SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સં. ૧૯૯૧ ના પાટણના ચાતુર્માસ માઢ કેશરીયાજીના છહરી પાળતા સધ નીકળતાં શ્રી પ્રવતકજી સાથે શ્રી કેશરીયાજી તીર્થની યાત્રા કરી. સ. ૧૯૭૩-૭૪-૯૫ સુરતના ત્રણ ચાતુર્માસમાં આગમ વાંચના તથા અનેક ધાર્મિક પ્રસંગામાં ભાગ લેતા હતા, અને ત્યાંથી શ્રી સિદ્ધગિરિના છહરી પાળતા સંધ નીકળતાં શ્રી સાગરાનમૂરિ સાથે વિહાર કરતા ભરૂચ પધાર્યા, ત્યાં વેજલપુરમાં શિષ્ય શ્રી રત્નવિજયજી મહારાજને ન્યુમેાનિયા તાવ લાગુ પડવાથી આ દિવસની શ્રીમારી ભેગવી સ’: ૧૯૯૬ ના ફાગણ સુદ્ર ૮ ના રાજ પૂર્ણ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. આ સમયે આ ચરિત્રનાયક પણ માંદગીમાં હતા, તેઓ બન્નેની વૈયાવચ્ચ શ્રીમાહનલાલજી મહારાજના સંઘાડાના સાધુ પંન્યાસ ખાંતિમુનિજી વિગેરે સાધુએએ સારી રીતે કરી હતી, અને મહારાજશ્રીની સાથે રહી પાલીતાણે આવતાં સુધી બહુજ સહાય કરી હતી. અન્ય સઘાડાના સાધુ છતાં આ ગુરૂમહારાજશ્રીની માંદગી વખતે જે વૈયાવચ્ચ ઉત્તમ પ્રકારે ઉઠાવી તે ખરેખરી રીતે ધડા લેવા અને પ્રશસવા યોગ્ય છે. સં. ૧૯૭૯ નું ચાતુર્માસ તેમના વૃદ્ધ ગુરૂભાઈ પન્યાસજી સુન્દરવિજયજી સાથે પાલીતાણામાં થયું. આ ચાતુર્માસ બાદ ખદડપર પ્રાિમાં ભાગ લીધે હતા, ત્યાંથી ભાવનગર વડવામાં પ્રવતક શ્રીકાન્તિવિજયજી મહારાજના દર્શનના તથા વડવાના દેરાસરની પ્રતિષ્ઠાનો લાભ લીધા. રહ્યાળાના ચામાસા ખાદ્ય વિહાર કરી ગામ દેવળીયા, ઉમરાળા થઈ વળા ગામે આવ્યા, ત્યાંથી અમદાવાદના ઝવેરી મેાહનલાલ ગોકળદાસે પરિવાર સહિત તેઆશ્રીના શ્રી સિદ્ધાચલજીના સંધ કાઢીને સત્કાર કર્યા. સંધની સાથે મુનિમહારાજ લિિવજયજી તથા તપસ્વીજી અમૃતવિજયજી પન્યાસ શ્રી ધર્મવિજયજી તથા પન્યાસ ( રાધનપુરી) ભક્તિવિજયજી મહારાજજી વગેરે ઘણા સાધુઓ તેમજ આશરે શ્રાવક, શ્રાવિકાએ શુમારે સંખ્યા ૧૦૦૦ ની હતી. તે સંધે શ્રી પાલીતાણા અહુજ ઠાઠમાઠથી પ્રવેશ કર્યાં અને શ્રી આદેશ્વરદાદાજીને વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy