SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર. મૂર્ખતા જ મૃત્યુ છે, અને વિદ્વત્તા જ જીવિત છે. આ બન્નેનું આંતરૂ (તફાવત) જાને જે ઈટ લાગે, તે ગ્રહણ કરે.” જે કદાચ સંસારરૂપી અસાર ભેજનની અંદર ઘી સમાન રાજ્ય મને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થાય, તે હું આખી પૃથ્વીને જિનેશ્વરના ચેવડે શોભિત કરૂં. અથવા તે આ જોશીનું વચન સત્ય થશે તે હજુ પણ કાંઈ બગડી ગયું નથી. વળી આ જોશીએ જે કહ્યું છે તે અવશ્ય થશે જ. તથા વળી જેમ વિંધેલો કાન ભૂષણને પામે છે, છેદે નખ લાખના રસને પામે છે, તીણ સેયથી ભેદેલે હાથ શેભાને પામે છે, લગ્ન વખતે મલિન વસ્ત્રવાળી કન્યા ઘરેણાઓને પામે છે-પહેરે છે, તાપ વિગેરેને પામેલું વસ્ત્ર સારા રંગને પામે છે, અર્થાત્ આ સર્વે જેમ દુઃખ સહન કરવાથી શભા વિગેરે ગુણને પામે છે, તેમ દરિદ્ર એ હું પણ કેમ ધનને નહીં પામું ? આ કળિયુગમાં શુકનજ વસ્તુને પ્રકાશ કરવામાં દિપક સમાન છે. કેમકે તે શુકનના બળથીજ મારવાડના જોશીએ મુઠીમાં મેતી છે એમ કહ્યું હતું ” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે જોશીની વાણી ઉપર અત્યંત શ્રદ્ધા રાખતાં તે માયા કપટ રહિત પેથડે સેપારી વિગેરે આપી તેને સત્કાર કર્યો, અને ત્યારપછી તેણે તે મેટા નગરમાં પ્રવેશ કર્યો. તે નગર પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળને વિષે રહેલા અલંકારની જેમ શેભતું હતું, તથા તેના કિલ્લા ઉપર રહેલા કાંગરાની શ્રેણિ ઉપર મેતીએ લટકાવેલા હતા તેથી તે કલ્લે તેના ગેળ તિલક (ચાંદલા) જે શેભતે હતે. જae ~~«જaહજae ~~થve n ue પેથડનું પરિગ્રહ પ્રમાણુ તથા મંડપદુર્ગ નગરમાં જવું એ બે બાબતને કહેનારે આ બીજે તરંગ સમાપ્ત થયે. છi - - - - - - - - - - - - - - - - - - - - - ૧ સેયથી છેદીને ત્રાજવા પાડે છે તેવો હાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy