SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તર’ગ. ૧૩ "" તેથી કરીને આ ભવ અને પરભવમાં મેક્ષના કારણભૂત શ્રી સ્ત ંભન પાર્શ્વનાથ સ્વામીનું હું શરણુ કરૂ છું. ” આ પ્રમાણે ધ્યાન કરીને તે દેદ મંદ રવરે એલ્યું કે હું પાર્શ્વ પ્રભુ ! તમારા નામ, પ્રતિમાને પથ્થર, સ્નાત્રનુ જળ અને પૂજાના પુષ્પો વિગેરે સ વસ્તુઓ તમને પામીને વાંછિત આપનારી થાય છે, તેા તમારા મહિમાની હું શી સ્તુતિ કરૂ ? હે પ્રભુ ! મેં જે આ હઠ આરંભ્યા છે, તે તમારા જ મળથી આર જ્યેા છે, કેમકે પાડા જે મદોન્મત્ત થાય છે, તે દૂધનું પાન કરવાથી જ થાય છે, તેથી કરીને પીડા પામતા પ્રાણીઆને પિતાના ઘરરૂપ અને પ્રણામ કરનારા પ્રાણીઓને ભાગ અને મુક્તિને આપનારા એવા હું સ્ત’ભન તીર્થોના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! જો તમારી કૃપાવડે ધનના ખર્ચ વિના હું આ વિકટ સંકટથી છુટીશ, તેા તમારા સર્વ અ ંગે સુવર્ણના ભૂષણેાથી પૂજા કરીશ. ” આ પ્રમાણે શ્રી સ્તંભન પાર્શ્વનાથની માનતા માનીને તે ઉપસ હર સ્તેાત્રનું ધ્યાન કરતા રાત્રે સુતા. તેણે તે વખતે મન, વચન અને કાયાની એકાગ્રતાથી જિનેશ્વરનું જે ધ્યાન કર્યું" તે ધ્યાન જો આ ભવની આશસા રહિત કર્યુ હાત તે તે મુક્તિને જ પામત. ત્યાર પછી રાત્રિના છેલ્લા પહારે ઘણું અધારૂ હતુ. ત્યારે તે દે નિદ્રા રહિત થયા, તે વખતે તેણે અકસ્માત્ પોતાની પાસે રહેલા એક સુભટને જોયા. તેણે રાતા રત્નના મુગટ પહેર્યાં હતા તેથી તેના તેજવડે તે સ્પષ્ટ દેખાતા હતા. તેની છાતી વિશાળ હતી, તેને વૃષભ જેવા કંધ હતા, તેની ભુજાએ ઢીંચણ સુધી લાંબી હતી, તેણે આખા શરીરે શ્યામ બાર ધારણ કર્યું હતુ, છતાં તે જગતના તેજનુ ઘરરૂપ હતા તથા તે સુવર્ણીના અલંકારોથી શણગારેલા ઉજવળ અશ્વ ઉપર આરૂઢ થયેલા હતા. આવા સુભટને જોઇને તે દેદ આશ્ચય પામ્યા. તેણે દેદને કહ્યું કે—“ તું ભ્ થા અને મારી પાછળ અશ્વપર ચડી જા. ’’ તે ખેલ્યા કે—“ હું લાઢાના બંધનથી બંધાયેલા છે, તેથી હું કાંઇ પણ કરવાને શિકતમાન નથી. ” ત્યારે ફરીથી તે સુભટ બેલ્પ્યો કે—“ તુ શું કરવાનાહતા ? ઉભા થાને. ” તે સાંભળી તે જેટલામાં ઉભેા થયા તેટલામાં તેના લેાઢાનાં મધના નીચે પડયા. ત્યાર પછી તે દ્વેદને અશ્વપર ચડાવી તે સુભટ અસ્ખલિત ગતિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy