SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સુકૃતસાગર યાને માંડવગઢને મહામ`ત્રીધર. લાકે આવી આવી વાતા કરે છે, તે શું સત્ય છે ? કે અસત્ય છે ? ” તે ત્યારે દેદપુત્ર બલ્યા કે “હે સ્વામી! કામઘટની જે વાત કરતા હાય તે તે અસત્ય છે, પરંતુ ઘીના ઘડાની નીચે ઈંઢોણી છે, તેમાં કૃષ્ણચિત્રક લતા હાય એમ સંભવે છે.” ત્યારપછી રાજાની આજ્ઞાથી તેણે તે ઘીના ઘડા મંગાવી તેને દેખાડયા. તે વખતે રાજાએ તે ઈંઢાણીને ઘડાથી જૂદી રાખીને તથા સાથે રાખીને તેની પરીક્ષા કરી. ત્યારે તે ઈંઢાણીના જ પ્રભાવ છે એમ જાણી રાજાએ તેના તે સત્યવાદીપણાથી ખુશી થઇ પેાતાનું મસ્તક ધુણાવ્યું. કારણ કે વાણીચે ધન મેળવ વાના ઉપાય, પ્રાપ્ત થતા તે તે લાભ, ધનના સંચય, તેને ન્યાસ ( થાપણ ) અને તેના નાશ, આ સખખતમાં સત્ય ખેલતા નથી. સત્ય વાણી જ તાંબૂલ વિનાનું મુખનુ ભૂષણ છે, મત્ર અને મૂળ ( ઔષધ) વિનાનું વશીકરણ છે, અને જળ વિના જ અગ્નિ વિગેરેને શીતળ કરવાનું કારણ છે. તે વખતે બુદ્ધિમાન પેથડે રાજાની આદરવાળી દષ્ટિ વિગેરેની ચેષ્ટા જોઇ તેથી રાજાનું મન ગ્રહણ કરવાનુ છે. એમ અયસ્કાંત મણિ જેમ લાઢાને ગ્રહણ કરે તેમ તેણે રાજાનુ મન ગ્રહણ કર્યું —જાણ્યું. કહ્યું છે કે— "उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाश्च वहन्त्युदीरिताः । अनुक्तमप्यूहति पण्डितो जनः, परेङ्गितज्ञानफला परेङ्गितज्ञानफला हि बुद्धयः ॥ ७॥ “ કહેલા અ પશુ પણ ગ્રહણ કરે છે, પ્રેરણા કરવાથી ઘેાડાએ અને હાથીઓ પણ વહન કરે છે, પરંતુ જે પંડિત જન હોય તે કહ્યા વિના જ તર્કથી જાણી લે છે. કેમકે બીજાની ચેષ્ટા જાણવી એ જ બુદ્ધિતું ફળ છે, ” ત્યારપછી “ આને આપના ખજાનામાં સ્થાપન કરે. ” એમ કહીને તેણે તે કૃષ્ણચિત્રક લતા રાજાને આપી. મોટાને માગ્યા પછી આવુ તે કરતાં માગ્યા વિના પહેલેથી જ આપી દેવું સારૂં છે. ” જો અરિહંતના ધમ મારી પાસે છે, તે આવી ચીજનુ મારે શું કામ છે ? ” એ પ્રમાણે પારમાર્થિક બુદ્ધિવાળા પેથડ તે વસ્તુ ગયા છતાં પણ લેશ માત્ર ખેદ પામ્યા નહીં. પછી રાજાએ તેને પાંચે અંગના દિવ્ય વસ્ત્રો અને દશ અમૂલ્ય મુદ્રિકાએ પહેરામણીમાં આપી તેના અત્યંત સત્કાર કર્યા એટલે તે પેાતાને ઘેર ગયેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy