SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ તર’ગ. ૧૩૧ ઉંચા તારણવાળા દરવાજા જોઇ રાજાએ પેાતાના હાથી, ઘેાડા વિગેરે ના પરિવાર બહાર મૂકી અંદર પ્રવેશ કર્યાં. અનુક્રમે સંઘને પડાવ જોતા જોતા રાજા મ`ત્રીની પત્નીની પાસે ગયા, તે વખતે તેણીએ પેાતાના તંબુમાં આવેલા રાજાને મોટા થાળમાં રાખેલા મેતીઆવડે વધાળ્યા. પછી મધ્યના મુખ્ય તંબુમાં આવી તે રાજા સિંહાસન ઉપર ખેડા, અને પછી તેણે ઉદાર વાણીવડે ઝાંઝણ વિગેરેને સ્વાગતાદિક ( ક્ષેમકુશળપણું ) પૂછ્યું. તે વખતે પોતાની પાસે એક માટા રાજા અતિથિપણે આવ્યે છે, અને વળી તે રાજા સંઘના પ્રવેશ મહેાત્સવ કરવા ઇચ્છે છે, એમ ધારીને તે ખત્રીશે મહાપુરૂષાએ મળીને હર્ષોંથી એક લાખ રૂપીયાની ભેટ કરી પરંતુ તે રાજા તે કાઇપણુ વખત કોઇ પણ ઠેકાણે પેાતાના જમણા હાથ ઉંચા (લાંબે) કરતા જ નથી કેમકે તે યાચનાનુ લક્ષણુ છે અને યાચના લઘુતાનું કારણ છે. કહ્યું છે કે તૃણુ સંથી લઘુ છે, તૃણથી પણ રૂ લઘુ છે, અને રૂથી પણ યાચક લધુ છે. છતાં તે યાચકને વાયુ કેમ હરી જતા નથી ? તેને જવાબ એ છે કે “ કદાચ આ યાચક મારી પાસે પ્રાર્થના કરશે તે હું તેને શું આપીશ ? '” એમ ધારીને વાયુ પણ તેને લઇ જતેા નથી. ” 66 તેથી કરીને મંત્રી રાજાને તાંબૂલ આપવા આવ્યા ત્યારે રાજાએ પેાતેજ તેના હાથમાંથી તાંબૂલનું બીડુ ઝડપી લીધુ. પછી મંત્રી કપૂર લાવવા માટે અંદર ગયા પરંતુ તાંબૂલની ખાખતમાં તે પેાતાના ચિત્તમાં આશ્ચર્યાં પામ્યા હતા, તેથી તેણે રાજાના કાઇ સેવકને તે ખાખત પૂછીને બીડું ઝડપી લેવાનું કારણ જાણી લીધું. પછી મત્રી ઘણા કપૂર લાવીને સ લેાકેા જોતાં છતાં રાજાના હાથમાં ધારવડે નાંખવા લાગ્યા. રાજાએ ડાયેા હાથ ધર્યા હતા તે તેવા ઉંચી જાતના કપૂરવડે શિખા સહિત ભરાઇ ગયા અને કપૂર નીચે પૃથ્વીપર પડવાનો વખત આવ્યેો, એટલે તે નહીં પડવા દેવાના હેતુથી રાજાએ એકદમ જમણા હાથ ધારણ કર્યાં, તે ઉપર કવિ ઉત્પ્રેક્ષા કરે છે કે— અન્ને હાથ યુગલપણે સાથે ઉત્પન્ન થયા છતાં પણ અધર્માંના કાર્ય કરવામાં નિપુણ હાવાથી જુદા પડેલા ડાઞા હાથને પુણ્યકર્મોની પરંપરા કરવાથી અત્યત મેટાઇને પામેલા જમણા હાથે કપૂર પડી જવા લાગ્યું તે વખતે તેનું રક્ષણ કરવા માટે (નહીં પડવા દેવા માટે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy