________________
૨૬
દ્વિતીય તરંગ.
" इंदियकसायविजओ, जत्थ य पूववाससीलाई । सो हु तवो कायव्वो, कम्मखयट्ठा न अन्नट्ठा ॥ ३ ॥
""
“ જે તપમાં ઇંદ્રિય અને કષાયના વિજય થાય, દેવપૂજા, ઉપવાસ અને શીલ પાળવામાં આવે, તેવા તપ કર્મોના ક્ષયને માટે જ કરવા, પણ અન્ય એટલા ધન પુત્રાદિકને માટે કરવા નહી.
66
कित्तीइ मच्छरेण व, पूआसक्कार वित्तपीडाए । સુકું પિ તવચનમાં, દુખામાં વસાહેદ્ || ૪ || ”
""
“ કીર્તિ મેળવવાની ઇચ્છાએ, મત્સરવડે, પૂજાવાની ઇચ્છાથી, સત્કાર સન્માનની ઇચ્છાથી અને ધન મેળવવાની ઇચ્છાથી ઘણા તપનું આચરણ કર્યુ હોય તાપણ તે દુર્ગતિના ગમનને આપે છે. ’
તે વખતે તેણીને ઘેર એક માલણુ પુષ્પ આપવા માટે આવી, તેણીએ તે ખીરનું ભાજન જોયુ, કે તરત જ તે મનોહર ખીરને વિષે તેણીની ઉત્કટ ષ્ટિ-નજર પડી. આવા કારણથી જ જમતી વખતે પ્રથમ તે અન્નને સુ ંઘે છે. હિતની જમતી વખતે પ્રથમ દુષ્ટ ષ્ટિ વિગેરેના દોષને દૂર નમસ્કારનું સ્મરણ કરવુ જોઇએ. શ્રીનેમિનાથ અને ભવમાં જ્યારે ભિલ્લ દંપતિ હતા ત્યારે તેમની મુનિએ આ પ્રમાણે કહ્યું હતુ` કે——
" भोश्रणसमए सयणे, विवोहणे पवसणे भए वसणे । पंचनमुक्कारं खलु, सुमरिज्जा सव्वकालं पि ॥ ५॥
,,
બુદ્ધિમાન જનેા ઇચ્છાવાળા પુરૂષે કરવા માટે પંચ રાજીમતી પૂ પાસે કેવળજ્ઞાની
“ ભાજનને સમયે, સુતી વખતે, જાગતી વખતે, પરદેશ જતી વખતે, ભયને વખતે અને કષ્ટને વખતે સ કાળે પંચ નમસ્કારનુ સ્મરણ કરવું. ”
Jain Education International
તે માલણની કુદ્રષ્ટિથી દૂષિત થયેલી ખીર ખાવાથી તે વિમલશ્રીને વિસૂચિકાના વ્યાધિ થયા અને થાડા કાળમાં જ તે પામી. પ્રાણીઓને મરણ પામવું સુલભ જ છે. કહ્યું છે કે~~
મરણ
For Private & Personal Use Only
www.jainelibrary.org