SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ अथ अष्टम तरंग. - Jain Education International 3 થડ મંત્રી સ્વર્ગે ગયા પછી શુક્રાચાર્યની શ્રેષ્ઠ બુદ્ધિના પણ નાશ કરનારા અને ચંદ્ર જેવી ઉજ્વળ કીર્તિવાળા તેના પુત્ર ઝાંઝણ રાજ્યવ્યાપાર કરવા લાગ્યા . ( મંત્રીની જગ્યાએ નીમાયેા. ) તેણે એકદા ગુરૂ પાસે ધર્માં દેશનામાં સાંભળ્યુ કે—“ તી'ની યાત્રા કરવાથી આરંભ સમારંભની નિવૃત્તિ થાય છે, ધનની સફળતા થાય છૅ, સંઘની ભકિત થાય છે, સમકિતની અતિ નિર્મળતા થાય છે, સ્નેહી જનતું હિત થાય છે, જીણુ ચૈત્ચાના ઉધ્ધાર વિગેરે થાય છે, તીર્થાંની પ્રભાવના થાય છે, જિનેશ્વરે કહેલા વચનનુ પાલન થાય છે, તીર્થંકર નામ કર્મોના બંધ થાય છે, સિદ્ધિની સમીપે અવાચ છે, અને દેવ તથા મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. આ સ તી - યાત્રાનાં ફળ છે. પ્રથમ તે મેરૂ પર્યંત સૌથી મોટા છે, તેનાથી પૃથ્વી મેાટી છે, તેનાથી મેઘ માટે છે, તેનાથી સમુદ્ર મેટે છે, તેનાથી અગસ્ત્ય માટે છે, તેનાથી આકાશ માટું છે, તેનાથી ગ્રહેા માટા છે, તેનાથી જિનેશ્વર મેટા છે, આ સર્વે એક બીજાથી અનુક્રમે મોટા છે. આ સર્વથી માટે જિનેશ્વરે પણ પૂજેલા સંઘ છે. તે સંઘનુ પશુ અધિપતિપણારૂપ અને સર્વાં સ્થાનામાં ઉત્તમ સ્થાનરૂપ માતા અને ગુરૂની આશીષનું ફળ અગણ્ય પુણ્યથી પ્રાપ્ત થાય છે. '' ઇત્યાદિક ગુરૂની વાણી સાંભળી ઝાંઝણ મ ંત્રીના મનમાં તી યાત્રાને ભાવ ઉત્પન્ન થયા, તેથી તેણે ઘણા દેશેમાં ક કાત્રીઓ માકલીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy