SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 'દ્વિતીય તરંગ. ૩૩ કાર્ય સાધનાર છે. વળી સમકિત મુકિતરૂપી કન્યાનું વરણ છે, મેક્ષલક્ષ્મીને ‘સત્યકાર છે, અને સંસારરૂપી દર્ભના મસ્તકપર રહેલે બંધ છે, એમ પંડિતે કહે છે. સમકિત વિનાનું ધ્યાન ધરવું તે દુઃખનું નિધાન જ છે, તપ કરવાનું ફળ પણ માત્ર સંતાપ જ છે, કુબુદ્ધિવાળા એવા તેમને સ્વાધ્યાય પણ નિષ્ફળ છે, અભિગ્રહ પણ કદાગ્રહરૂપ જ છે. દાન અને શીળનું આચરણ પણ વખાણવા લાયક નથી, તીર્થયાત્રાદિક પણ વૃથા છે, તથા બીજું જે કાંઈ ધર્મકાર્ય કરવું તે સર્વ નિષ્ફળ છે.” આ પ્રમાણે કહીને ગુરૂએ તેને સુખને માટે ક્ષેત્ર વિગેરે પરિગ્રહનું ઈચ્છાનુસાર પ્રમાણ સ્વીકાર કરાવવાને આરંભ કર્યો. કહ્યું છે કે ચાયતનું છૂપાયઃ રાજોઃ પ્રતાપ ધિाक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव वलेशाय नाशाय च ॥१७॥" પરિગ્રહ એ દ્વેષનું થાન છે, ધર્યને વિનાશ કરનાર છે, ક્ષમાને ઉલટે વિધિ છે, વ્યાકુળતાને મિત્ર છે, ગર્વનું ઘર છે, ધ્યાનને કષ્ટકારી શત્રુ છે, દુઃખને ઉત્પન્ન કરનાર છે, સુખને નાશ કરનાર છે, અને પાપને પિતાને જ આવાસ છે–પાપને વસવાનું રથાન છે. આવે પરિગ્રહ પંડિતને પણ ગ્રહની જેમ કલેશને માટે અને નાશને માટે થાય છે. ” હે ભદ્ર! અંકુશની જેમ ગ્રહણ કરેલા આ વ્રતવડે ધનિક અને દરિદ્રી બન્નેને લેભરૂપી ઉદ્ધત હાથી વશ થાય છે. મર્યાદા વિનાને લોભરૂપી સમુદ્ર અવશ્ય સર્વને નાશ કરે છે. તે લેભને વશથી શૃંગદત મૃત્યુને પામ્યા હતા, તેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. અદત્તાદાનને * ૧ પરણવું તે. ૨ કોલ-કરાર, ૩ દર્ભના મસ્તક પર બંધન થવાથી તે દર્ભ વધતો નથી, તેમ સમકિતરૂપ બંધ થવાથી ભવ વધતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy