - - - - - -- - -- હૃદયમાં હુષ્ટતુષ્ટ થઈ શ્રેષ્ઠ બુદ્ધિવાળે તે બોલ્યો કે–“હે મંત્રી ! તને ધન્ય છે, તારે જન્મ, જીવિત અને ધન વખાણવા લાયક છે, કેમકે દેવના ઉપર તારે ભક્તિને વિરતાર આ હદ વિનાને છે. શરીરને વિષે ચૈતન્ય, ભેજનને વિષે ઘી, રાજાના શાસનને વિષે શ્રીકાર, અથાણુમાં લીંબુને રસ અને ધર્મને વિષે વાસના (ભાવના) આ સર્વ સારભૂત-શ્રેષ્ઠ છે. મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાની સામગ્રી અને સ્થિતિ, આ સાતે પ્રકારની શુદ્ધિપૂર્વક દેવપૂજા કરનાર તારા જે બીજે કેણ છે? સેંકડો કાર્યો છતાં પણ અને મેં બોલાવ્યા છતાં પણ તે મંત્રી ! તારે કદાપિ દેવપૂજાને સમયે આવવું નહીં તું સુખેથી એકાગ્ર મનવડે પૂજા કર. હું ત્યાંસુધી ડેલીમાં બેઠે છું.” એમ કહી રાજા ત્યાંથી ઉઠી ડેલીમાં જઈ મંત્રીના સેવકે આપે લા ઉચિત આસન પર બેઠે. ત્યારપછી મંત્રી પણ વિધિપૂર્વક પૂજા, સ્તુતિ, કાત્સર્ગ વિગેરે સર્વ સંપૂર્ણ કરી રાજા પાસે આવી તેને નમન કરી ઉચિત આસન પર બેઠે. તે વખતે જે શીએ કહેલું વિજય મુહૂર્ત વ્યતીત થયું હતું (જતું રહ્યું હતું), તે પણ રાજાએ તેના પર કેપ કર્યો નહીં. અહે ! પુણ્યને વિલાસ આશ્ચર્યકારક છે. કહ્યું છે કે – " पत्नी प्रेमवती सुतः सुविनयो भ्राता गुणालङ्कतः, स्निग्धो बन्धुजनः सखाऽतिचतुरो नित्यं प्रसन्नः प्रभुः । निर्लोभोऽनुचरः स्वबन्धुसुकृतप्रायोपभोग्यं धनं, પુરાનામુનિ સંતતમ ચાર પચતે ૨ . ” - પ્રેમવાળી પત્ની, સારા વિનયવાળો પુત્ર, ગુણવડ અલંકૃત ભાઈ, હવાળા બંધુજને, અતિ ચતુર મિત્ર, નિત્ય પ્રસન્ન થયેલ સ્વામી, લાભ રહિત કર, અને પિતાના બંધું તથા પુણ્ય માર્ગે જ પ્રાયે વપરાતું ધન, આ સર્વ વસ્તુ પુણ્યના ઉદયથી કોઈક પુરૂષને જ નિરંતર પ્રાપ્ત થાય છે.” ત્યારપછી રાજા અને મંત્રી એ બને એ વિચાર કરીને સંધિ, વિગ્રહ વિગેરે સાધવામાં નિપુણ બુદ્ધિવાળા દૂતને બીજા નવીન મુહૂ ૧ પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રહેવું તે. Page #134 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ તરંગ. ૧૧૫ . માં મોકલ્યો. તેણે પણ તે સૈન્યની સાથે સંધિ કરી તેને ચલાવી દીધું-પાછું વાળ્યું. તે પેથડ મંત્રી બે ગાઉ દૂર ગુરૂને યોગ હોય તે ત્યાં જઈને તેમની સમક્ષ દેવની પ્રતિક્રમણ કરતું હતું, અને પાક્ષિક પ્રતિક્રમણ માટે ચાર ગાઉ દર ગુરૂ હોય તે ત્યાં જઈને પણ ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરતું હતું, કેમકે ઘરને વિષે પ્રતિક્રમણ કરવાથી મનમાં ઘરના વ્યાપારને વિચાર થવા સંભવ છે, સ્થાપનાચાર્યની પ્રત્યુપેક્ષા દિક નિયમ રહેતું નથી, તથા રાગદ્વેષના ઉદયને સંભવ રહે છે, તેથી કરીને સાધુની સમીપે આવશ્યક (પ્રતિક્રમણ) કરવું શ્રેષ્ઠ છે. જેમ સંસ્કાર કર્યા વિનાની ભીંત ઉપર ચિત્રામણ સારૂં થઈ શકતું નથી, તેમ મન રાગદ્વેષ વિનાનું ન થાય ત્યાંસુધી પ્રથમ સામાયિક જ સ્થાપી શકાતું નથી, તે પછી પ્રતિક્રમણ તે શી રીતે થઈ શકે ? અને જે સમભાવમાં મન રમણ કરતું હોય તે અછતા પણ સમતાદિક સાધુના ગુણે મનમાં પ્રતિબિંબિત થાય છે, તે ઉપર શુદ્ધ કરેલી ભીંતનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે કેઈ નગરમાં કેઈ રાજાએ ચિતારાઓને બોલાવી તેમને પિતાની સભા ચિતરવા આપી, તેમાં એક તરફની ભીંતને વિભાગ ઘણું ચિતારાઓએ ચિતરવા માટે ગ્રહણ કર્યો, અને તેની સામેની ભીંતને ભાગ માત્ર એક જ ચિતારાએ ગ્રહણ કર્યો. પછી તે બનેની વચ્ચે જવનિકા (પડદે) રાખવામાં આવી. જ્યારે તે ઘણું ચિતારાઓએ તે પિતાની આખી ભીંત સુશોભિત ચિત્રથી ભૂષિત કરી, ત્યારે પેલા એક ચિતારાએ પિતાની ભીંત માત્ર ઘઠારી મઠારીને અત્યંત ઉજ્વળ અરિસા જેવી કરી. પછી વચ્ચે રાખેલી જવનિકા જ્યારે દૂર કરવામાં આવી, ત્યારે તે ભીંતના સર્વ ચિત્ર સામેની શુદ્ધ કરેલી ભીંતમાં પ્રતિબિંબરૂપે દેખાવા લાગ્યા. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યું. આવી બુદ્ધિથી તે ચિતારે રાજા પાસેથી ઘણું ધન પામ્યો. તે જ પ્રમાણે સમતાવાળા હૃદયને વિષે ગુણોનું પ્રતિબિંબ પડવાથી પણ ઉત્તમ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત થાય છે. એક વર્ષની અંદર નિયમે કરીને ત્રણવાર ગુરૂની પાસે પ્રશ્ન પૂછીને નવકાર મંત્ર વિગેરે સૂના અર્થને પ્રગટ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામ`ત્રીશ્વર, પણે જાણતા હતા. તથા સૂત્ર, અક્ષર અને પદ્માનું ચિંતવન કરવામાં એકાગ્ર મનવાળા થઈને જ પ્રતિક્રમણ કરતા હતા. કહ્યુ` છે કેઃ— “ પ્રતિલેખન કરતી વખતે, માત્રા કરતી વખતે, હલ્લા કરતી વખતે પ્રતિક્રમણ કરતી વખતે, અને મામાં ચાલતી વખતે મુનિએ મૌન કરવુ જોઇએ. તે પેથડ મત્રી અશ્ર્વપર આરૂઢ થઈ લાખો મનુષ્યેાના પરિવાર સહિત માર્ગોમાં જતા હોય તે વખતે તે જો કોઇ નવા સાધમિ કને જુએ તે તરતજ અશ્વપરથી ઉતરી તે સાધમિકને નમસ્કાર કરતા હતા. કહ્યું છે કે tr ધરને આંગણે સામિક પ્રાપ્ત થાય ત્યારે તેને જોઇને જેને સ્નેહ ઉત્પન્ન ન થાય તે તેના સમિતિમાં જ સદેતુ છે. એમ જિનશાસનમાં કહ્યું છે. "" જો ઐશ્વ પ્રાપ્ત થયા છતાં પણ તે વિનય સહિત હોય તે તે દક્ષિણાવર્તી શ`ખમાં ગંગાજળ ભર્યાં જેવું છે, કલ્પવૃક્ષ મ ંજરી સહિત થયા જેવું છે, પૂર્ણિમાના ચંદ્ર કલંક વિનાના થયા જેવું છે, સેાભાગ્યવતી સ્ત્રીના મસ્તકપર મુગટ મધ્યા જેવું છે, અને સુવણુ સુગ ંધથી યુકત થયા જેવું છે એમ જાણવું. આ પ્રમાણે તેના અનેક પુણ્યકાર્યાની કાટિની રચના સાંભળવાથી તુષ્ટમાન થયેલા ઈંદ્રે કેટલેક કાળે પેાતાના અર્ધાસન ઉપર બેસાડવા માટે તે મંત્રીશ્વરને ખેલાવ્યે ત્યારે તે સુવણ નાખેાળા ચડાવેલા યાતિમંડન નામના ચૈત્યના મંડપ રૂપી વિમાનમાં આવે થઇને પહેલા દેવલાકમાં ગયા. પેથડ મત્રીની તી યાત્રા, પુસ્તક લેખન, પૂજા અને પ્રતિક્રમણ વિગેરેના થન નામના સાતમા તર’ગ પૂર્ણ થયા. ------------- Page #136 -------------------------------------------------------------------------- ________________ अथ अष्टम तरंग. - 3 થડ મંત્રી સ્વર્ગે ગયા પછી શુક્રાચાર્યની શ્રેષ્ઠ બુદ્ધિના પણ નાશ કરનારા અને ચંદ્ર જેવી ઉજ્વળ કીર્તિવાળા તેના પુત્ર ઝાંઝણ રાજ્યવ્યાપાર કરવા લાગ્યા . ( મંત્રીની જગ્યાએ નીમાયેા. ) તેણે એકદા ગુરૂ પાસે ધર્માં દેશનામાં સાંભળ્યુ કે—“ તી'ની યાત્રા કરવાથી આરંભ સમારંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છૅ, સંઘની ભકિત થાય છે, સમકિતની અતિ નિર્મળતા થાય છે, સ્નેહી જનતું હિત થાય છે, જીણુ ચૈત્ચાના ઉધ્ધાર વિગેરે થાય છે, તીર્થાંની પ્રભાવના થાય છે, જિનેશ્વરે કહેલા વચનનુ પાલન થાય છે, તીર્થંકર નામ કર્મોના બંધ થાય છે, સિદ્ધિની સમીપે અવાચ છે, અને દેવ તથા મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. આ સ તી - યાત્રાનાં ફળ છે. પ્રથમ તે મેરૂ પર્યંત સૌથી મોટા છે, તેનાથી પૃથ્વી મેાટી છે, તેનાથી મેઘ માટે છે, તેનાથી સમુદ્ર મેટે છે, તેનાથી અગસ્ત્ય માટે છે, તેનાથી આકાશ માટું છે, તેનાથી ગ્રહેા માટા છે, તેનાથી જિનેશ્વર મેટા છે, આ સર્વે એક બીજાથી અનુક્રમે મોટા છે. આ સર્વથી માટે જિનેશ્વરે પણ પૂજેલા સંઘ છે. તે સંઘનુ પશુ અધિપતિપણારૂપ અને સર્વાં સ્થાનામાં ઉત્તમ સ્થાનરૂપ માતા અને ગુરૂની આશીષનું ફળ અગણ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે. '' ઇત્યાદિક ગુરૂની વાણી સાંભળી ઝાંઝણ મ ંત્રીના મનમાં તી યાત્રાને ભાવ ઉત્પન્ન થયા, તેથી તેણે ઘણા દેશેમાં ક કાત્રીઓ માકલીને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર, સકળ સંઘને બેલા, અને પ્રથમથી જ અ, રથ, ગાડાં, પેઠે વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરી. તે વખતે અઢી લાખ મનુષ્ય યાત્રાને માટે એકત્ર મળ્યા. પછી સંવત ૧૩૪૦ ના માઘ શુદી ૫ ને દિવસે સારા મુફતે ઉત્તમ શુકન વડે સંઘે પ્રયાણ કર્યું. તે પ્રયાણને સમયે વાજિાના શબ્દો વડે, નાટકના શબ્દ વડે, ચારણ માટેના પદી છે દેવડે, સ્ત્રીસમૂહના ધવલ ગીત વડે, ગવૈયાઓના સંગીતના શબ્દો વડે, અના હેષિતરવડે, વૃષભેના સમૂહની ડોકે બાંધેલી શબ્દ કરતી ઘંટડીઓના ઘષવડે, અને રથના ચીત્કાર શબ્દ વડે આખું વિશ્વ એક શબ્દમય થઈ ગયું. તે સંઘમાં બાર જિન મંદિરે હતાં, તેમને ઉંચી વિજઓ બાંધેલી હતી, મનહર ચામર વીંઝાતા હતા, અને તેમને સુવર્ણનાં તારણો હતાં, દરેક જિનચૈત્યને વિષે નિરંતર નૃત્ય કરનાર એક એક નર્તકીનું પેટક મૃદંગાદિક સામગ્રી સહિત રાખવામાં આવ્યું હતું. તે સંઘમાં બાર હજાર ગાડાં હતાં, તે ગાડાઓ ચામડાનાં વસ્ત્રોથી ઢાંકેલાં હતાં. તેમાં ધનની વૃષ્ટિ કરવામાં મેઘ સમાન બાર સંઘપતિઓ હતા. તેમાં કંઠ અને શીંગડાઓને અનેક આભૂષણથી શણગારેલા, અતિ વેગવાળા અને અતિ પુષ્ટ શરીરવાળા પચાસ હજાર પિઠીયા હતા, ઘણા પરિવાર સહિત શ્રી ધર્મશેષ નામના ઉત્તમ ગુરૂ વસ્ત્રની પૌષધશાળામાં રહેતા હતા, તથા બીજા પણ વિશ આચાર્યો પરિવાર સહિત હતા, તે સંઘની સાથે સુખાસને, સૈન્ય, શ્રીકરીઓ, પાણીના વેણઓ, રસોઇયાઓ અને સુથારે વિગેરે સર્વ સામગ્રી હતી, વસ્ત્રનાં ઘર (તંબુઓ) તથા મેટા શસ્ત્રાદિક ભારને ઉપાડવા માટે સર્વે મળીને બારસો ખચ્ચર અને ઉટે હતા, જાણે કે મેહરાજાને જીતનારૂં સૈન્ય હાય સિદ્ધિપુરી તરફ જનારે સાથ હોય, અને મંત્રીશ્વરના ઉદાર પુણ્ય રૂપી લમીના વિવાહની જાન હોય, એ તે સંઘ ઘણાં ભેજન, શાક, ઘી, દૂધ, દહીં, પાણી, ઘાસ અને ઈધણ વિગેરે સામગ્રીવડે સુખકારક પ્રયાણ અને વિશ્રાંતિ (પડાવ ) વડે ચાલતો હતો. તે સંઘની રક્ષા કરવા માટે મંત્રીની સાથે રાજાએ સેલ્લ નામના શસ્ત્રને ધારણ કરનાર મહા પરાક્રમી સિંઘન નામના સેનાપતિને ૧ ડુિં- સમૂહ, Page #138 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૧૯ મેકલ્યું હતું, તેના બે હજાર સ્વારે અને બીજા એક હજાર પત્તિઓ આખી રાત્રિ તંબુઓના કિલ્લાની ફરતા ભમતા હતા. મંત્રીશ્વર સર્વ જને જમી રહ્યા પછી જમતું હતું, સર્વ જને સુતા પછી સુતે હતું, અને પ્રાતઃકાળે સર્વથી પહેલાં જાગતું હતું. ચાલતી વખતે માર્ગમાં સર્વ સંઘની પાછળ સિંઘન સન્નદ્રબદ્ધ થઈને એક હજાર રવા સહિત ચાલતું હતું, અને બે પડખે પાંચ પાંચ વારો સંઘનું રક્ષણ કરતા હતા, તથા સંઘની આગળ શબ્દ કરતી ઘુઘરીઓ સહિત પલાણેલા ઉત્તમ અશ્વપર આરૂઢ થયેલે અને તેથી કરીને ઉચ્ચ શિવસ નામના અશ્વપર આરૂઢ થયેલા ઇંદ્રની શેભાને ધારણ કરતે બળવાન મંત્રીશ્વર બખ્તર પહેરી આયુધ ( શાસ્ત્રને) ધારણ કરી એક હજાર અર્ધા અને પત્તિના સમૂહ સહિત માર્ગમાં વાજિ ના મોટા શબ્દ પૂર્વક ચાલતું હતું. આવી રીતે ચાલતા સંઘની ઉડેલી રજવડે ઇંદ્રાદિક દેવે પાપને નાશ કરનારૂં સ્નાન કરતા હતા, અનુક્રમે ચાલતે તે સંઘ બાલપુર નામના નગરમાં આવ્યું. ત્યાં મંત્રીશ્વરને મા નરપતિ નામને શ્રેષ્ઠી રહેતો હતો, તેણે સંઘને માટે પ્રવેશ ઉત્સવ કર્યો. ત્યાં ચોવીશ તીર્થકરેના બિંબની સ્થાપના કરી તે મંત્રીશ્વર સંઘ સહિત પૃથ્વીરૂપી સ્ત્રીના નેત્ર સમાન ચિત્રકૂટ (ચિડગઢ) માં આવ્યું. ત્યાં સમગ્ર સંઘે ચૈત્યપરિપાટી વિગેરે સવિસ્તર કરી ત્યાં રહેલા વિચિત્ર પ્રકારના આશ્ચર્યોને કેતુક પૂર્વક જોયાં. ત્યારપછી સંઘ પાપના સમૂહને નાશ કરનાર કરકેટક નગરમાં ગયે, ત્યાં ઉપસર્ગનું હરણ કરનાર શ્રી પાર્ધાનાથની શ્યામ પ્રતિમા છે, તેને સંઘે નમસ્કાર કર્યા. ત્યાં મોટા ઉત્સવ પૂર્વક જે અવસરે મંત્રીશ્વરને સંગને ઇંદ્ર (સંઘપતિ) કરવામાં આવે, તે વખતે પંડિત જનેએ આ પ્રમાણે શંકા-ઉલ્ટેક્ષા કરી કે–“શું આ મંત્રીરૂપી સુભટ કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમકે તેનું વિશાળ ભાલરથળ (કપાળ) ધનુષ જેવું છે, તેમાં સરળ ભ્રકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે, અને તેમાં મને હર તિલક કરેલું છે તે પ્રત્યંચાપર ચડાવેલા તીણ બાણ જેવું છે.” જ્યારે મંત્રીને તિલક કર ૧ જેણે બખ્તર ધારણ કર્યું હોય તે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર વામાં આવ્યું ત્યારે ગુરૂ મહારાજે તેને કહ્યું કે –“હે ભદ્ર! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મેટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તે જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય ત્યાં તે અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીધ્રપણે ચૈત્ય કરાવવાને આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલું શત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે ત્રણ સ્થાનકે બદલ્યાં તોપણ તે પડી જવા લાગ્યું. કેમકે ત્યાં રહેલ ક્ષેત્ર પાળ (દેવ) ઉદ્ધત હોવાથી મંત્રીનું કરાવાતું નવું ચૈત્ય સહન કરતું નહોતું. તેથી તે ઠેકાણે પહેલાનું શ્રી નેમિનાથનું નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મેટું કરાવવા માંડ્યું, તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાંખવા લાગ્યું. ત્યારે મંત્રી શીવ્રતાથી પરાણે (પરાક્રમ અને સત્તાવડે) કરાવવા લાગ્યું, એટલે તે ક્ષેત્રપાળ કોધ પામી સંધના જનને વિષે મસ્તકની પીડા, જવર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે સંઘના મુખ્ય જનેએ મંત્રીને કહ્યું કે –“હે મંત્રો! તમે ફેગટ બળ (બળાત્કાર) ન કરે. કેમકે મનુષ્ય દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે દ્રોપદીએ ઈઝેલા કમળને લેવા માટે પાંચ પાંડવે અનુક્રમે અગાધ સરોવરમાં પડ્યા હતા, તેમને તે બળવાન દેવે શું બાંધ્યા નહતા ? આમ કરવાથી સંઘના ઘણું લેક અત્યંત પીડાય છે, તેથી બુદ્ધિમાન પુરૂષે તે તેવા દેવને સંતોષ પમાડી પ્રાસાદ કરાવી જોઈએ.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી મંત્રીએ તે ક્ષેત્રપાળને ધૂપ ઉવેખી, પુષ્પપૂજા કરી બળિબાકળા વિગેરે વડે આરાધ્યું, ત્યારે તે દેવ તેની સન્મુખ પ્રગટ થઈને બોલ્યા કે—“ આ ચૈત્યને એક પથ્થર પણ ઉપાડવા નહીં દઉં, તેમજ આ ગામની સીમા (હદ) ને વિષે કઈ પણ ઠેકાણે નવું ચેત્ય કરવા નહીં આપું.” ત્યારે મંત્રીએ કહ્યું કે–“તે આજ ચૈત્યની તરફ કરવા દે.” આ પ્રમાણે તે મંત્રીની વાણીથી ભક્તિવડે વશ થયેલા દેવે તેને તેમ કરવાની અનુમતિ આપી. ત્યારપછી મંત્રીએ તે ચૈત્યને વચ્ચે રાખીને પાણી નીકળે ત્યાંસુધી ઉડે પાયે ખેદી મેઘમંડાદિકવડે સહિત સાત માળને પ્રાસાદ કરાવે. Page #140 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તર’ગ. ૧૨૧ ત્યારપછીતે સ ંઘ આઘાટપુરમાં આવ્યા. ત્યાં ઘણાં જિનચૈત્યે હતાં, તે સર્વે ની પૂજા વિગેરે કરીને સ ંઘના લેાકેાએ ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું તથા ત્યાં ગણિકાએ જીતેલી સે। પગથીયાંવાળી જે હાષી નામની વાવ હતી અને દૂત નામના શ્રેષ્ઠીની પુત્રીએ જળને માટે જે શાંકરી નામની વાવ કરાવી હતી, એ વિગેરે અનેક આશ્ચર્યનાં સ્થાન પણ તે સંઘે જોયાં. ત્યારપછી નાગહૃદમાં જઇને નવખંડા જિનેશ્વરને નમી ઘણા અભિગ્રહાને ધારણ કરનાર તે સંઘ જીરાપલીમાં ગયા. ત્યાં પ્રાણીએના કરાડા મનારથાને પૂર્ણ કરનાર, દુઃખને દૂર કરનાર, સુંદર મહિમાવાળા અને ઇંદ્ર સમાન ભાગવાળા શ્રી પાર્શ્વનાથને નમન કર્યુ.. કલ્પવૃક્ષની પાસે ભમરાઓના સમૂહ આવે તેમ તે જીરાઉલી પાર્શ્વનાથની પાસે તેના પ્રભાવરૂપી સુગંધથી આણુ કરાયેલા અને ચાતરમ્ સ્તુતિરૂપી ઝંકાર શબ્દને કરતા ઘણા પુણ્યવંત સ`ઘા નિરંતર આવે છે. તે પાર્શ્વનાથનું મ ંત્રીએ લ મીના પાત્રરૂપ સ્નાત્ર કર્યું, કરોડ પુષ્પ ચડાવી પૂજા કરી, છ મણ કપૂરને ધૂપ કર્યાં, અને મેતીની માળાવાળા સેાનાના તંતુને ભરેલા રેશમી વસ્ત્રના ઉલ્લેાચ એક લાખ રૂપીયાના વ્યચથી તૈયાર કરાવી તે ચૈત્યના મંડપમાં બાંધ્યા. ત્યારપછી તે સ ંઘ અનુક્રમે ચાલતા આખુ પ ત ઉપર ગયા. તે પત ઉપર પુષ્પ અને ફળે કરીને સહિત અઢારભાર વનસ્પતિ રહેલી છે, તે પ`ત પેાતાની ઉંચાઇવડે સ્વના ભેદ કરશે એવી શંકાથી ઇંદ્ર પણ વ્યાકુળ થતા હતા. ઉ ંચે રહેલા ખાર સ્વર્ગલોકના જાણે મા હેાય તેમ તે શ્રેષ્ઠ પગથીયાવડે શાલે છે, ગંગા વિગેરે મિથ્યાષ્ટિના તીર્થાંની શ્રેણિને પણ તે ધારણ કરે છે, તેના શિખર ઉપર જળના ભરેલાં વાદળાંએ સ્થિર થઈને ક્રીડા કરે છે, તથા ચડવાના પરિશ્રમના પરસેવાથી વ્યાપ્ત થયેલા શરીરની પ્રીતિ આપનાર વાયુ તેના પર મંદ મંદ વાયા કરે છે, આવા આવ્યુ પ તપર તે સંઘ ચડયા. ત્યાં રહેલ ચૈત્ય વિ ધ્યાચળ પર્વાંતથી વધારે લાંબુ', કૈલાસ પ તથી પણ વધારે ઉજ્જવળ, હિમાલય પર્યંતથી પણ વધારે શીતળ અને મલયાચળ પર્વાંતથી પણ વધારે સુગ ંધિ હતું, તે ૧-૨ આ બન્ને વાવા સંબધી હકીકત કાંઇ પણ વધારે જાણવામાં નથી. ૧૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીશ્વર. ચંદ્રાવતી નગરીના સ્વામી બાર છગોથી શોભતા અને જેના મહેલમાં લાખ અશ્વો બાંધેલા હતા એવા 'વિમળે કરાવ્યું હતું. તે ચેત્ય કમળ વિવિધ કોતરેલી ઘણું કેરણીઓને ધારણ કરનારૂં હતું (મીણું કામથી શેજિત હતું), અને જેનારની દષ્ટિને અમૃતના અંજન સમાન હતું. આવું મનેહર ચેત્ય સંઘે તથા મંત્રીએ જોયું. તે ચિત્યમાં મોતીના સાથીયાની નિશાનીથી પૃથ્વીમાંથી પ્રગટ થયેલા શ્રીષભ પ્રભુની સ્થાપના કરેલી હતી, તેની વિધિપૂર્વક પૂજા કરીને મંત્રીએ મનહર મેટી રેશમી ધ્વજા ચડાવી. તથા તે જ ઠેકાણે છ કળ પ્રમાણ પૃથ્વી ઉપર સાડાબાર કરોડ રૂપિયા ખર્ચ કરીને ઉત્તમ કેરણીના સમૂહથી વ્યાસ એક અદ્ભુત ચૈત્ય તેજપાળ મંત્રિીએ કરાવેલું હતું, ત્યાં આવીને પાપ રહિત ( પુણ્યવંત) મંત્રી વિગેરે સંઘના લોકોએ વિધિ પૂર્વક સ્નાત્ર, પૂજા અને વજાદિક કાર્યો કર્યા. ત્યારપછી ચંદ્રાવતી નગરીમાં રહેલા જિનેશ્વરને નામસ્કાર કરીને સંઘ વડે મનહર લક્ષ્મી (શભા)વાળા આરાસણ તીર્થ તરફ ચાલે. કેટલાક માગ ઉલ્લંઘન કર્યો, તેટલામાં તત્કાળ કષ્ટને સૂચવનારી ભયંકર શબ્દવાળી ભરવી (ચીબરી) ડાબી બાજુએ રહીને શબ્દ કરતી સર્વ લેકએ સાંભળી. તે વખતે ભય પામેલો સંઘ ક્ષણવાર ઉભું રહી પછી આગળ ચાલ્ય, અને પિતા પોતાના સુભટોને સજ કરી મંત્રી અને સિંઘને સાવધાનપણે સંઘની આગળ ચાલ્યા. આ અવસરે તે માર્ગમાં મુંજાલ નામને કુડાલ દેશને સ્વામી યુદ્ધમાં મહા ઉત્કટ લુંટારાઓના સમૂહને મુગટરૂપ હતું, તેણે ધનથી પરિપૂર્ણ અવન્તીને સંઘ આવતે સાંભળે, તેથી ઉત્કટ ભિલેના સમૂહને ભેળે કરી સંઘને માર્ગ રૂંધીને તે રહ્યો હતે. પડહ (વાજિત્ર) ના શબ્દવડે સંઘને પાસે આવેલ જાણું કાહલ નામના વાજિત્રના મેટા ત્રાટકાર શબ્દવડે જાણે આકાશને ફડતું હોય તેમ તે મુંજાલ સંઘની સન્મુખ દેડ. કલ્પાંત કાળના મેઘની જેમ કાળા શરીરવાળે ભિલેને સમૂહ બાણની વૃષ્ટિ કરતે અને કાલના શબ્દથી ગરવ કરતે પ્રસરવા લાગ્યું. તે વખતે તેને જોઈને સર્વ સંઘલોક કંપવા લાગે અને નવકાર મંત્ર તથા ઈષ્ટદેવનું સ્મરણ કર ૧ આ મંત્રી હતે. ૨ વીઘા જેવું પ્રમાણ વિશેષ. Page #142 -------------------------------------------------------------------------- ________________ અમ તરંગ. ૧૩ વામાં તત્પર થયે. તે વખતે કેટલાક લેકે નાસવા લાગ્યા, કેટલાક ભૂષણને ઉતારી સંતાડવા લાગ્યા, કેટલાક પૃથ્વીમાં ધનને દાટવા લાગ્યા, અને કેટલાક જાળાની અંદર છુપાવવા લાગ્યા, એમ જુદી જુદી ક્રિયા કરવા લાગ્યા; તે જોઈ સુભટને ઉત્સાહ આપવામાં નિપુણ અને ભિલે રૂપી અંધકારને નાશ કરવામાં સૂર્યચંદ્ર સમાન ઝાંઝણું મંત્રી અને સિંઘના સેનાપતિએ સર્વ સંઘને ધીરજ આપી, અશ્વાદિકના શબ્દથી મિશ્ર થયેલા અને પર્વતમાં પ્રતિધ્વની રૂપ થતા હેલના ગાઢ પ્રસરતા શબ્દ વડે કાયર પુરૂષને કંપાવતા તે બન્ને વરે તત્કાળ ભિલેને ગ્રાસ કરવામાં ઉલ્લાસ પામતી યમરાજની જિન્હા જેવા શસ્ત્રોને ધારણ કરનારા પિતાના સુભટે સહિત તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. તે વખતે પ્રથમ તે બન્નેના ઘડે સ્વારે અને પદાતિઓ યુદ્ધમાં ઉતર્યા કે તરતજ સિંહના નાદવડે હાથીઓ નાસે તેમ તે ભિલેના બાવડે નાસી ગયા. તેથી પેસવાને પ્રચાર પ્રાપ્ત થવાથી તે ભિલસેના આ વીરની સન્મુખ આવી પહોંચી. તેને તરતજ કોધથી તે બન્ને વરેએ પૃથ્વીપર ન પડે તેવા બાણના વરસાદથી રેકી દીધી. જાણે કે દેવાદિકની આણ (આણ) આપી હોય તેમ તે બન્ને વિરેના બાણની આગળ કઈ પણ ભિલસેનાને પત્તિ, ઘેડેસ્વાર કે મુંજાલ પિતે પણ એક પગલું પણ આગળ દઈ શક્યા નહીં. જેમ વજાને વિષે લેઢાના ઘણ વ્યર્થ થાય તેમ અંદરથી ધર્મરૂપી બખ્તરને અને બહારથી લેઢાના બખ્તરને ધારણ કરતા તે બન્ને વીરાને વિષે જિલ્લાના બાણે વ્યર્થ થયા. પિતાનું રક્ષણ કરનારા તે બન્નેને સંઘના લોકેએ લેઢાના કપાટરૂપ માન્યા, અને ભિલેના સમૂહે પિતાને નાશ કરવામાં તત્પર યમરાજના હાથ જેવા માન્યા. તે વખતે પોતાના નાશી ગયેલા ઘેડે સ્વારે વિગેરે સર્વ દ્ધાઓ પાછા આવ્યા, તેમને સાથે રાખી તે બન્ને વીરેએ બાણોના વરસાદ વડે તે ભિલેને જર્જરિત કરી નાશ પમાડયા (નસાડી દીધા.) કષ્ટ દૂર થવાથી શ્રીસંઘના મનુષ્યએ માંગલિક વાજિત્ર અને બંદીજનના જય શબ્દ સહિત વર્ધાપન મહોત્સવ કર્યો. ત્યારપછી પાપ રહિત તે સંઘ અંબિકા દેવીએ અધિષિત સાત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સુકૃતસાગર યાને માંડવગતને મહામત્રીશ્વર. ધાતુની અને શ્વેત પથ્થર ( આરસ )ની ખાણેાવાળા આરાસણુ નામના ગામમાં કુશળપણે આવી પહેાંચ્યા. ત્યાં પણ લક્ષ્મીનું કારણુ અને ભવથી તારનાર એવા સમગ્ર સ ંઘે તી કાની શ્રેણિની વિધિ પૂર્વક પૂજા કરી. પછી કુમારપાળ રાજાએ કરાવેલ ચિત્તને આનંદ આપનાર ચૈત્યને વિષે સર્વે આવ્યા, તે ચૈત્ય એ પુરૂષોના લાંબા કરેલા હાથેાની માથમાં આવી શકે એવા જાડા થાંભલાએવડે શેલતુ હતુ. તેમાં રહેલા શ્રીઅજિતનાથની પુષ્પાદિકવડે પૂજા કરી. ત્યાર પછી સંઘ પ્રહલાદનપુરમાં ( પાલનપુરમાં ) આણ્યે. ત્યાં નેત્રના પ્રચારથીજ (માત્ર દન કરવાથીજ) પ્રહલાદન નામના રાજાને રાગ રહિત કરનાર શ્રીપાશ્વદેવ રહેલા છે, તેના દર્શનને માટે હુ મેશાં શ્રીકરીને ધારણ કરનારા ચારશી શ્રેષ્ઠીઓ આવે છે, ત્યાં હ ંમેશા દર્શન કરનાર મનુષ્યાએ મૂકેલા સાપારીની એક ગુણુ પરિપૂર્ણ ભરાય છે અને એક મૂઢો ચાખા થાય છે, ત્યાં પાપને નાશ કરનારા તે પાર્શ્વનાથ જિનેશ્વરની પૂજા કરી જોવા લાયક આશ્ચર્યંને જોઇ પછી અણહિલપુરના માને ગ્રહણ કરી સ ંઘે તે તરફ પ્રયાણ કર્યું, અને કેટલેક દિવસે વિઘ્ન રહિત તે પાપસમૂહને હણનાર સ ંઘે તીનાથ શત્રુંજયને સૃષ્ટિ માગે પમાડ્યો. તે ઠેકાણે પડાવ નાંખીને મંત્રીએ અગ્યાર મૂંઢા ઘઉંની પાંચધારી લાપશી કરાવી તી રાજના દર્શનથી ઉત્પન્ન થયેલા મેટા આનંદની જાણે વાનકી દેખાડતા હોય તેમ તે માંગીએ તે લાપશી આખા સંઘમાં વહેંચી ( ઘેાડી ઘેાડી શેષા તરીકે આપી ). ત્યારપછી પુણ્ય બુદ્ધિવાળો તે સંઘ વાજિંત્રના નાદ, નટીના નૃત્ય અને મંગળ ગીતના આડંબર સહિત પાદલિપ્ત ( પાલીતણા ) નગરમાં આવ્યા. આ અવસરે લધુકાશ્મીર એવા નામથી પ્રસિદ્ધ એવા સ્થિરાપદ્ર ( થરાદ ) નગરથી પણ વાસુદેવના જેવી લક્ષ્મીવાળા આભૂ પણ સંઘ સહિત પાદલિપ્ત નગરમાં આવ્યા. તે આભૂ પ્રભાવકને વિષે અગ્રેસર હતા, શ્રીમાળ જ્ઞાતિને અલ ંકાર હતા, અને લેાકમાં આ છેલ્લા માંડલિક રાજા છે એવા બિરૂદને પામેલા હતા. તેના સંધમાં ચૌદ હજાર ગાડાં હતાં, પદરસાને દશ જિનબિ ંબ હતાં, સાતસા જિનચૈત્યેા હતાં, તેર પાણીના ૧૫ટ્ટ હતા, સાત પરખ હતાં, જળ વહન ૧ વેણાં. Page #144 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. કરનારા સુડતાળીશ બળદે હતા, બાવીશ ઉટે હતા, પંદરને દશ અ હતા, નેવું સુખાસને હતાં, નવાણુ રશ્રીકરીઓ હતી, ત્રણ સે પાણીની પખાલે પાડા ઉપર રાખવામાં આવી હતી, ચૌદ લુહાર હતા, એ કઈ રઈયા અને સો રાંધવાનાં કડાયાં હતાં, પચાસ સલાટ હતા, બસો માળી હતા, સમૃદ્ધિવાળા સે તંબોળી અને સો પંચકુળ હતા, બસોસાઠ દુકાને હતી, સતસેને બાવન કાષ્ટના ભારા વહન કરનારા હતા, તથા છત્રીશ આચાર્યો હતા. આ ઝાંઝણ મંત્રી પરદેશથી આવેલા હોવાથી અતિથિરૂપ છે એમ જાણીને આભૂ સંઘપતિએ તે મંત્રીને પ્રથમ સિદ્ધાચળ ઉપર ચડવાનું માન આપ્યું, તેથી તે મંત્રી મહોત્સવ પૂર્વક સંઘ સહિત ઉપર ચડયો, ત્યાં મરૂદેવા માતા અને કપદ યક્ષ વિગેરેની પૂજા કરી પર્વતના શિખર પર રહેલા શ્રીયુગાદીશને નમી તેને વિસ્તારથી સ્નાત્ર મહોત્સવ કર્યો. પ્રથમ મેતી, પરવાળા, સેના અને રૂપાના પુષ્પ વડે પૂજા કર્યા પછી ત્રણ કરોડ સુગંધી પુષ્પવડે પૂજા કરી, પછી ધ્વજા ચડાવી પ્રભુને આરતી ઉતારી. પછી પ્રિયાલ (રાયણ) વૃક્ષને મેતી,પરવાળા, સોના અને રૂપાના પુષ્પવડે વધાવી પોતાના મસ્તકપર તે રાયણને વરસાવી. પછી મેઘની જેમ સુવર્ણરૂપી જળની મેટી વૃષ્ટિ કરીને તે મંત્રી ગિરિરાજ પરથી નીચે ઉતર્યો, અને મોટી ભકિતથી આભૂના મોટા સંઘને તે બુદ્ધિમાન મંત્રીએ ભેજન કરાવ્યું. કહ્યું છે કે અન્યથા પ્રકારે પણ સંધનું ગૌરવ કર્યું હોય તે તે સંધ મોટા પુણ્યને ઉત્પન્ન કરે છે, તે પછી તીર્થ યાત્રાને માટે ચાલેલા સ્થિર મનવાળા, તે સંધની ભકિત કરી હોય તો તે ઘણું પુણ્ય ઉત્પન્ન કરે તેમાં શું કહેવું?” “ જેમકે ચંદ્ર પહેલેથી જ હર્ષને માટે છે, સિંહ બળવાન છે, અને તિલક શુભ (માંગલિક ) છે, તેમાં પણ જે ચંદ્ર પૂર્ણિમાવડે યુક્ત હોય, સિંહ પલાણ વડે યુક્ત હોય અને તિલક અક્ષત (ચોખા) વડે યુક્ત હોય તો તે વિશેષે કરીને હર્ષ આપનાર, બળવાન અને માંગલિક થાય છે.” ૧ પાલખી. ૨ મીયાના ૩ સંઘપતિ રાયણને વધાવી તેની નીચે ઉભે રહે, તે વખતે રાયણ માંથી દૂધની વષ્ટિ તેના મસ્તક પર પડતી હતી. આવો જીવ ત્રણ ભવે મોક્ષ ગામી હોય છે, એમ સાંભળવામાં છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામંત્રીધર. યાત્રા કરવા જવાની ઈચ્છાવાળા પુરૂષના મનમાં જે શુભ અધ્યવસાય હોય છે, તે અધ્યવસાય પાછા વળતાને હેતે નથી. કેમકે ઘી અને ચર્મના અર્થી વેપારીઓની જેમ તેના અધ્યવસાયને વિપર્યાસ થાય છે. (જેમકે એક ઘીને અને એક ચામડાને એમ બે વેપારીઓ પોતાના વેપારની ખરીદને માટે પરદેશ ગયા, તે વખતે ઘીના વેપારીએ વિચાર કર્યો કે “હું જ્યાં જાઉં છું, ત્યાં સુકાળ હાય અને ગાય ભેંશ વિગેરે પશુઓ ઘણું દૂધ ઘી આપતા હોય તે સારૂં, કેમકે તેથી મને ઘી ઘણું સસ્તું મળે.” ચર્મના વેપારીએ વિચાર કર્યો કે–“દુકાળ હોય અને પશુઓ ઘણા મરતા હોય તે મને ઓછી કીંમતે ઘણું ચામડું મળે.” આ પ્રમાણે પહેલાને શુભ અને બીજાને અશુભ અધ્યવસાય હતે. હવે જ્યારે તે બન્ને પિતપિતાની વેપારની વસ્તુ લઈને પાછા ઘર તરફ વળ્યા, ત્યારે ઘીના વેપારીને વિપરીત વિચાર થયે કે—મારા દેશમાં દુકાળ વિગેરે હોય તે મારૂં ઘી મેંઘા ભાવે વેચાવાથી મને સારે લાભ મળે.” ચમના વેપારીને પણ વિચાર થયો કે “મારા દેશમાં સુકાળ વિગેરે હોય તે પશુઓની સુખાકારીને લીધે ચામડું મેંઘુ વેચાય અને મને સારો લાભ મળે.” ઈત્યાદિ ) ત્યારપછી આભૂ સંઘપતિ ઝાંઝણ મંત્રીને બોલાવી તેની સાથે સિદ્ધાચળ ઉપર ચડ્યો. ત્યાં સામાન્યપણે અને વિશેષપણે સ્નાત્રાદિક મહત્સવ કર્યા. તથા જેનાર લોકોને વાદળા વિનાની સંધ્યાના વાદળાના વિભ્રમ (વિલાસ) ને કરનારી વિવિધ પ્રકારના રંગવાળી રેશમી વસ્ત્રની સેંકડો વજાઓ દરેક પ્રાસાદ, દેવકુળ, વૃક્ષ, ગંડર્શલ (ટુંક) અને શિખર વિગેરે દરેક સ્થળે ચડાવી. કહ્યું છે કે આ ગિરિરાજ ઉપર તેવું કઈ શિખર નથી, તેવી કઈ શિલા નથી, તેવી કોઈ ભૂમિ નથી અને તેવું કઈ વૃક્ષ નથી, કે જે ઠેકાણે કરેડા સિદ્ધિપદને પામ્યા ન હોય.” સંસાર સમુદ્રમાં સિંહલદ્વીપ સમાન આ તીર્થને વિષે ધર્મરૂપી રાવણ હસ્તીની પ્રાપ્તિ થાય છે, કેવળજ્ઞાનરૂપી રત્નની પ્રાપ્તિ ૧ નાની ટેકરી, Page #146 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૨૭ થાય છે, અને સિદ્ધિલક્ષ્મીરૂપી પદ્મિની કન્યાના સ્વયંવરની પણ પ્રાપ્તિ થાય છે. આ તીર્થમાં મનહર મેટા પર્વતે છે, ચિત્તને આનંદ આપનાર ચૈત્ય છે, અને કાંતિવડે શેભતી પ્રતિમાઓ છે. આવી પૃથ્વી કોઈપણ ઠેકાણે નથી; આ કારણથી જ સર્વ સંઘ સહિત વસ્તુપાળ મંત્રીએ અનુક્રમે વધતા વધતા એક પુષ્પનું એક સેનામહાર મૂલ્ય થયું, તોપણ સર્વ પુષ્પ ખરીદ કરીને તેવડે આ સિદ્ધાચળની પૃથ્વીની પૂજા કરી હતી. ત્યારપછી તે આભૂએ નીચે ઉતરી સંઘ સહિત ઝાંઝણમંત્રીને મેરી ભક્તિથી જમાડ્યા. તે જોઈ મંત્રી અતિ આશ્ચર્ય પામે. પોતે અલ્પ દ્રવ્યને વ્યય કર્યો તે બાબત તેણે પિતાના આત્માની નિંદા કરી અને તે આભૂએ ઘણું દ્રવ્યને વ્યય કર્યો તે બાબત તેની પ્રશંસા કરી. ત્યારપછી તે મંત્રી તે તીર્થોશની રજા લેવા માટે પાંચ છ દિવસે ફરીથી ગિરિરાજ ઉપર ચડ્યો. ત્યાં ઉત્સાહ પૂર્વક જિનેશ્વરને નમી પ્રથમ કરાવી રાખેલી સુવર્ણની ધ્વજા આદિનાથના મરતકથી આર. ભીને દંડ સુધી બંધાવી. તે વજા બાંધતાં જોઈએ તે કરતાં વધી પડી તેની વધામણી બાંધનારે મંત્રીને આપી. કેમકે સર્વ કેઈ કાર્યમાં વસ્તુની વૃદ્ધિને સંપુરૂષે વખાણે છે. ત્યારપછી આનંદથી તે મંત્રીએ સેની લેકેની પાસે એક મુંડા હાથની પહોળી અને ગિરનાર સુધી લાંબી સુવર્ણની પાટની ધ્વજા ઘડાવવા માંડી. તેમાં તે ધ્વજા નીચેના ભાગમાં રૂપાની પાટની, ઉપરના ભાગમાં સુવર્ણની પાટની અને વચ્ચે યજ નામના રેશમી વસ્ત્રની એમ ત્રણ ભાતની ધ્વજા કરાવવા માંડી. બાવન દેવકુલિકાની મેખલા ઉપર, નેમિનાથના ચૈત્ય ઉપર અને અનુપમ નામના સરોવરની મધ્યે રહેલા ચૈત્ય ઉપર તે ધ્વજા બાંધીને ત્યાંથી આગળ ચાલ્યું. પછી ત્યાંથી આગળ ચાલતાં પંચરંગી રેશમી વસ્ત્રથી વીંટેલા વૃક્ષો ઉપર તે ધ્વજાને બાંધતા તે પર્વતને માર્ગે ચાલ્યો, અને તેની પાછળ તે જ માર્ગે સંઘ પણ ચાલ્યા. ત્યારથી તે માર્ગ ધોરી થયે છે. હમેશાં સોની લેકે જેટલી પતાકા (વા) કરતા હતા, તેટલી પૃથ્વી જ સંઘ પણ જતું હતું. આવી રીતના પ્રયાણવડે સંઘસહિત તે મંત્રી પૃથ્વી પર પવિત્ર એવા ગિરનાર પર્વતને પામી તેના પર ચડ્યો. ત્યાં શ્રી નેમિનાથના મસ્તક પર તે ધ્વજા ચડાવી તેના Page #147 -------------------------------------------------------------------------- ________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. ચિત્યના શિખર સુધી તે ધ્વજાને લઈ ગયે, માર્ગમાં એક એક પેજનને છે. તેણે ત્રણ દિવસ સુધી પહેરેગીર મૂક્યા હતા. આ સળંગ ધ્વજા ચેપન ઘડી સુવર્ણની બની હતી. તે વખતે કવિએ વર્ણન કર્યું કે—“ ખરેખર આ મંત્રી માલવ દેશનો સ્વામી છે (બીજા અર્થમાં મા એટલે લક્ષ્મી તેને લવ એટલે લેશ તેને એટલે અલ્પ લક્ષ્મીને સ્વામી છે) એમ મને લાગે છે. કેમકે પ્રાપ્તિ (શક્તિ) વિનાના એવા તેણે બે તીર્થમાં એક જ ધ્વજા ચડાવી (શક્તિવાળે હોય તે જુદી જુદી વજા ચડાવવી જોઈએ) પરંતુ વાસ્તવિકપણે બને તીર્થ સુધી લાંબી એક ધ્વજા ચડાવી તેથી તે માલવ દેશને સ્વામી સત્ય છે એમ મને ભાસે છે.” તેવી લાંબી ધ્વજા ફરકતી હોવાથી કવિએ ઉક્ષા કરી કે–“આકાશ ગંગાને વિષે નિરંતર કીડા પૂર્વક સ્નાન કરવા માટે મળેલી વિદ્યાધરની સ્ત્રીઓના શરીર પર લગાડેલા સુવર્ણ મિશ્રિત મનહર ચંદનના રજના સંગવડે તેનું પાણી પીળું થયેલું છે, અને શ્રી પૃથ્વી પરના પુત્ર ઝાંઝણમંત્રીરૂપી સૂર્યના તીવ્ર પ્રતાપરૂપી તડકાવડે ઘણું સુકાઈ ગયેલી હોવાથી માત્ર એક મુંઢા હાથ જેટલા જ વિસ્તારવાળે (પહોળ) તેને પ્રવાહ થયે હોય એવી આ વા આકાશ ગંગા જેવી દેખાય છે. ત્યારપછી તેવા અદ્દભુત કાર્ય કરવાથી ત્રણ જગતના જીના મસ્તકને કંપાવનાર મંત્રીશ્વર સંઘ સહિત વામનસ્થલી (વણથળી) વિગેરેનાં માર્ગે ચાલ્યું. ત્યાં પ્રભાસપાટણ વિગેરે માર્ગમાં આવતા ઘણાં સ્થાનમાં તેણે હર્ષથી જિનેશ્વરેનમસ્કાર કર્યા. કેમકે સુરાષ્ટ્ર (સેરઠ) દેશ તીર્થની શેરીમય લેવાથી દેવભૂમિ જ છે. અનુક્રમે ધર્મરૂપી ક્ષીરસાગરમાં જેનું મન તરતું હતું એ તે મંત્રી સંઘ સહિત કર્ણાવતી નગરીની પાસે ત્રણ કેશ દૂર આવીને ઉતર્યો. તેટલામાં ત્યાંના સારંગ નામના રાજાને માનીતે અને પિતાની વાણીની ચતુરાઈથી બૃહસ્પતિને (અથવા સરસ્વતીને) તિરસ્કાર કરનારે કઈ ભાટ (કવિ) તે સંઘને જોવા માટે આવ્યા. તે વખતે ૧ આ ઉપરથી જાણી શકાય છે કે ત્રણ દિવસ પછી તે સળંગ ધ્વજા તીર્થના વહીવટ કરનારે ઉતરાવી લઈ ગ્ય વ્યવસ્થા કરી હોય ! Page #148 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૨૯ તેણે આ મંડપાવતાર છે. તેની ફરતે જાડા વસ્ત્રને કિલ્લો અને તેની ઉપર કાંગરા મૂકેલા હતા, ચાર દિશાએ ચાર દરવાજા હોવાથી તેની અત્યંત શેભા દેખાતી હતી, તેમાં રાશી લંબક હતા, મધ્ય ભાગમાં રહેલા મંત્રીશ્વરના મેટા ઉંચા તંબુવડે તે મનહર દેખાતે હતે, દિશાઓના આંતરાને ભરી દેનાર ભેરી વિગેરે વાજિત્રાના શબ્દથી તે વ્યાપ્ત હતા, બીજા હજારે તંબુઓમાં રહેનારા મનુષ્યથી તે વ્યાપ્ત હતો, અને તેની બહાર ફરતે આરક્ષકને સમૂહ રહેલ હતું. શ્રી સંઘપતિની આજ્ઞાથી દ્વારપાળે તે કવિને અંદર પ્રવેશ કરવા દીધે, ત્યારે તે બુદ્ધિમાન ભાટ અનેક આશ્ચર્યોને જેતે જેતે પ્રધાનની પાસે જઈ પહોંચે. કાંઈક વિચાર કરતા હોય તેમ કાંઈપણ નહીં બેલતા અને આગળ ઉભેલા તેને જોઈ મંત્રીએ વિચારનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હે દેવ! હું આ પ્રમાણે વિચાર કરું છું કે—જે તમે કિલ્લા વિગેરેની રમણીય લક્ષ્મીવડે સ્વર્ગના જેવું અને હાથથી ગ્રહણ કરી શકાય તેવું મંડપદુર્ગ (માંડવગઢ) નામનું નગર બનાવીને તે નગર સહિત (તે નગરને સાથે લઈને) ગર્જના કરતા અને દુઃખે કરીને જીતી શકાય તેવા ગુજરાતની પૃથ્વીના નરેને ગ્રહણ કરવાની ઈચ્છાથી આ અવંતિ દેશમાં પ્રાપ્ત થયા છે–આવ્યા છે, તેવા પ્રધાનના મુગટ સમાન તમેને કેની ઉપમા આપવી? એ સં. બંધિ હું વિચાર કરું છું.” આ પ્રમાણે તેનું વચન સાંભળી હર્ષ પામેલા. મંત્રીએ તેને ઘણું ધન આપ્યું, તથા વખાણવા લાયક લક્ષણેને ધારણ કરતે એક ઉત્તમ અધ, તેમ જ સોનાની સાંકળી અને પાઘડી વિગેરે પુષ્કળ આપ્યું. તે લઈ ઘણાજ ખુશી થયેલ તે ભાટ તત્કાળ તેજ અશ્વપર ચડીને ચાલ્ય, અને રાજાની પાસે આવ્યું. તે જોઈ રાજાએ તેને પૂછયું કે–“ આવું ઈનામ તને કયાં મળ્યું?” ત્યારે તે બંદીએ કહ્યું કે-“હે દેવ ! આ પ્રમાણ આપ માને કે આ સર્વ શણગાર મંડપમાં હુ આજે ગયે હતું ત્યાંથી મને મળે છે.” તે સાંભળી રાજાએ હસીને કહ્યું કે–“હે ઉત્તમ બંદી ! ભાટ ચારણે જેટલું મળે તેનાથી દશ ગુણું બેલે છે એ કહે ૧ માંડવગઢને અવતાર એટલે ચિતાર. ૨ ચૌટાબજાર. ૧૨૭ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર વત તેં સત્ય કરી.” તે સાંભળી બંદીએ કહ્યું કે –“મેં તે એક ગુણું પણ કહ્યું નથી.” ત્યારે રાજાએ કહ્યું કે-“ઠીક. તું કહે તે ખરું, પરંતુ તું કહે કે ત્યાં હમણાં શું છે? તે ત્યાં શું જોયું?” ત્યારે બંદીએ કહ્યું કે –“ ત્યાં રાજ્યને ભેગવનાર ઝાંઝણ નામને રાજા છે. તે નવીન બ્રહ્માએ અચળ ( થિર) માંડવગઢને હાલતે ચાલતે કર્યો છે.” રાજાએ પૂછયું કે—“તે શી રીતે?”બંદી બે કે–“હે દેવ ! ઝાંઝણ નામે અવંતિને મંત્રી છે, તે મેટા સંઘ સહિત અહીં આપણું નગરની સમીપે જ આવ્યું છે. તેણે વસ્ત્રના તંબુવડે માંડવગઢની સર્વ રચના યથાર્થ કરી છે. તે જાણે કે મંત્રીને ઉજ્વળ સમગ્ર યશ હોય તેમ તેની સાથે ચાલે છે.” ઇત્યાદિ તે બંદીએ કરેલું વર્ણન સાંભળીને કર્ણના પુત્ર તે સારંગ રાજાએ વિવેકી તેમજ કેતુકી હેવાથી પિતાની નગરીમાં અસાધારણભા કરાવી. તેમાં અંબા, ઝુલ અને ઘંટા વિગેરેથી હાથીઓને શણગારવામાં આવ્યા, મેટા અને પલાણ વિગેરેથી શણગાર્યા, મેટાં છત્રે, મને હર વાજી અને કુશળ સુભટને પણ તૈયાર કર્યા. એ રીતે સર્વ સમૃદ્ધિવડે શોભાની વૃદ્ધિ કરતે અને હાથીઓ વડે પૃથ્વીને ભ પમાડતે (કંપાવતે) તે રાજા ઈષ્યને ત્યાગ કરી સંઘપતિની સન્મુખ ચાલ્યા. આ વૃત્તાંત સાંભળીને મંત્રી પણ સંઘને વિષે તારણે અને ઉંચી ધ્વજાવડે વિવિધ પ્રકારની શોભા કરાવીને મેટા આડંબર સહિત રાજાની સન્મુખ ગયે. દૂરથી રાજાને જોઈને તરતજ મંત્રી પિતાની સાથે રાખેલા પાસેના (તાજા–ડા વખત પહેલાં જ થયેલા) દશ સંઘપતિઓ અને એકવીશ મહાધુરેની સાથે શ્રેષ્ઠ અશ્વપરથી નીચે ઉતર્યો. રાજા પણ પાસે આવ્યા ત્યારે ગાઁપરથી નીચે ઉતર્યો તે વખતે તે બત્રીશે મહાપુરૂષે રાજાની પાસે ભેટ મૂકી તેને પગે લાગ્યા. રાજાએ તે સર્વનું સન્માન કરી તથા મંત્રીનું વિશેષ સન્માન કરી પિતે અશ્વપર આરૂઢ થઈ તે સર્વેને મેટા આગ્રહથી અપર ચડાવ્યા. ત્યારપછી રાજાતે સર્વ સહિત આગળ ચાલ્ય, સંઘ સમીપે આવતાં તેણે માંડવગઢની રચના જોઈ, તે વાયુથી ફરકતી ધ્વજારૂપી તરંગવાળા ક્ષીરસાગર જેવી શેભતી હતી. તેની પ્રદક્ષિણા કરતાં ૧ મેટા શેઠીયાએ, Page #150 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તર’ગ. ૧૩૧ ઉંચા તારણવાળા દરવાજા જોઇ રાજાએ પેાતાના હાથી, ઘેાડા વિગેરે ના પરિવાર બહાર મૂકી અંદર પ્રવેશ કર્યાં. અનુક્રમે સંઘને પડાવ જોતા જોતા રાજા મ`ત્રીની પત્નીની પાસે ગયા, તે વખતે તેણીએ પેાતાના તંબુમાં આવેલા રાજાને મોટા થાળમાં રાખેલા મેતીઆવડે વધાળ્યા. પછી મધ્યના મુખ્ય તંબુમાં આવી તે રાજા સિંહાસન ઉપર ખેડા, અને પછી તેણે ઉદાર વાણીવડે ઝાંઝણ વિગેરેને સ્વાગતાદિક ( ક્ષેમકુશળપણું ) પૂછ્યું. તે વખતે પોતાની પાસે એક માટા રાજા અતિથિપણે આવ્યે છે, અને વળી તે રાજા સંઘના પ્રવેશ મહેાત્સવ કરવા ઇચ્છે છે, એમ ધારીને તે ખત્રીશે મહાપુરૂષાએ મળીને હર્ષોંથી એક લાખ રૂપીયાની ભેટ કરી પરંતુ તે રાજા તે કાઇપણુ વખત કોઇ પણ ઠેકાણે પેાતાના જમણા હાથ ઉંચા (લાંબે) કરતા જ નથી કેમકે તે યાચનાનુ લક્ષણુ છે અને યાચના લઘુતાનું કારણ છે. કહ્યું છે કે તૃણુ સંથી લઘુ છે, તૃણથી પણ રૂ લઘુ છે, અને રૂથી પણ યાચક લધુ છે. છતાં તે યાચકને વાયુ કેમ હરી જતા નથી ? તેને જવાબ એ છે કે “ કદાચ આ યાચક મારી પાસે પ્રાર્થના કરશે તે હું તેને શું આપીશ ? '” એમ ધારીને વાયુ પણ તેને લઇ જતેા નથી. ” 66 તેથી કરીને મંત્રી રાજાને તાંબૂલ આપવા આવ્યા ત્યારે રાજાએ પેાતેજ તેના હાથમાંથી તાંબૂલનું બીડુ ઝડપી લીધુ. પછી મંત્રી કપૂર લાવવા માટે અંદર ગયા પરંતુ તાંબૂલની ખાખતમાં તે પેાતાના ચિત્તમાં આશ્ચર્યાં પામ્યા હતા, તેથી તેણે રાજાના કાઇ સેવકને તે ખાખત પૂછીને બીડું ઝડપી લેવાનું કારણ જાણી લીધું. પછી મત્રી ઘણા કપૂર લાવીને સ લેાકેા જોતાં છતાં રાજાના હાથમાં ધારવડે નાંખવા લાગ્યા. રાજાએ ડાયેા હાથ ધર્યા હતા તે તેવા ઉંચી જાતના કપૂરવડે શિખા સહિત ભરાઇ ગયા અને કપૂર નીચે પૃથ્વીપર પડવાનો વખત આવ્યેો, એટલે તે નહીં પડવા દેવાના હેતુથી રાજાએ એકદમ જમણા હાથ ધારણ કર્યાં, તે ઉપર કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે— અન્ને હાથ યુગલપણે સાથે ઉત્પન્ન થયા છતાં પણ અધર્માંના કાર્ય કરવામાં નિપુણ હાવાથી જુદા પડેલા ડાઞા હાથને પુણ્યકર્મોની પરંપરા કરવાથી અત્યત મેટાઇને પામેલા જમણા હાથે કપૂર પડી જવા લાગ્યું તે વખતે તેનું રક્ષણ કરવા માટે (નહીં પડવા દેવા માટે) Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. પિતાના અપરિગ્રહરૂપ વ્રતનો ત્યાગ કરી જે સહાય કરી, તેથી માનું છું કે તે વખતે જમણા હાથનું લોહી તપ્યું હતું તેથી તેણે સહાય કરી હતી. કેમકે લેહી તપવામાં સ્વજનપણું જ કારણ છેસ્વજનપણાથી જ લેહીનું તપવું થાય છે. ( અહીં બને હાથ સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સ્વજનપણું સ્પષ્ટ જ છે.) રાજાએ જમણો હાથ ધારણ કર્યો તે વખતે લોકોએ જ્યા જ્ય શબ્દ કર્યો, અને રાજ સહિત સામંતાદિકે હાસ્ય કર્યું. તે વખતે જેનારા કેટલાક લેકેએ મંત્રીની ઉદારતાની પ્રશંસા કરી, કેટલાકે તેની બુદ્ધિની અને કેટલાકે તેના સાહસની પ્રશંસા કરી. શુદ્ધ ઉત્પત્તિ સ્થાનવાળું, ઉત્તમ સુગંધવાળું, રાજાઓને આપવા લાયક અને ઉજવળ વર્ણવાળું જેવું કપૂર આપ્યું, વા જ યશને પણ તે પાપે. પછી રાજાએ તે મંત્રીને કહ્યું કે–“આજ સુધી મારે જમણે હાથ કેઈએ ધારણ કરાવ્યું નથી, તે તે આજે ધારણ કરાવ્યું છે, તેથી હું તારાપર તુષ્ટમાન થયેલ છું, માટે તું ઈચ્છા પ્રમાણે વરદાન માગ.” ત્યારે મંત્રીએ કહ્યું કે- “હે દેવ! વચનની અચળતા(સત્યતા) દિક મોટા ગુણરૂપી પુષ્પવડે શેલતા કલ્પવૃક્ષરૂપ આપની પાસે હું અવસરે વરદાન માગીશ. (ત્યાં સુધી મારૂં વરદાન આપની પાસે થાપણરૂપ છે.) - ત્યાર પછી રાજાએ ત્યાંથી ઉભા થઈ તે સર્વે (બત્રીશે) સંઘપતિએને મેટા હાથીઓ ઉપર ચડાવી મેટા ઉત્સવ પૂર્વક કર્ણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યું. તેમને પોતાના રાજમહેલમાં લાવી રાજાએ પહેરામણ આપી, તથા તેમને ઉતરવા માટે મેટા આવાસો આપ્યા. ત્યાં તેઓ ત્રણ દિવસ રહ્યા. પછી ધબ્રમતી ( સાબરમતી) નામની નદીની પાસે મંડપ (માંડવગઢ) ની રચના કરી રાજાને જણાવી તેની આજ્ઞાથી તેઓ ત્યાં જઈ રહ્યા. એકદા આ રાજાએ છ— રાજાઓને કેદ કર્યા છે એમ સાંભળો તેમને છોડાવવાની ઈચ્છાથી ઝાંઝણ મંત્રી રાજાની પાસે આવ્ય, અને અવસર પામીને બેલ્યો કે–“હે દેવ ! આપે તે વખતે જે વરદાન પ્રસન્ન થઈને આપ્યું હતું અને કેશમાં સ્થાપન કર્યું હતું, તે Page #152 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરગ. ૧૩૩ મને આજે કૃપા કરીને આપેા. ” ત્યારે રાજાએ કહ્યું કે~ તમને જે ઇષ્ટ હાય તે ખેલા—માગો. ” ત્યારે શ્રેષ્ઠ મંત્રીએ ધન આપવા પૂર્વક છન્નુ રાજાએ માગ્યા. તે સાંભળી રાજાચિંતાગ્રસ્ત મનવાળા રહ્યો--- થયા. જે વચન આનંદને વખતે અપાયું હાય તે પછીથી આપવું દુષ્કર થાય છે. દાનને અવસરે મહા પુરૂષનું શરીર પણ ક'પાયમાન થાય છે, રણસંગ્રામમાં ભીમ પણ દાન દેવું પડશે એવી શંકાથી સ ંકોચ પામ્યા હતા.” રાજાને કેદ કરેલા રાજાઓને છેાડવા એ રૂચતુ નથી. ” એમ જાણી તે ચતુર મ ંત્રીએ બીજી વાર્તા કરીને આ બાબત ઢાંકી દીધી. જેમ પાત્રને વિષે આપેલ દાન, જળને વિષે નાંખેલુ તેલ અને ખળ પુરૂષની પાસે કહેલ ગુપ્ત વૃત્તાંત પ્રસરી જાય છે, તેમ રાજા ત્યાંથી ઉબા થઇને ગયા કે તરત જ તે વાત લેાકમાં પ્રસરી ગઇ. આ અવસરે આભૂ મંત્રી પણ યાત્રા કરીને ત્યાં જ આવ્યા, તેણે પ્રથમથી આ વાર્તા સાંભળી હતી, તેથી યશ અને પુણ્ય મેળવવાનો ઇચ્છાથી તે કેદી રાજાઓને મૂકાવવા ઉત્સુક થયા. કહ્યું છે કે— " यद्वत्कर्करकम्बुरत्नमुधौ नाशाङ्गभोगव्यय त्यागं च श्रियि पत्रपुष्पफलमप्युर्वीरुहि श्रीफले । काये रोगमलोपकारकरणं दुष्कर्मकीर्त्यर्जना पुण्यं चाधममध्यमोत्तमतया तद्वन्मनुष्यायुषि ॥ ६ ॥ “જેમ સમુદ્રને વિષે કાંકરા અધમ છે, શંખ મધ્યમ છે અને રત્ન ઉત્તમ છે, જેમ લક્ષ્મીને વિષે નાશ અધમ છે, શરીરના ભાગને વ્યય મધ્યમ છે અને દાન ઉત્તમ છે, જેમ શ્રીફળના વૃક્ષને વિષે પાંદડાં અધમ છે, પુષ્પ મધ્યમ છે અને ફળ ઉત્તમ છે, જેમ શરીરને વિષે રાગ અધમ છે, મળ મધ્યમ છે અને પરોપકાર કરવે ઉત્તમ છે, તેમ મનુષ્યના આયુષ્યને વિષે દુષ્કર્મ કરવું તે અધમ છે, કીતિ ઉપાર્જન કરવી મધ્યમ છે અને પુણ્ય ઉપાર્જન કરવું તે ઉત્તમ છે. ,, આ અવસરે ત્યાં ગંગાના જળ જેવા ઉજ્વળ એકસાનેદશ મોટા જાતિવંત અશ્વો વહાણમાં આવેલા હતા, તે લઇને રાત્રિને વિષે તે આભૃ ત્યાં આવ્યા, અને રાજા સુતે છતે જ તેના મહેલની ચાતરફ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. mann ફરતા હર્ષથી હષારવને કરતા તે ચપળ ઘેડાવડે લાંબી વલી બાંધી.(વેલીની જેમ લાંબા સરકલમાં તે ઘોડાઓ બાંધ્યા. ત્યાર પછી પ્રાતઃકાળે વાજિંત્રના નાદ અને તે અશ્વોના હૈષારવ વિગેરેવડે નિદ્રાને ત્યાગ કરી રાજાએ તરફ દષ્ટિ ફેરવી ત્યારે તેણે તે ઘડાઓ જોયા. જેમ કાનના કુંડળની ફરતા મેતીએ શેભે છે, જેમ સરેવરની ફરતા હું શું છે, જેમ ચૈત્યની ફરતી દેવકુલિકાઓ શેભે છે, તેમ તે મહેલની ફરતા તે અશ્વ શોભતા હતા. આશ્ચર્ય વડે વિકસ્વર દષ્ટિવાળે રાજા તે અશ્વોને જોઈ વિચાર કરવા લાગ્યો કે–“આ અશ્વો કેના છે? તથા કોણે અને કયા કાર્યને માટે અહીં બાંધ્યા છે?” આ પ્રમાણે રાજા વિચાર કરે છે, તેટલામાં કઈ પ્રધાને પ્રથમથી આ વૃત્તાંત જાણેલે હોવાથી આવીને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે સ્વામી! આ અશ્વો આભૂએ બાંધ્યા છે.” રાજાએ પૂછયું કે–“તે આભૂ ક્યાં ગયે?” પ્રધાને કહ્યું—“હમણું આપને નમસ્કાર કરવા તે અહીં આવશે.” આ પ્રમાણે તે વાત કરે છે, તેટલામાં આભૂ પણ ભેટ લઈને રાજા પાસે આવ્યું. અને તેણે રાજા પાસે કેદ કરેલા છનનુ રાજાઓને મુકાવવા માટે વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું કે—“ઝાંઝણે તેમને પ્રથમ માગ્યા છે.” ત્યારે આભૂ બોલ્યો કે –“આ બાબતમાં ઝાંઝણે આપને વિજ્ઞપ્તિ કરી છે, પરંતુ તે આપે સાંભળી નથી (સ્વીકારી નથી.). તેથી મારા ઉપર આપને આ પ્રસાદ હ. અને તેમ કરવાથી હે દેવ ! કાંઈ પણ દેષ નથી. જે મારા કહેવાથી આપ તેમને નહીં છોડે તે “ આખા ગુજરાત દેશમાં કઈ પણ એ મેટે ઈભ્ય નહીં હોવાથી માલવ દેશના મંત્રીએ કેદ કરેલા રાજાઓને છોડાવ્યા.” એમ વાત પ્રસિદ્ધ થશે તે આપનું અને આપના દેશનું પાણી ઉતરશે. (માટે મારી વિજ્ઞપ્તિથી આપે તેમને છેડયા એ દેખાવ કરવાથી અને હું આપના દેશને હોવાથી આપનું અને દેશનું ઉલટું સારૂં દેખાશે).” આવાં તે આભૂનાં વચન રાજાના હૃદયરૂપી અરિસામાં પ્રતિબિંબરૂપ થયાં. તેથી રાજાએ તે બનેને બોલાવી પાંચે અંગની પહેરામણી આપવા પૂર્વક તે બન્નેના વચન ઉપર છાનુ રાજાઓને છોડયા. પછી રાજાને વિચાર થયે કે –“મેં ઝાંઝણ મંત્રીને વરદાન આપ્યું હતું, અને Page #154 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૯૫ તેણે જ પ્રથમ રાજાઓની યાચના કરી હતી, પરંતુ મેં તે તે બન્નેને તે રાજાએ આપ્યા, તે મેં વ્યાજબી કર્યું ન કહેવાય, તેમજ વળી આ ઝાંઝણ મહામંત્રી છે અને મારે અતિથિ છે, તેથી તેના મનમાં કાંઈ પણ ખોટું ન લાગે તેમ થવું જોઈએ.” આ પ્રમાણે વિચારી તેણે તે મંત્રી પાસેથી કોઈપણ ધન લીધું નહીં. તે વખતે બીજા આભૂએ છનુના અર્થ એટલે અડતાલીશ લાખ રૂપીયા રાજાને આપ્યા. તે તે ઘણું લક્ષ્મીવાળા તે આભૂને હાથીના ભેજનમાંથી એક દાણ આપ્યા જેટલું જ હતું. પછી ઝાંઝણ મંત્રીએ તે છતુ રાજાઓને એક એક અશ્વ અને પાંચ પાચ શ્રેષ્ઠ વસ્ત્રો આપી તે સર્વેને પિત પિતાને સ્થાને મોકલ્યા. તેથી કરીને મહાજનએ પૂજવા લાયક તે મંત્રી રાજસાધારક (રાજાઓને આધાર) અને રાજબંદિચ્છટક ( કેદ કરેલા રાજાઓને છોડાવનાર) એવા બે બિરૂદને પામ્યું. રાજાઓ તે બન્નેએ મૂકાવ્યા હતા, અને ધન આભૂએ જ આપ્યું હતું, પરંતુ તેના યશની પ્રસિદ્ધિ તે મંત્રીની જ થઈ–છોડાવનાર તરિકે તે મંત્રી જ પ્રસિદ્ધ થશે. કહ્યું છે કે – ઘણાએ ભેળા થઈને કાર્ય કર્યું હોય તે પણ તેનું ફળ મુખ્યને જ મળે છે. જુઓ કે વધામણીના લાભમાં જિહાજ સોનાની થાય છે-મળે છે.” મહિને મહિને શ્વેત અને કૃષ્ણ બન્ને પક્ષમાં (પખવાડિયામાં) ચંદ્રની કાંતિ સરખી જ હોય છે, તે પણ તેમાં એક જ પક્ષ શુકલપણાને પામે છે–એક જ પખવાડિયું શ્વેત કહેવાય છે, તેથી કરીને એમ જણાય છે કે–પુણ્યથી જ યશ પ્રાપ્ત થાય છે. એકદા રાજાએ ઝાંઝણની સાથે ઓળખાણ અને પ્રીતિને લીધે તેને ભજન કરાવવાની ઈચ્છા થવાથી તેને નિમંત્રણ કરવા માટે તેની પાસે પિતાના પ્રધાનને મોકલ્યા. એટલે તેણે જઈને મંત્રીને કહ્યું કે–“હે મંત્રી ! તમારા સંઘમાં અસંખ્ય મનુષ્ય છે, તેથી સન્યની બાહા ( બાહુ) પકડવાના ન્યાયથી કે તે સર્વેને ભોજન કરાવવા ૧ બે સૈન્ય પરસ્પર યુદ્ધ કરતાં હોય તે તેમાં કોણે કોને માર્યો ? એવો નિશ્ચય કરવા જતાં કોઈનો હાથ પકડી શકાતો નથી કે અમુકે અમુકને જ માય તેની જેમ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રોશ્વર. શકિતમાન હેાય ? કોઇ પણ શકિતમાન નથી. તેથી રાજા અસાર મનુષ્યોને ત્યાગ કરી કેટલાક હજાર સારા સારા મનુષ્યોને ભેાજન કરાવવા ઇચ્છે છે. અતિથિ માત્ર પાણી જ પી જાય તે પણ તે પાપના સમૂહનો નાશ કરે છે, તેા પછી તેવા યાત્રાળુ અનેક અતિથિએ જમાડવામાં આવે ( જમી જાય ) તે તે મેાક્ષ આપનારા કેમ ન થાય ? તે તત્કાળ પ્રસન્ન થઈને તેવા સારા પાંચ છ હજાર માણસાને સાથે લઇને તમે રાજાને ઘેર ભાજન કરવા પધારે. આ નિમ ત્રણ વ્ય કરવું ચેાગ્ય નથી. ” તે સાંભળી મંત્રીએ કહ્યું કે—“ રાજાની જે આવી ઇચ્છા થઈ તે ચેાગ્ય જ છે, કેમકે પાપના પ્રચારના નાશ કરી પુણ્યના પ્રચાર કરવા તેવી પ્રવૃત્તિ પ્રથમથી રાજાઓએ જ કરેલી છે, પરંતુ આ સંઘને વિષે મહા કષ્ટથી એકત્ર થયેલા સર્વે સાધુમિકા બાંધવથી અધિક માન્ય અને પૂજ્ય છે, તેથી ઉજવળ ગોરવ (ભક્તિ) વડે શાભતા તેઓને જો કદાચ માત્ર અન્નના ગ્રાસ માટે જ હું અસાર કરૂં, તે હું છેઠ્ઠી નરકે જ જાઉં. ” તે સાંભળી રાજાના પ્રધાને કહ્યુ કે આ સાર–અસારના વિવેક સર્વ બાબતમાં સર્વ કાઇને હાય છે; કેવળ તમારી પાસે જ આ વિવેક છે એમ નથી. જીએ આ આશ્ચર્ય ! કહ્યું છે કે <6 “ धर्मः पेयं भोज्यं भक्ष्यं न्याय्यं च कार्यमथ गम्यम् । सारं सौख्यं सप्रतिपक्षं सर्वत्र सर्वेषाम् ॥ ६ ॥ "" “ સર્વત્ર સર્વેને ધર્મ, પેય ( પીવા લાયક ), ભેાજ્ય, ભક્ષ્ય, ન્યાય, કાય` ( કરવા લાયક), ગમ્ય (ગમન કરવા લાયક), સારૂં અને સુખ આ સર્વ પદાર્થો સામાપક્ષ સહિત હાય જ છે, એટલે કે ધર્માંની સામે અધર્મ, પેયની સામે અપેય, ભેાજ્યની સામે અભાજ્ય, એજ રીતે અભક્ષ્ય, અન્યાય, અકા, અગમ્ય, અસાર અને દુ:ખ એ સામા પક્ષમાં જાણવા. તે સાંભળી ઝાંઝણ મંત્રીએ કહ્યું કે--“ ખરી વાત છે કે સર્વાંત્ર સર્વાંને આ પ્રમાણે હાય છે, પરંતુ મારે તેા અહીં સંઘમાં તે પ્રમાણે નથી, તેથી આ બાબતમાં તમારે કાંઇ કહેવા જેવુ નથી. ” એમ કહી તેણે રાજાના પ્રધાનને નિવાર્યાં. ત્યારે તે પ્રધાને રાજા પાસે જઈ આ સર્વ કિકત તેને કહી. તે સાંભળી રાજા પોતે મંત્રી પાસે 93 Page #156 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૩૭ આબે, કારણ કે જે કાર્ય પિતાથી થાય તે બીજાથી થઈ શકતું નથી. રાજાએ પણ આવીને તે જ પ્રમાણે મંત્રીને કહ્યું, ત્યારે ઝાંઝણ હસીને બોલ્યા કે—“હે દવામી ! જે આપના મનમાં દુઃખ ન થાય. તે મારી એક વિજ્ઞપ્તિ છે.” ત્યારે રાજાએ બોલવાની અનુમતિ આપી એટલે તે બોલ્યો કે- “હે સ્વામી! ખર્ચ કરવામાં રણસંગ્રામથી પણ અધિક ભય હોય છે, કારણ કે તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે, કારણ કે તે ખર્ચમાં આપની જેવા પણ ભય પામે છે. કદાચ સમુદ્ર ક્ષીણ થાય, પણ અમે ક્ષીણ થઈએ તેમ નથી. અથવા તે નવ નિધાનને રવામી ચક્રવર્તી પણ અધિક ખર્ચ કરી શકતા નથી ( તેથી જણાય છે કે રાજાઓની એવી રીતિજ હોય છે.) તેથી કરીને હે દેવ! જે સર્વ સંઘને ભોજન કરાવવું હોય તે જ બલવું. અન્યથા કાંઈ બોલશે નહીં. આ સર્વ સંઘના મનુષ્ય સરખા હેવાથી તેમને પંકિતભેદ કર એગ્ય નથી. રાવણે પિતાના દશ મરતકવડે દશ રૂદ્ર (મહાદેવ) ની પૂજા કરી હતી, પણ તેમાં અગ્યારમાં રૂદ્રની પૂજા કરી નહોતી, તેથી હનુમાને રાવણના કુળને નાશ કર્યો હતે, માટે પંકિતને ભેદ કલ્યાણકારક નથી. આ પ્રમાણે ઝાંઝણુનું વચન સાંભળી કાંઈક ખેદ પામી રાજાએ કહ્યું કે –“હે મંત્રી ! કહો કે દરેક ઘરે (મારા) સર્વ લેકે એક એક (સંઘના લેક) ને જમાડે તો તેમાં શી હરકત છે? ( અર્થાત્ મારી રેચતના દરેક લેક પોતપોતાને ઘેર એક એક સંઘના માણસને જમાડે એમ તમે નિમંત્રણ સ્વીકારે). તે પણ તમે ન માને તે ધારો કે કદાચ અમે જ તમારે ત્યાં જમવાને માટે તમને પ્રયાસમાં નાંખવા ઈચ્છીએ તે શું તમે મારા આખા દેશના લેકે સહિત મને નિમંત્રણ આપે ખરા કે?” તે સાંભળી મંત્રીએ કહ્યું કે–“વા સંઘ સિવાય બીજે પ્રસંગે જુદા જુદા વહેંચીને જમાડવામાં દેષ નથી, પરંતુ સંઘને વિષે જે તેમ કરવામાં આવે તે આપને અને મને પણ એકાંતપણે પાપ વિગેરે અશુભ કર્મ જ લાગે, તથા આખા દેશના લોકે સહિત આપને જે નિમંત્રણ કરવું, તે બાબત તે હું તૈયાર જ છું નિમંત્રણ કરૂં જ છું. માટે તે અંગીકાર કરે.” *. { } : * E Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સુકૃતતસાગર યાને માંડવગઢનો મહામંત્રીશ્વર. એમ કહી ધનનો વ્યય કરવામાં ધીર એવા તે મંત્રીએ વસ્ત્રને છેડે (ખે) પાથર્યો. તે વખતે “ભોજન કરીને પણ આ મંત્રીની પરીક્ષા કરીશ.” એવી ઈચ્છાથી રાજાએ મંત્રીનું તે નિમંત્રણ સ્વીકાર્યું, અને ભેજનો દિવસ પિતે રાજાએ જ મહિનાને અંતે નિશ્ચિત કર્યો, તે ઉપર તે ધન્ય મંત્રીએ સર્વ સામગ્રી તૈયાર કરી. પછી શ્વભ્રમતી (સાબરમતી) નદીને કાંઠે પંચ રંગી વસ્ત્રોના સુશોભિત સો ભેજનમંડપે કરાવ્યા. તેમાં દરેક મંઠપમાં દરેક જ્ઞાતિના વિવેચન પૂર્વક પાંચ પાંચ હજાર મનુષ્યને સારી રીતે ભકિતથી ભોજન કરાવી શકાય તેવી શેઠવણ કરી, અને રાજાએ પ્રયત્નથી એકઠા કરેલા કુલ પાંચ લાખ માણસને પાંચ છ દિવસે તે મંત્રીએ ભજન કરાવ્યું અને તે સર્વને સત્કાર પણ કર્યો. જેમ પર્વતની શિલાઓ ઉપર, પર્વતના શિખરે ઉપર, ખાડાઓને વિષે, આંબાના વૃક્ષે ઉપર, બહેડાના વૃક્ષ ઉપર ખાલી (ઉઝડ) સ્થાનને વિષે અને ભરેલા સ્થાનને વિષે વિગેરે આખી પૃથ્વીના દરેક સ્થાનેને વિષે એક સરખી રીતે વરસાદ ગંભીર ગજેના સહિત વૃષ્ટિ કરે છે, તેમ સુગંધી યશવાળા આ ઝાંઝણ મંત્રીએ તે મેઘની જેવીજ લીલા કરી ( એક સરખી રીતે સર્વને ભેજનાદિક કરાવ્યું. ત્યારપછી મનમાં હસતા મંત્રીએ સર્વ લેકે સાંભળતાં રાજાને કહ્યું કે – “હે દેવ ! શું આટલી જ ગુજરાત છે? (તમારા ગુજરાત દેશમાં આટલા જ મનુષ્ય છે ?) આટલા મનુષ્ય જમ્યા છતાં પણ હજુ ઘણું વધારે બાકી રહ્યું છે (વધારે ઘણે છે).” એમ કહી તેણે રાજાને વધેલું પકવાન્નાદિક દેખાધ આશ્ચર્ય કર્યું. પછી જાણે પિતાને ઉજવળ યશ હોય એવું તે પકવાન્ન સર્વ ચૈત્યમાં અને શ્રદ્ધાળુ મનુષ્યને ઘેર પણ ઘણું ઘણું મેકહ્યું. આ પ્રકારે રાજા વિગેરેને ભેજનાદિક કરાવવામાં તે મંત્રીએ પાંચ લાખ રૂપીયાને ખર્ચ કર્યો. ત્યારપછી કેટલેક દિવસે સારંગદેવ રાજાની રજા લઈ અદ્ભુત કર્મવડે વિશ્વને ચમત્કાર કરનાર મંત્રી સંઘ સહિત ધનને વરસાદ વરસાવતે આગળ ચાલ્યા. અનુક્રમે ચાલતાં પાપ કર્મને નાશ કરનાર Page #158 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ તરંગ. ૧૩૯ તે સંઘ સ્ત્રીઓના ભૂષણના મણિઓની કાંતિવડે તામ્ર (રાતી) દેખાતી તાબાવતી (ાંબાવતી) નામની નગરીએ પહોંચે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ની પ્રતિમા રહેલી છે, કે જે પ્રતિમા કેટલાક કાળ સુધી સ્વર્ગમાં ઈદ્રને ઘેર રહી હતી, પછી કૃષ્ણ વાસુદેવની દ્વારકા નગરીમાં રહી હતી, પછી ભુવનપતિ દેએ આરાધન કરાતી નાયેંદ્રના ભુવનમાં રહી હતી, અને ત્યારપછી આ નગરીમાં રહી છે, તે નાગાર્જુનની સુવર્ણસિદ્ધિનું કારણરૂપ થઈ છે, તથા શ્રી અભયદેવસૂરિનું શરીર સારૂં કર્યું છે, આવી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું સંઘજનેએ ભાવથી વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારપછી તે સંઘ ગોધરા વિગેરે નગરમાં થઈને લક્ષણપુર નગરમાં આવ્યો. ત્યાં અત્યંત આનંદથી તેને વખાણવા લાયક પ્રવેશ મહોત્સવ થયે. પછી દારિદ્રયરૂપી બળતા દાવાનળથી તાપ પામેલા લોકોને શીતળ કરવામાં ઝંઝા નામના વાયુ સમાન તે બુદ્ધિમાન ઝાંઝણ યાત્રા કરીને અઢી લાખ મનુષ્યવાળા સંઘનું સ્વામીપણું પામીને આપત્તિના અસ્થાનરૂપ પિતાના માંડવગઢમાં પ્રાપ્ત થયે. તે વખતે રાજા તથા સર્વ લોકોએ સ્થાને સ્થાને મોટા ઉત્સ કરવા પૂર્વક તેને પ્રવેશ કરાવ્યું. અનુક્રમે મંત્રી પોતાને ઘેર આવ્યા, પછી તેણે સત્કાર પૂર્વક સર્વ સંઘના લોકોને પોતપોતાને સ્થાને મોકલ્યા. તે વખતે પુરૂષનાં ઘરો ઉંચા બાધેલાં તરવડે ભતા હતા. સ્ત્રીઓ પણ હાથમાં અક્ષત પાત્રને ધારણ કરી મધુર રચનાવાળા મંગળ ગીત ગાવાવડે દેવીઓ જેવા ગૌરવને પામતી પિતપતાને ઘેર ગઈ. ત્યારપછી અર્થી જૈનોને સુવર્ણના મેઘ જેવા તે મંત્રીએ નગરની સર્વ જ્ઞાતિઓને ભકિત સહિત ભેજન કરાવ્યું, શ્રી સંઘની ઘણી પૂજા કરી, પરિવાર સહિત રાજાને ભકિત પૂર્વક સત્કાર કર્યો, અને પુત્રાદિકના ઉત્સર્જન વિગેરેને મહોત્સવ કર્યો, તથા સૈભાગ્યની ઉપર મંજરીની જેમ શ્રી તીર્થયાત્રાને અનુસારે દેવના આહાનને વિધિ પણ કર્યો. –બE +– Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ. શ્રીદેવેદ્ર નામના સુનીંદ્રની પાટના મુગટ સમાન શ્રી ધર્માં ઘાષ નામના ગુરૂ હતા. તેમના ચરણુકમપ્રશસ્તિ, ળની રજવડે મસ્તકને પવિત્ર કરનાર પૃથ્વીધર નામના મંત્રી હતા, તેના વંશરૂપી આકાશના વિસ્તારને વિષે સૂર્ય સમાન શ્રી ઝાંઝણ મંત્રી હતા, આ ત્રણે પુરૂષો જગતના આંગણામાં જાણે ઉત્કૃષ્ટ મૂર્તિમાન દેવગયી હોય તેમ શે।ભતા હતા. પૂર્ણિમાના ચંદ્ર જેવા સુંદર ( ઉજવળ ) ગુણવાળા, આનંદ આપનાર ત્રણ રત્ન વડે દેદીપ્યમાન એવા ધર્મઘાષ નામના ગુરૂના બે ચરણકમળને વિષે ભમરા સમાન અને સમૃદ્ધિવાળી અવંતીના ચિરકાળ સુધી અલંકારના મણિ સમાન શ્રી પેથડ મંત્રીના કણ ને સ્વાદિષ્ટ ( મનેાહર ) આ સુકૃતાદિકના સાગર સમાન ( સુકૃતસાગર ) નામના પ્રબંધ પૂર્ણ થયા. આ પ્રબંધ શ્રીનદિરત્ન ગુરૂના ચરણકમળને વિષે ભ્રમરપણાને પામેલા રત્નમંડને રચ્યા છે, અને વિદ્યાવડે સુશોભિત પ ંડિત સુધાનંદ ગુરૂએ આ પ્રમ'ધને દોષ રહિત કર્યા છે ( સુધાર્યા છે ), તથા આની પહેલી પ્રત આળસ રહિત ( ઉદ્યમી ) વિનચવાન નદિવિજય નામના મુનિએ લખીને પ્રગટ કરી છે. આ ગ્રંથને સત્પુરૂષા ગંધને વિસ્તારનાર વાયુના ન્યાયવડે વિસ્તારો. ૧૪૦ TOON@OX ON >> C[ ઇતિ શ્રીયુગપ્રધાન ગુરૂ શ્રીસેામસુ ંદર સૂરિની પાટના અલંકાર શ્રીરત્નશેખર સૂરિના શિષ્ય પડિત શિશમણિ શ્રીનદિરત્ન ગણિના ચરણની રેણુ સમાન શ્રીરત્નમડને રચેલા મંડન શબ્દના ચિન્હવાળા આ સુકૃતસાગર નામના ગ્રંથને વિષે શ્રીપેડના પુત્ર શ્રીઝાંઝણના પ્રબંધને કહેનારા આ આડમાં તરંગ સમાપ્ત થયા. કાર. P Page #160 -------------------------------------------------------------------------- ________________ સારી લાઇબ્રેરી કેમ થઈ શકે ? (આ સભાના લાઈફમેમર થવાથી) 35 વર્ષમાં લાઇફ મેમ્બરોને અમારા તરફથી પ્રસિદ્ધ થયેલા સા ઉપરાંત ગ્રંથ ભેટ મળતાં તે સારી લાઇબ્રેરી કરી શકયા છે. આ લાભ કોઇ પણ જેન શ્રીમાને કે સંસ્થાએ ભૂલવાનો નથી. રીપેટ અને સૂચિપત્ર | મંગાવી ખાત્રી કરો. લખાઃશ્રીજૈન આત્માનંદ સભા ભાવનગર, (કાઠીયાવાડ)