SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ દ્વિતીય તરંગ. વિગેરે સ સામગ્રી મેળવવાવડે તથા અગ્નિ ધમવાના કર્માંવડે ઉલટુ ખર્ચો થવાથી તેને દારિદ્રય પ્રાપ્ત થયું. ધાતુવાદીને દારિદ્રય સુલભ જ હાય છે. એકદા લક્ષ્મી અને દારિદ્રયને સંવાદ થયા, તે વખતે લક્ષ્મીએ વિષ્ણુ પાસે વર માંગ્યાં; ત્યારે દારિદ્રચે પણ વિષ્ણુ પાસે આ પ્રમાણે માગણી કરી કે જે માણસ જુગારી, પેાતાને દ્વેષી, ધાતુવાદી, સદા આળસુ હોય અને આવક-જાવકનો વિચાર કરતા ન હેાય, તેને ઘેર હું વસું છુ. "" ત્યારપછી તે પેથડ ધાન્યના પાટલા વેચીને પેાતાના નિર્વાહ કરવા લાગ્યા. દારિદ્રચને વખતે વાણીયાની અનિંદ્ય વૃત્તિ આવી જ હાય છે. કહ્યુ` છે કે- પર " दुःस्थो राजसुतः करोत्यधिकृति चौर्य वणिक् पोट्टलं, भिक्षां विप्रजनो विजातिरपरावासेषु भृत्यक्रियाम् । इभ्यो भूषणकुप्यविक्रयविधिं भिक्षां च नीचः स्वयं, स्वान्येषां हलखेटनं च कृषिकः कर्पासकर्माबलः ॥ ७ ॥ રાજપુત્ર દરિદ્ર થાય ત્યારે તે અધિકારનુ કામ અથવા ચારીનુ કામ કરે છે, વાણીયા ધાન્યના પાટલાની વૃત્તિ કરે છે. બ્રાહ્મણું ભિક્ષાવૃત્તિ કરે છે, શૂદ્ર બીજાને ઘેર ચાકરની વૃત્તિ કરે છે, પૈસાદાર ભૂષણ અને ધાતુઓના વાસણ વિગેરે વેચવાના ધંધા કરે છે, નીચ જાતિના માણસ ભિક્ષાવૃત્તિ કરે છે, ખેડુત પાતાની અને બીજાની ખેતી કરે છે, તથા દુર્ભાળ માણસ કપાસનું કર્મ કરે છે. ” ત્યારપછી કાપાલિકનુ ક કરીને મનમાં દીનતા લાવ્યા વિના નિર્વાહને કરતા એવા તે પેથડે કેટલાક કાળ નિર્ગમન કર્યું. કહ્યું છે કે— t अकृत्वा परसंताप - मकृत्वा नीचनम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यदल्पमपि तद्बहु ॥ ८ ॥ "" “ બીજાને સંતાપ ઉપજાવ્યા વિના, નીચ માણસ પાસે નમ્રતા કર્યા વિના અને સત્પુરૂષના માના ત્યાગ કર્યા વિના જે કાંઇ થાડુ પણ કર્યું હાય તે ઘણું જ છે, ” ઃઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy