SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ તરંગ. તેણીએ દેવપૂજાને સમયે મંત્રીને કહ્યું કે – “હે સ્વામી ! આ મડિ એમની એમજ (પહેર્યા વિના) કેમ મૂકી રાખી છે? કેમ શરીર પર ધારણ કરતા નથી ?” ત્યારે મંત્રીએ કહ્યું કે-“હે પ્રિયા ! બ્રહ્મચર્યવ્રતને ધારણ કરનારા તે ભીમે મને સાધર્મિક તરીકે આ મડી મોકલી છે, પરંતુ હું તે તે બ્રહ્મચર્યવ્રતવાળે નથી, તેથી તેને પહેરતું નથી.” ભીમે આવી સાત મડીઓ સાધર્મિકની બુદ્ધિથી એકલી હતી, પરંતુ આ મંત્રીને તે વિષે જે બુદ્ધિ ઉત્પન્ન થઈ તેવી બુદ્ધિ બીજા કોઈ પુરૂષને ઉત્પન્ન થઈ નહીં. - જ્યારે પૃથ્વીધરને આ મડ આપવામાં આવી હતી, તે જ વખતે તેને વિષય પર વૈરાગ્ય થયે હતે; કેમકે સજજનેને થોડાથીજ બેધ થઈ જાય છે, તે વિષે કહ્યું છે કે“સ્વચ્છ મણિ સમનુષ્યત પર તાર– दस्वच्छमेतदपि वस्त्रमुपायरक्तम् । को नाम वत्सरशतैरपि दुर्विदग्धમામેનમનુચિનું સમર્થઃ ૨ !” પ્રથમ તે મણું સ્વચ્છ જ હોય છે છતાં કોઈ કારણથી અસ્વચ્છ થયો હોય તે તે રંગી શકાય જ છે તથા અસ્વચ્છ વસ્ત્ર પણ ઉપાયથી રંગી શકાય છે; પરંતુ અંગારાની જેવા દુર્વિદગ્ધ આ પુરૂષને સો વર્ષે પણ રંજન કરવા કોણ સમર્થ છે ? ” “કેટલાક મનુષ્ય વિષયરૂપી જળને વિષે માટી જેવા હોય છે (વિશીર્ણ થઈ જાય છે). કેટલાક પથ્થર જેવા હોય છે ( ડુબેલે જ રહે છે), કેટલાક કાષ્ઠની જેમ તેને તરી જાય છે, અને કેટલાક ઉત્તમ પુરૂષે જળકાંત મણિની જેમ વિષયરૂપી જળને સ્પર્શ પણ કરતા નથી.” " मृगाणां वागुरा बन्ध, नेभानां भारशृंखला। पाशाऽपि बन्धो मूढानां, भोगाः सन्तोऽपि नो सताम् ।।४॥ ૧ ખરાબ પંડિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy