SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢના મહામત્રીશ્વર ૫ પુત્ર થયા. ગાર અંગવાળા, સુંદર આકારવાળા તથા રક્ત ચરણુ અને આઇવાળા હંસ જેવા તે બાળકને કમળની જેમ ધનવતા પેાતાના ઉત્સવમાં સ્થાપન કરતા હતા. તે ખાળક 'ક્ષીરક ઠ હતા તાપણ તેની ઘણી ધારણા શક્તિવાળી માટી (સૂક્ષ્મ ) બુદ્ધિ જોઈને તેના પિતામહ દેદને તેને બાલ્યાવસ્થામાં જ ભણાવવાની ઉત્કંઠા થઇ. કહ્યું છે કે— 66 अजातमृतमूर्खेभ्यो, मृताजातौ वरं सुतौ । ચતનો સ્વદુ:ભાય, ચાવીનં નો હેત | હું 66 પુત્રની ઉત્પત્તિ જ ન થાય, ઉત્પન્ન થઈને તરત મરી જાય, તથા જીવતા રહીને મૂર્ખ થાય, આ ત્રણ પ્રકારના પુત્રમાંથી મરી જાય અથવા ઉત્પન્ન જ ન થાય એવા બે પ્રકારના પુત્ર સારા, કેમકે તેએ ઘેાડા દુઃખદાયી છે. પરંતુ જીવતા રહીને મૂર્ખ થાય તેવા પુત્ર તે જીંદગી પંત દાહ ઉપજાવે છે. ” ,, “ સવયૌવનસંપન્ના, વિશાલકુલસંમવાઃ । વિદ્યાદીના ન શોમન્ત, નિમ્બા વૅ શુિહાઃ ॥ ૨||” '' રૂપ અને યુવાવસ્થા સહિત હાય, તથા ઉંચ કુળમાં ઉત્પન્ન થયા હાય તેવા પુરૂષો પણ જે વિદ્યાહીન હોય તે તે સુગ ંધ રહિત કેસુડાના પુષ્પાની જેમ શાભતા નથી. ’” આ પ્રમાણે વિચારીને દેદ વણિકે તે આંઝણને વિદ્યાકર નામના ઉપાધ્યાયની પાસે ભણવા મેાકલ્યા. તે થાડા દિવસમાં જ શાસ્ત્રરૂપી સમુદ્રના પારગામી થયા. એકદા દેહની સ્ત્રી વિમલશ્રી પાંચમના ઉપવાસને પારણે અમ્રતના રસ જેવું ખીરનુ` ભાજન કરવા બેઠી. તેની ઉજ્જવળ ગતિ થવાની હાવાથી પાંચમ પણ ઉજવળ, દોષ રહિત હાવાથી તપ પણ ઉજ્વળ અને ખીરનુ` ભાજન હાવાથી અન્ન પણ ઉજ્જવળ હતુ. કહ્યું છે કે— ૧ જેના કંઠમાં માત્ર દૂધ જ હોય એટલે કે હજુ ખાવા શીખ્યા ન હાય તેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy