SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગતને! મહામત્રીશ્વર. ૨૯ આ અવસરે શ્રી તપગચ્છને વિષે જિતેન્દ્રિય ગુરૂ શ્રીધમ ઘાય નામના આચાર્ય વિજયવંત હતા. એકદા કેઇ દુષ્ટ સ્ત્રીએ સાધુઆને વડાં વહેારાવ્યાં હતાં. તે જોઇ તે વડાં કામણવાળાં છે એમ જાણીને સૂરિ મહારાજે તે વડાંના ત્યાગ કરાવ્યા. તે વખતે તે વડાં પથ્થરરૂપ થઇ ગયાં હતાં. પછી પ્રાતઃકાળે સૂરિએ એક પાટલા મંત્રીને તે દુષ્ટ સ્ત્રીને આપ્યા, તે તેણીના બન્ને કુલાને વિષે સજ્જડ ચાંટી ગયા. પછી તેણીની વિન ંતિથી ગુરૂએ કૃપાથી તે પાટલેા દૂર કર્યાં. કોઇ નગરમાં શાકિનીઓના ભયથી રાત્રિએ તેના દરવાજા બંધ કરવામાં આવતા હતા, તેથી સૂરિએ તેને મંત્રી લીધી હતી. પરંતુ એક દિવસ ગુરૂ તેના મંત્ર ગણવા ભૂલી ગયા, તેથી તે શાકિનીએએ રાત્રિમાં ગુરૂને પાટ સહિત ઉપાડીને ચોટામાં મૂકયા. તે જોઇ ગુરૂએ તેમને સાચેાવડે સ્તંભિત કરી દીધી, છેવટ તેમનુ વચન લઇ તેમને છોડી દીધી. તે પ ંડિત ગુરૂએ એક રાત્રિમાં અરિહતેાની આઠ યમકવાળી મનેહર સ્તુતિ બનાવીને ગુજરાતના રાજાના મંત્રીને તત્કાળ પ્રતિબેાધ પમાડયા હતા. એકદા શિષ્યની પ્રાથનાથી મંત્રનું સ્મરણ અને સ્તુતિવડે વશ કરેલા સમુદ્રે પેાતાના તરંગદ્વારા તે સૂરિને રત્નાનુ ભેટયું કર્યુ હતું. દેવપત્તન નામના નગરમાં કપ નામના યક્ષને ધ્યાનવડે પ્રત્યક્ષ કરી તેને પ્રતિધ પમાડી તે ગુરૂએ તેને જિનમિ અને અધિષ્ઠાયક કર્યા હતા. કેાઈ શ્રાવક દુષ્ટ ચેટકને પ્રસન્ન કરવા માટે વિષ્ટાનુ ભાજન કરતા હતા અને સ્ત્રી વિગેરેના આકર્ષણના મત્ર સાધતે હતા. તેને ગુરૂ મહારાજે તે મંત્ર ભૂલાવી દીધે. ગિરનાર પર્વત ઉપર વાંસની ઝાડીમાં માહવલ્લી નામની વેલડી છે, એમ જાણીને તેની પરીક્ષા કરવા માટે ગુરૂએ પોતાના એક નાના સાધુને તે ઝાડીમાં મેકલ્યા હતા. તે સાધુ તે વેલડીની ચેતરફ મેહથી ભમવા લાગ્યા અને જરાપણ ઉભા રહેતા નહીં. તેને બીજા માણસા મોકલીને બોલાવ્યેા પણ તે આવ્યું નહીં, ત્યારે ગુરૂએ પેાતે જઇ તેને બોલાવી લાવ્યા. ઉજિયની નગરીમાં એક ચેાળીંદ્ર હતા, તે ચેટકને સાધીને આકર્ષણ, ઉચ્ચાટન અને વશીકરણ વિગેરે મલિન વિદ્યામાં નિપુણ થયા હતા, તે ચેગીએ તે નગરીમાં સાધુઆના પ્રવેશ નિષેધ્યા હતા, તેથી તે નગરીમાં તે ગુરૂ પરિવાર સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy