Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/001214/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત સમ્યક્ત્વ ટ્રસ્થાન ચઉપઈ સંપાદક વિજ્યપ્રદ્યુમ્નસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત સંપાદક પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય પૂજય આચાર્ય શ્રી વિઠ્યપ્રદ્યુમ્નસૂરિ મહારાજ પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ, . Page #3 -------------------------------------------------------------------------- ________________ Samyaktva Shat-sthan Chaupai (with author's own commentary), by Upadhyaya Yashovijayaji, ed. Acharya Pradyumnasuri, 1998 દ્વિતીય સંશોધિત સંસ્કરણ વિ. સં. ૨૦૫૫ : ઈ.સ. ૧૯૯૮ શ્રી નેમિ સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષ પૃષ્ઠસંખ્યા : ૧૪ર૧૦) નકલ : ૭૫૦ 11 * છે , + + ' . મૂલ્ય રૂ. ૨૫ પ્રકાશક શ્રી તલાન પ્રસારક સભા અમદાવાદ પ્રાપ્તિસ્થાન ૦ જિતેન્દ્ર કાપડિયા અજય પ્રિન્ટર્સ જેસિંગભાઈની વાડી, ઘી કાંટા, અમદાવાદ – ૩૮૦૦૦૧ ૦ શરદભાઈ શાહ બી/૧ વી.ટી. એપાર્ટમેન્ટ કાળા નાળા, ભાવનગર – ૩૬૪ ૦૦૧ ચપસેટિંગ ઇમેશન્સ જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ મુદ્રક ભગવતી ઓક્સેિટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ – ૩૮૦ ૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ परिजन પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન (બીજી આવૃત્તિ) સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ અને તેનો બાલાવબોધ એ તત્ત્વપ્રેમી વર્ગ માટે અમૂલ્ય ખજાનો છે. આ ગ્રંથ એક વાર તેના વિશદ ગુજરાતી વિવરણ સમેત પ્રકાશિત થયો છે પણ તેના મુદ્રણ વગેરેથી સંતોષ થયો ન હતો. અને મનમાં ફરીફરીને વિચાર ઘૂંટાતો હતો કે એક વાર સાદા સરળ સુગમ અનુવાદ સાથે બને તેટલું સુંદર પ્રકાશન કરવું. આ વિચારને મૂર્તિમંત બનાવવામાં શ્રી જયંતભાઈ કોઠારીનો ઉમળકાભર્યો સહયોગ સાંપડ્યો અને થોડા જ સમયમાં પુષ્કળ જહેમત લઈને આવશ્યક સમજૂતી સાથેનો સુગમ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો. એમાં પ્રથમ આવૃત્તિમાં મુકાયેલા (અહીં છોડી દેવામાં આવેલા) મુનિશ્રી અભયશેખરવિજયજીના વિસ્તૃત વિવરણનો લાભ લીધો છે તે ઉપરાંત દાર્શનિક પદાર્થોની સ્પષ્ટતા કરવામાં શ્રી નગીનભાઈ શાહની અમૂલ્ય સહાય મળી છે. પ્રથમ આવૃત્તિમાંની કૃતિની વાચનાનું આ બીજી આવૃત્તિમાં કેવળ પુનર્મુદ્રણ નથી. ઉપાધ્યાયની સ્વલિખિત પ્રતની ફરીને ચોકસાઈથી મેળવણી કરી લઈને અને બીજાં સાધનોની મદદથી તેમજ અર્થસંગતિને અનુલક્ષીને કેટલીક પાઠશુદ્ધિ કરવામાં આવી છે. મુખ્ય પ્રતના પાઠોને યથાતથ રાખીને કે પાઠાંતરમાં દર્શાવીને પાઠશુદ્ધિ કરવામાં આવી છે. ઉપાધ્યાયજીથી પોતાથી પણ કેટલાક કલમદોષો થઈ ગયા હોવાનું જણાય પ્રથમ આવૃત્તિ વેળાએ જે બે પ્રતોનો ઉપયોગ કરવામાં આવેલો તેની Page #7 -------------------------------------------------------------------------- ________________ S • માહિતી નીચે મુજબ છે : ઉ૦ ડહેલાનો ઉપાશ્રય, દા. ૯૯ પ્રત ક. ૫૦૨૮, પત્ર ૧૯, લે.સં. ૧૭૪૧, છેડે સંભવનાથ સ્તવન લખેલું છે જે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં આપ્યું હતું. આ પ્રતનો ગાથાભાગ ઉપાધ્યાયજીના કોઈ શિષ્ય લખેલો છે, પણ બાલાવબોધના અક્ષરો નિશ્ચિતપણે ઉપાધ્યાયજીના છે ને એ ભાગ કર્તાનો સ્વલિખિત હોવાના બીજા સંકેતો પણ મળે છે. પુ. : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, પ્રત ક. ૪૫૯૫, પત્ર ૨૦, લે.સં. ૧૭૬૧, ભાવરત્નલિખિત. આ આવૃત્તિ વેળાએ જે અન્ય સાધનોનો યથાવશ્યક ઉપયોગ કર્યો છે તે નીચે મુજબ છે : ૧. ડહેલાનો ઉપાશ્રયની એક અન્ય પ્રત, દા. ૯૯, ક્ર. ૫૦૨૭, પત્ર ૨૪. ૨. જૈન કથાર– કોષ ભા. ૫ (પ્રકા. ભીમસિંહ માણક, ઈ.સ. ૧૮૯૧)માં પૃ. ૨૮૨થી ૩૧૯ પર મુદ્રિત પાઠ. (આ કૃતિને બાલાવબોધ સહિત સૌ પ્રથમ છાપવા માટે શ્રી ભીમસિંહ માણકને ધન્યવાદ ઘટે છે. ૩. સંવેગીના ઉપાશ્રય (હાજા પટેલની પોળ, અમદાવાદ)ની પ્રત ક્ર. ૩૪૨૬, પત્ર ૯, મૂલમાત્ર. આ પ્રત સા. તારાચંદ્ર પઠનાર્થ લખાઈ છે. ઉ૦ પ્રતિ પણ તારાચંદ્ર લખાવી છે અને એમાંનો બાલાવબોધ તારાચંદ્રની પ્રાર્થનાથી રચાયો છે. એટલે સંવેગીના ઉપાશ્રયની આ પ્રત પણ એ કાળે, સં. ૧૭૪૧ના આજુબાજુનાં વર્ષોમાં લખાયેલી હોવાનું અનુમાન થાય છે. એ રીતે આ પ્રત મહત્ત્વની ઠરે છે. ૪. યશોવિજયજીકૃત ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧માં મુદ્રિત વાચના, મૂલમાત્ર થોડાંક અન્યકૃત સંસ્કૃત ટિપ્પણો સાથે). (આની મૂળ પ્રત ડેલાના ઉપાશ્રયના ભંડારમાં દા. ૧૯ ક્ર. ૭૮૦થી છે.) Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિમાં આપેલાં પાઠાંતરોમાંથી શબ્દભેદ દર્શાવતાં પાઠાંતરો રાખી, કેવળ ઉચ્ચારભેદ દર્શાવતાં અને ભ્રષ્ટ પાઠાંતરો છોડી દીધાં છે. આ આવૃત્તિમાં શબ્દકોશ પણ ઘણો વિસ્તૃત કર્યો છે. આ આવૃત્તિમાં એક મહત્ત્વની પાઠશુદ્ધિ થઈ છે તે તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. ઉ. પ્રતિમાં ગાથા ૧૦૪ના બાલાવબોધને છેડે નિશાની કરી એનું અનુસંધાન “અથવા તો કરીને હાંસિયામાં મૂકેલું છે, જેનાથી એ ગાથાના પાઠની શુદ્ધિ થાય છે. (બાલાવબોધ કર્તલિખિત હોવાનું આ પ્રમાણ. જુઓ અહીં પૃ. ૧૩૬) પરંતુ આ ભાગ અન્ય પ્રતોમાં ૧૦૬મી ગાથાના આરંભે જોડાઈ ગયો છે, જે સંદર્ભની દૃષ્ટિએ અસંગત છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિમાં પણ એ ભૂલ થયેલી. મારો વ્યક્તિગત અનુભવ કહું તો આ ગ્રંથમાંથી ફરીને પસાર થતાં મને પૂજ્યપાદ ઉપાધ્યાય મહારાજની તટસ્થ, સમતોલ અને સાદૂવાદમુદ્રાથી પૂર્ણ અંકિત અલૌકિક પ્રતિભાનાં દર્શન થયાં છે અને તેથી મારી સ્યાદ્વાદવિષયક સમજણ સ્પષ્ટ થઈ છે. આ લાભ મોટો થયો છે. છ દર્શનોની સમીક્ષા પછી પૂર્ણાહુતિ રૂપે જે મોટી કડીઓ આવે છે તે અને તેના બાલાવબોધનો એકએક અક્ષર મને અમીરસથી ભરેલો લાગ્યો. મારી જેમ અન્ય સત્યપ્રેમી સુજ્ઞ વાચકગણ પણ સ્યાદ્વાદના શુદ્ધ સ્વરૂપને પામશે અને તે દ્વારા સમ્યગ્દર્શનને અજવાળશે તો આ શ્રમ સાર્થક ગણાશે. તેવું કરવા વિનવું છું. નવી આવૃત્તિમાં સહાયરૂપ થનાર બન્ને વિદ્વાનો – શ્રી જયંતભાઈ કોઠારી અને શ્રી નગીનભાઈ શાહ – ઉપરાંત પ્રથમ આવૃત્તિ વેળાએ કાળજીપૂર્વક પ્રેસકોપી કરી આપનાર ભોજકકુલાવર્તસ પં. શ્રી અમૃતભાઈ મોહનલાલ તથા બાલાવબોધમાં ઉદ્ભૂત ગાથાઓનાં મૂળ સ્થાન શોધી આપવામાં સહાયભૂત થનાર શ્રુતસ્થવિર શ્રી અંબૂવિજયજી મહારાજ અને Page #9 -------------------------------------------------------------------------- ________________ - વિદ્વત્યુલમંડન મુનિરાજ શ્રી જયસુંદરવિજયજી – એ સૌ આ શ્રુતસેવામાં સહભાગી બન્યા છે તેથી પ્રસન્નતા અને ધન્યતા અનુભવું છું. આ ગ્રંથના મુદ્રણમાં શ્રી રોહિતભાઈ કોઠારીની લાગણીભરી માવજત ભળી છે અને તેથી આ પ્રકાશન આ રૂપે સુંદર-સુઘડ થઈ શક્યું છે. કારતક શુ.૧૦, સં.૨૦૫૫ જૈન ઉપાશ્રય, આંબાવાડી, અમદાવાદ. શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિશુ પ્રદ્યુમ્નસૂરિ પ્રથમ આવૃત્તિમાંથી) સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ – મૂળની તથા બાલાવબોધ સહિતની ઘણી પ્રતો ઘણા ભંડારમાં મળે છે. પણ અમદાવાદ ડેલાના ઉપાશ્રયના ભંડારમાં પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજના હાથે લખેલી પ્રત મળી, વળી એ પ્રતના પૂજ્યપાદશ્રીનાં અક્ષરનાં દર્શનથી તેઓશ્રીની કલમનો પ્રવાહ કેવો ધસમસતો ચાલતો હશે તેનો અંદાજ આવ્યો, કલમ જાડી થાય, અક્ષરો ઝાંખા થાય તોય લખાણનો સ્રોત ચાલુ રહે – અસ્ખલિત ચાલુ રહે, તેમાં તેઓને પ્રાપ્ત થયેલો વરદાયિની સરસ્વતીનો કૃપાપ્રસાદ પ્રત્યક્ષ થાય છે. 1 બાલાવબોધ ગુજરાતીમાં રચાયો છે છતાં ગ્રંથકારનું નિરૂપ્યમાણ વિષયની સાથે કેવું તાદાત્મ્ય છે કે વચ્ચે વચ્ચે પ્રતિપાદ્ય વિષયને સ્પષ્ટ કરવા વિષયને અનુરૂપ તેવી સંસ્કૃત પંક્તિઓ સહજભાવે આવી ગઈ છે. ઉદા. પૃષ્ઠ ૨૨, ૩૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭. બાલાવબોધમાં દશવૈકાલિક સૂત્ર, સૂયગડાંગસૂત્ર, વિશેષાવશ્યક ભાષ્ય, વગેરે આગમગ્રંથો, યોગવાશિષ્ઠ, ન્યાયકુસુમાંજલિ, કિરણાવલી, Page #10 -------------------------------------------------------------------------- ________________ સાંખ્યતત્ત્વકૌમુદી, વેદાંત પરિભાષા અને બૌદ્ધદર્શનના ગ્રંથોની પણ ઘણી ઘણી સાક્ષીઓ આપી છે. તેઓની અગાધ વિદ્વત્તા માટે કાંઈ પણ કહેવું બોલવું કે લખવું તે પ્રત્યક્ષ દેવતારૂપ સૂર્યના તેજનું વર્ણન કરવા બરાબર છે. ગહનમાં ગહન વિષયનું નિરૂપણ જેમ તે તે વિષયના દુર્ગમદુર્બોધ ગ્રંથોના સાધક-બાધક પાઠપૂર્વક કરે છે તેમ જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિપાદ્ય વિષયને પુષ્ટ કરવા - ખારે જલે નવિ ભાંજે તૃષા (૬૮) નવ સાંધે ને તેર તૂટે (૨૯) આવી સાવ સાદી કહેવતો પણ યોજે છે. અને તેથી કથનનો મર્મ તરત સ્પષ્ટ થઈ જાય છે. કઠિનમાં કઠિન અને સરળમાં સરળ એવી ઉક્તિના બંને અંતિમો તો આવા પુરુષોમાં જ – પ્રજ્ઞાની ઊંચાઈ અને હૃદયની ઊંડાઈની જેમ – જોવા મળે છે. એક પ્રત લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની મળી છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પાઠતુલના કરવા કર્યો છે. તે સ્મરણીય નામધેય આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંગ્રહની છે. તેથી તેને પુ. એ સંજ્ઞા આપી છે. બાલાવબોધ સહિતની અમદાવાદના ડેલાના ઉપાશ્રયની પ્રત (ઉ.) અતિદર્શનીય છે. આ બંને પ્રત લાંબા વખત સુધી રાખવાની સંમતિ આપવા બદલ બંને સંસ્થાને ધન્યવાદ. બાલાવબોધની ભાષાના શબ્દો દ્વારા તે સમયમાં કેવી ભાષા પ્રચલિત હતી તે જણાય છે. છેલ્લે અઘરા શબ્દોના અર્થ આપ્યા છે. તથા મૂળ ચઉપઈનો અકારાદિકમ પણ આપ્યો છે. મુખ્યત્વે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજમાં ઉત્તર ગુજરાતની Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦. બોલીની છાયા-છાંટ વધારે ઝિલાયેલી જણાય છે. બાલાવબોધની રચના પણ અમદાવાદમાં જ થઈ છે. તે સમયના શ્રાવકો પણ કેવા તત્ત્વરસિક હશે ! હેમચંદ શેઠના પુત્ર તારાચંદે વિનતિ કરી અને આ બાલાવબોધની રચના શ્રી સંઘને મળી. આ બાલાવબોધ ઉપરથી સરળ ગુજરાતી વિવરણ માટે જ્યારે મુનિરાજશ્રી અભયશેખર વિજયજીને મેં કહ્યું ત્યારે ખૂબ જ ઉલ્લાસથી તેમણે આ કાર્ય સ્વીકાર્યું અને ટૂંકા સમયમાં જ તેનું વિવરણ તૈયાર કરી આપ્યું. તેઓને પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોનો ગાઢ પરિચય છે અને અનુરાગ છે. આનાથી ગુજરાતી ભાષાના જાણકારને આ ગ્રંથનાં રહસ્યો સહેલાઈથી જાણવા મળશે. કારતક સુ. ૫ (જ્ઞાનપંચમી) પં. પ્રદ્યુમ્નવિજય વિ.સં. ૨૦૪૭ નૂતન ઉપાશ્રય, ભાવનગર For Private & Personal use only Page #12 -------------------------------------------------------------------------- ________________ ६०॥ मंकल एंडित मरम लिम हो मध्यायश्री रामविगलियोन अवदातक रि गरेंद्र मे बिनतंनला वीरंत लाई देशिनं सम्पक्कस्थान बकस जावेयंटितेनया! श्री वीतरागप्रमीक समरीमरमतिमाताकरिम्यंनविदितकार/मम कितना दर्शनिमोनीय कर्म तोडे बिनाश कुमाउ पमरक योपरा तेीजे निर्मल मल र दितगुष्मा नकळत नि श्रमसमकित जालि मे उक्तं न मेयसम्म पत्र सम्मतम लिग के प्राशुने मध्ये बसम वन समुहे मुरे भावर वदात्/शदर्शन रमारविनात्रा थी जे निश्मलउरावरणति समकित मजा लिझमे रख सम कितना संवेपई करी मंतेवटचानक जवाँ स्वप्रम' श्रशतंत्र कार ते स्थान के कहि जीवन तेजीवनितं तेजाब स्कुलपाप तो कर्तारं रते जीव सा१त्रा पापभावना नोक्तं क्रयं ि शेखर गावागाविनिश्तर शिकन्ना तु नाम निर्वाको रुपमोरूनो उपाय पतिविश्व पई कई तेस्मा सदशनी एवं चानक कितनो जहां एनानक. वीजेविपरीत बोलतेति भावना धानक ऑक्समतोलविदो कलर कर्म लदेर सनिलिद्वारको बेनि हा गधात मोबा५शममक्ति थानक था विपरीत मिथ्यावाद पवा સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈની, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના સ્વહસ્તે લિખિત સ્વોપજ્ઞ બાલાવબોધવાળી ડેલાના ઉપાશ્રયની પ્રત ક્ર. ૫૦૨૮નું પ્રથમ પત્ર Jain Education Internatio Page #13 -------------------------------------------------------------------------- ________________ ma करामात्रराराकलनभरभर पत्रापशकविचउमाविनायएननामालमविचारसननग्राशनालश्नर स्वाकरराषलधुरामारोजस्m नरिएर उपयरविवानिmaraमरनाaaपलिरहोजरं-वर पाकिस्म ना । नियविजयविभपयरमकवाचनमश्मघोनश्न १२४॥श्रीमन्यस्य tanोकसेवालेनियमोनालिपनोरम १२माक्षामहराइमामतमाहातारा३२२ावाताराAA२२॥ लिवालकनगरममावापानिवरयानक.कोमsill मीविराटनगरमामां-Amolऋतर्मन परिमागरंगला अनजानावनातमकराडमधमाभानामापरिस्पामगारावास आकनिराममतिनमानसमा मायमापसुदेषोपविजाबाकामोनिःurum - સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈની, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના સ્વહસ્ત લિખિત સ્વોપજ્ઞ બાલાવબોધવાળી ડેલાના ઉપાશ્રયની પ્રત ક્ર. ૫૦૨૮નું અંતિમ પત્ર Page #14 -------------------------------------------------------------------------- ________________ મંગલ, પ્રયોજન સમ્યક્ત્વ ને મિથ્યાત્વનાં છ સ્થાન નાસ્તિકવાદ (ચાર્વાક) અને એનું ખંડન અનિત્યવાદ (બૌદ્ધ) અને એનું ખંડન અકર્તા – અભોક્તાવાદ (વેદાંત-સાંખ્ય) અને એનું ખંડન અનિર્વાણવાદ અનુક્રમણિકા અને એનું ખંડન નિયતિવાદ – અનુપાયવાદ અને એનું ખંડન ઉપસંહાર ૦ ગાથાઓનો અકારાદિક્રમ અગત્યના શબ્દકોશ ગા.૧-૨ / પૃ.૧-૨ ગા.૩-૪ / પૃ.૩-૪ ગા.૫-૧૭ / પૃ.૫-૨૧ ગા.૧૮-૩૩ / પૃ.૨૨-૪૭ ગા.૩૪-૮૦ / પૃ.૪૮-૧૦૯ ગા.૮૧-૯૭ / પૃ.૧૧૦–૧૩૨ ગા.૯૮-૧૧૫ / પૃ.૧૩૩–૧૬૦ ગા.૧૧૬-૧૨૬ / પૃ.૧૬૧-૧૮૧ પૃ.૧૮૨-૧૮૮ પૃ.૧૮૯-૨૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ બાલાવબોધ સહિત : Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ || સકલપણ્ડિતસશિ રોમણિમહોપાધ્યાય શ્રી ૧૯ શ્રી જસવિજયગણિગુરુભ્યો નમઃ II એન્દ્રશ્રેણિનતં નત્વા વીરું તત્ત્વાર્થદેશિનમ્ । સમ્યક્ત્વસ્થાનષકસ્ય ભાષેયં ટિપ્સતે મયા || ૧ || શ્રીવીતરાગ પ્રણમી કરી, સમરી સરસતિ માત કહિર્યું ભવિહિતકારń સમકિતના અવદાત || ૧ || ‘અવદાત’ કહિતાં ચરિત્ર || ૧ || શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને પ્રણામ કરીને અને સરસ્વતીમાતાનું સ્મરણ કરીને ભવ્ય જીવોના હિત માટે સમ્યક્ત્વનું શુદ્ધ સ્વરૂપલક્ષણ કહીશું. અને ઇન્દ્રોની શ્રેણીએ જેમને પ્રણામ કર્યાં છે અને જે તત્ત્વાર્થના ઉપદેશક છે એ ભગવાન મહાવીરને નમન કરીને સમ્યક્ત્વના છ સ્થાન વર્ણવતી મારી રચનાનું ટિપ્પણ હું કરું છું. ૧. શ્રી વીતરાગાય નમઃ || J૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ દર્શનમોહવિનાશથી, જે નિરમલ ગુણઠાણા તે સમકિત તસ જાણિઇ, સંખેપઇ ખટ ઠાણ II ૨ | - દર્શનમોહનીયકર્મનો જે વિનાશ ક્ષય (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) રૂપ તેહથી જે “નિર્મલ મલરહિત ગુણનું થાનક ઊપજઇ તે નિશ્ચયસમકિત જાણિઈ | ઉક્ત ચ – સે ય સમ્મત્તે પસત્ય-સમ્મત્ત-મોહણિજ્જ-કમ્માણવેયણોસમ-ખયસમુત્યે સુહે આયપરિણામે પણ7” આ૦૧ (આવસ્મયસુરે, પચ્ચખ્ખાણાવસ્મયે) તે સમતિનાં સંખેપશું કહિસ્ય તે પટ થાનક જાણવા સ્વસમયશ્રદ્ધાન પ્રકાર તે “સ્થાનક' કહિઍ || ૨ || દર્શનમોહનીય કર્મનો વિનાશ એટલે કે ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થતાં જે નિર્મળ ગુણસ્થાનક – ગુણસ્થિતિ પ્રકટ થાય છે તે નિશ્ચયસમ્યકત્વ છે. કહ્યું છે કે “તે સમ્યકત્વ – પ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મના અનુવેદન એટલે કે ફલભોગથી અને દર્શનમોહનીય કર્મના ઉપશમ અને ક્ષયથી પ્રકટ થયેલ શુભ આત્મપરિણામરૂપ હોવાનું નિરૂપાયું છે.” સમ્યકત્વનાં છ સ્થાનક વિષયો છે. પોતાના (જૈન) સિદ્ધાંતમતમાં (શ્રદ્ધાના વિષયોને આધારે) શ્રદ્ધાના છ પ્રકાર થાય છે. તેમને પણ “સ્થાનક' કહ્યાં છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે જાણવાં. ૧. આ ઇતિ તે પુ. Page #20 -------------------------------------------------------------------------- ________________ સભ્યત્વ સ્થાન ચઉપઈ ગાથા અસ્થિ જિઓ (૧) તહ ણિચ્ચો (૨) કત્તા (૩) ભુરા (જી સપુણપાવાણા અસ્થિ પુર્વ નિવાણ (૫) તસ્સોવાઓ (૬) અ છ ઠ્ઠાણા | ૩ | (સમ્મતી કા. ૩ ગાથા ૫૫) જીવ છઈ (૧) તે જીવ નિત્ય છૐ (૨) ! તે જીવ સ્વપુણ્યપાપનો કર્યા છ૪ (૩) તે જીવ આપ-આપણા પુણ્યપાપનો ભોક્તા છ0 (1) “અસ્થિ છઇ, ધ્રુવમ” નિશ્ચયઇં, નિર્વાણ” મોક્ષ (૫) . તે મોક્ષનો ઉપાય પણિ નિશ્ચયઈં છૐ – તેહમાં સંદેહ નથી (૬) એ છ થાનક સમતિનાં જાણવાં || ૩ || - (૧) જીવ છે, (ર) તે નિત્ય છે, (૩) તે પોતાનાં પુણ્યપાપનો કર્યા છે, તો તે પોતાનાં પુણ્યપાપનો ભોક્તા છે, (૫) નક્કી એમાંથી મોક્ષ છે અને (૬) નક્કી મોક્ષનો ઉપાય પણ છે – આ સમકિતનાં છ સ્થાનક (વિષય) છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ચોપાઈ સમકિતથાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિઅવિનીતા તેહના ભાવ સવે જૂજૂઆ, જિહાં જોઇજઈ તિહાં ઊંડા કૂઆ જા એ ટૂ થાનકથી જે વિપરીત બોલ તે મિથ્યાત્વના છ થાનક ! ઉક્ત ૨ સમ્મતો – ક્ષત્યિ[૧], ણ સિચ્ચા૨, ણ કુણઈ[૩], કર્યા ણ વેએઈ], . હત્યિ સિવારં[૫] ! ણWિ ય મોકઓવાઓ[૬], છ મિચ્છસ્સ ઠાણાઇ // (કા. ૩ ગાથા ૫૮) એ થાનકે વર્તતો મિથ્યાવાદી હોઈ, તે ગાઢ મિથ્યાત્વપરિણામઈં ઘણું અવિનીત હોઇ, તે મિથ્યાત્વીનાં વચન માહોમાહિ કોઈ નાં મિલઈ – આપ-આપ હઠઇં જોઈઈ તો તે સર્વ ઉંડા કૂઆ સરખા છ0 // ૪ | સમકિતનાં આ છ સ્થાનકથી વિપરીત તે મિથ્યાત્વનાં છે સ્થાનક છે. “સંમતિસૂત્રમાં કહ્યું છે કે “(૧) જીવ નથી, (૨) જીવ નિત્ય નથી, (૩) જીવ કર્તા નથી, ) જીવ કરેલા પાપ પુણ્ય)નો ભોક્તા નથી, (૫) જીવનો મોક્ષ નથી અને (૬) મોક્ષના ઉપાય નથી – આ છ મિથ્યાત્વનાં સ્થાનક છે.” આ સ્થાનકોમાં વર્તે છે તે મિથ્યાવાદી છે. ગાઢ મિથ્યાત્વને પરિણામે તે અવિનીત છે. એ મિથ્યાત્વીઓનાં વચન અંદરોઅંદર મળતાં આવતાં નથી, પોતપોતાના આગ્રહને કારણે, જોઈએ તો, તે સર્વ ઊંડા કૂવા સરખા અંધકારમય છે. ૧. અથ ચોપાઈ ઢાલ પુત્ર Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પાન ચઉપઈ પહેલો નાસ્તિક ભાખઇ શૂન્ય, જીવ શરીરથકી નહિ ભિન્ન । મદ્ય-અંગથી મદિરા જેમ, પંચભૂતથી ચેતન તેમ ॥ ૫ ॥ પહલો નાસ્તિ(૧)સ્થાનવાદી ‘નાસ્તિક’ ચાર્વાક ‘શૂન્ય’ કહતાં તત્ત્વજ્ઞાનઇં સૂનો કુયુક્તિનો કહનાર ભાખઇ' કહતાં બોલઇ છઇ, જે જીવ શરીર થકી ભિન્ન’ કહતાં જૂદો નથી, અનઇ ચેતના જે હોઇ છઇ તે પંચભૂતના સંયોગથી જ, જિમ મદ્યનાં અંગ જે ગુડ-દ્રાક્ષાઇક્ષુરસ-ધાતકી-પુષ્પપ્રમુખ તેહથી મદિરા ઉપજઇ છઇ || ૨ || એમાં પહેલો નાસ્તિક પક્ષ જીવ નથી એમ માનનાર પક્ષ ચાર્વાક પક્ષ છે, જે શૂન્ય - તત્ત્વના જ્ઞાનથી સૂનો છે. ખોટો તર્ક લડાવતાં એ કહે છે કે જીવ શરીરથી જુદો નથી. મદ્યના અવયવભૂત ગોળ, દ્રાક્ષ, શેરડીનો રસ, ધાવડીનાં ફૂલ વગેરેના સંયોગથી જેમ મદ્ય ઉત્પન્ન થાય છે તેમ પાંચ મહાભૂતોના સંયોગથી ચેતન (જીવ) ઉત્પન્ન થાય છે. ૫ G Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ માખણથી ઘૃત તિલથી તેલ, અગનિ અણિથી તરુથી વેલ । જિમ પડિયાર થકી તરવારિ, અલગો તો દાબ્યો ઇન્નિ || ૬ || જો જીવ શરીર થકી ભિન્ન હોઇ તો માંખ[ણ]થી જિમ થી (૧), તિલથી તેલ (૨), અરણિથી અગ્નિ (૩), વૃક્ષથી વૈલિ (૪) તથા પડિયારથી તરુઆર (૫) અલગી કરી દેખાડઇ, તિમ શરીરથી ભિન્ન કરી દેખાડ્યો જોઇ । શરીરથી ભિન્ન કરી કોઇ દેખાડતો નથી તે માઇ જીવ શરીરથી ભિન્ન નથી || ૬ || ટ જો જીવ શરીરથી ભિન્ન હોય તો માખણથી જેમ ઘી, તલથી તેલ, અરણિકાષ્ઠથી અગ્નિ, વૃક્ષથી વેલ અને મ્યાનથી તલવાર જેમ અલગ કરી બતાવી શકાય છે તેમ શરીરથી જીવને અલગ કરી દેખાડવો જોઈએ. એમ કરી શકાતું નથી. માટે જીવ શ૨ી૨થી ભિન્ન નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ જિમ જલથી પંપોટા થાય, ઊણતાં તેહમાંહિં સમાયા યૂભાદિક જિમ ક્ષિતિપરિણામ, તિમ ચેતન તનુ ગુણવિશ્રામ I ૭I - જિમ પાણીથી પંપોટા થાઈ છઇં અનઈ તે પંપોટા ઊફણીનઈં વલી તે પાણીમાંહિ જ સમાઈં છઈ, તથા યૂભપ્રમુખ જિમ ‘ક્ષિતિ' કહેતાં પૃથ્વી તેહનો પરિણામ છઈ – પૃથ્વીમાંહિંથી ઊપજીનાં પૃથ્વીમાંહિ જ લીન થાઈ છઇં, તિમ ચેતના ‘તનુ' કહેતાં શરીર તેહના ગુણનો વિશ્રામ છૐ – શરીરથી ઊપજીનઈં શરીરમાંહિં જ લય પામશું છૐ | એ ઉત્પત્તિપક્ષ (૧) ! બીજો અભિવ્યક્તિ પક્ષ છઇં, તે મતઈં કાયાકારપરિણામઈ ચેતનાની અભિવ્યક્તિ હોઇ છઈ (૨) || ૭ || જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે અને તેમાંથી બહાર નીકળીને – ઊભરો પામીને તેમાં જ સમાઈ જાય છે તથા પથ્થરના સ્તંભ વગેરે આકારો પૃથ્વીમાંથી જ નીપજે છે અને એમાં જ લીન થાય છે તેમ ચેતના (જ્ઞાનગુણ) પણ શરીરનો જ ગુણ હોઈ શરીરમાંથી ઊપજીને શરીરમાં જ લય પામે છે. નાસ્તિકમતનો આ ઉત્પત્તિપક્ષ છે. એનો એક અભિવ્યક્તિપક્ષ પણ છે. એ મુજબ પંચભૂત જ્યારે કાયાકાર રૂપે પરિણમે છે ત્યારે પંચભૂતમાં પહેલાં અનભિવ્યક્ત રહેલો જ્ઞાનગુણ કાયાકાર-પરિણામથી પંચભૂતમાં અભિવ્યક્ત થાય છે અને કાયાકાર-પરિણામનો નાશ થતાં જ્ઞાનગુણ પુનઃ અનભિવ્યક્તિદશા પામી પંચભૂતમાં રહે છે જ. આમ જ્ઞાનગુણ પંચભૂતમાં સદા હોય જ છે. કેવળ તેની અભિવ્યક્તિ-અનભિવ્યક્તિ કાયાકાર-પરિણામના હોવા-ન હોવાથી થયા કરે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ નહિ પરલોક ન પુણ્ય ન પાપ, પામ્યું તે સુખ વિલસો આપી વૃકપદની પરિ ભય દાખવઇ, કપટી તપ-જપની મતિ ચવાઈ || ૮ || એ ચાર્વાકનઈં મતઇ પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી ! તે ઈમ કહઈ છૐ – જે પામ્યું સુખ છઇ તે પોતઈં વિલસો, વર્તમાન સુખ મુકીનઈ અનાગત સુખની વાંછા કરવી તે ખોટી I સુખભોગમાં જે નરકાદિકનો ભય દેખાડઈ છઈ તે માતા જિમ બાલકનઈ હાઉ દેખાડઈ છઈ તિમ લોકનઈ ભોલવીનઈ કપટી પોતઈ ભોગથી ચૂકા બીજાનઈ ચૂકાવઈ છઈ અનઈ તાજા કરાવ્યાની બુદ્ધિ કરઈ છૐ || ૮ || ચાવકને મતે પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી કેમકે શરીર નાશ પામતાં જીવ રહેતો નથી, કોઈ ફળ ભોગવનાર રહેતું જ નથી. માટે ફળભોગ આપનાર પરલોકની વાત ખોટી છે. આમ હોઈને જે સુખ મળ્યું તે પોતે ભોગવી લેવું. કોઈએ પોતાનાં આંગળાં ને હથેળીથી વરુનાં પગનાં નિશાન કર્યા તેનાથી વરુનો ભય ફેલાયો તેમ કપટી લોકો પરલોકનો – નરકાદિકનો ભય બતાવે છે અને તપજપ કરવા સમજાવે છે. પોતે ભોગ ભોગવી શકતા નથી એટલે બીજાને પણ ભોગવવા દેતા નથી. national Page #26 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ એહવા પાપી ભાખઈ આલ, બાંધઈ કર્મતણા બહુ જાલા આતમસા તેહનિ હવઇ, યુગતિ કરિ સદગુરુ દાખવઈ ૯ ચાવક એહવી જૂઠી યુક્તિ બોલઈ છઈ, સદ્દગુરુ તેહનઈ યુક્તિ કરી આત્મસત્તા દેખાડઈ છઈ | ૯ | ચાકમતી પાપીઓ આવી જૂઠી વાત કરે છે અને કર્મો બાંધે છે. સદ્ગુરુ હવે તેમને આત્માની સત્તા - આત્માનું અસ્તિત્વ યુક્તિપૂર્વક – તર્કપૂર્વક બતાવે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ, તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ પંચભૂતગુણ તેહનઈ કહો, ઇંદ્રિયગ્રાહ્ય ન કિમ સદ્દહો? ! ૧૦ || જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય પ્રમુખ ગુણ જે અનુભવસિદ્ધ - માનસપ્રત્યક્ષશું પ્રસિદ્ધ છઇં તે ગુણનો જે આધાર તે જીવદ્રવ્ય અનુમાન-પ્રમાણૉં આવછે | અનુમાન પ્રમાણ ન માનઈ તે પરના મનનો સંદેહ કિમ જાણશું ? તિવારઈ પરનઈં ઉપદેશ કિમ દિઈં ? અનઈ જો તેહનઈં જ્ઞાનાદિકગુણનઈં પંચભૂતનો સંયોગજ ગુણ કહો તો ઇંદ્રિયગ્રાહ્ય કિમ ન માનો ? ભૂતગુણ જે કાઠિન્ય-શીતત્વાદિક તે ઇંદ્રિયગ્રાહ્ય છઇ, ચેતના ઇંદ્રિયગ્રાહ્ય નથી, તે માટઈ તે આત્માનો ગુણ જાણવો || ૧૦ || જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણો અનુભવસિદ્ધ છે. એ માનસપ્રત્યક્ષ છે, ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી એ જાણીતી વાત છે. આ ગુણોના આધારરૂપ કોઈ દ્રવ્ય હોવું જોઈએ એ રીતે જીવ અનુમાનથી સિદ્ધ થાય છે. તમે અનુમાન પ્રમાણમાં ન માનતા હો તો બીજાના મનનો સંદેહ કેવી રીતે જાણો છો અને સંદેહ જાણ્યા વિના) તેને ઉપદેશ કેવી રીતે કરો છો? મતલબ કે બીજાના મનનો સંદેહ કંઈ ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, એનું મુખાદિકની પ્રવૃત્તિથી અનુમાન જ થાય છે. જ્ઞાનાદિ જીવના નહીં પણ પંચભૂતના સંયોગથી જન્મતા ગુણો હોઈ તેમને પંચભૂતના ગુણ ગણતા હો તો એને પંચભૂતના કઠિનતા, શીતલતા વગેરે ગુણોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય માનવા જોઈએ. પણ તમે એમ માનતા નથી. તેથી જ્ઞાન, દર્શન આદિને આત્મા – જીવ એ સ્વતંત્ર દ્રવ્યના જ ગુણ માનવા જોઈએ. Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૧ તનુછેદઈ નવિ તે છેદાઈ, તસ વૃદ્ધિઇ નવિ વધતા થાય ઉપાદાન જ્ઞાનાદિકતણો, તેહથી જીવ અલાધો ગણો ! ૧૧ || - શરીરછેદઈ તે ચેતનાગુણ છેદાતા નથી તથા તે શરીરની વૃદ્ધિ વધતા થાતા નથી, તે માટઇં જ્ઞાનાદિકગુણનો ઉપાદાન આત્મા શરીરથી અલાધો માનો ! ઉપાદાનની હાનિ-વૃદ્ધિ જ ઉપાદેયની હાનિવૃદ્ધિ થાઇ, જિમ માટીની હાનિ-વૃદ્ધિ ઘટની હાનિ-વૃદ્ધિ તિમ ઈહાં જાણવું. યદ્યપિ પ્રદેશ હાનિવૃદ્ધિ આત્માનઈ નથી તથાપિ પર્યાયહાનિવૃદ્ધિ છૐ – તેણહૈ હીન-વૃદ્ધ જ્ઞાનપ્રતિ એકેંદ્રિયપંચેન્દ્રિયાત્મપણઈ ઉપાદાનતાસામાન્યથી ચૈતન્યગુણ પ્રતિ આત્મપણઈ ઉપાદાનતા માની જોઈ નહી તો લોકવ્યવહાર ન મિલૐ || ૧૧ || શરીરનો છેદ થતાં ચેતનાગુણ છેદાતા નથી તથા શરીરની વૃદ્ધિ થતાં એ વૃદ્ધિ પામતા નથી. જો શરીર જ્ઞાનાદિક ગુણોનું ઉપાદાનકારણ હોય તો એની હાનિ-વૃદ્ધિ થતાં જ્ઞાનાદિક ગુણોની હાનિવૃદ્ધિ થવી જોઈએ. ઉપાદાનકારણની હાનિવૃદ્ધિ થતાં ઉપાદેય – કાર્યની હાનિવૃદ્ધિ થાય છે, જેમકે, માટીની હાનિવૃદ્ધિ થતાં એનાથી બનતા ઘડાની હાનિવૃદ્ધિ થાય છે. તેથી જ્ઞાનાદિક ગુણોના ઉપાદાનરૂપ જીવ(આત્મા)ને શરીરથી અપ્રાપ્ત – અનુત્પન્ન અને અળગો માનવો જોઈએ. આમ માનતાં જ્ઞાનાદિની હાનિવૃદ્ધિ ઉપાદનરૂપ આત્માના પ્રદેશોની સંખ્યાની હાનિવૃદ્ધિને આભારી હોવી જોઈએ પરંતુ આત્મપ્રદેશોની સંખ્યા નિયત જ છે – તેમાં એકનો પણ વધારો કે ઘટાડો થઈ શકતો નથી એ સાચી વાત છે, પરંતુ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય આત્મપર્યાયો ઉત્તરોત્તર વધુ વિકસિત છે. આમ આત્મપર્યાયોમાં (આત્મપરિણામોમાં) હાનિવૃદ્ધિ સંભવે છે અને પરિણામે જ્ઞાનની હાનિવૃદ્ધિ થાય છે. એકેન્દ્રિય આદિ આત્મપર્યાયોનું ઉપાદાનકારણ છેવટે તો આત્મા જ છે એટલે છેવટે સામાન્યપણે જ્ઞાનગુણની ઉપાદાનતા આત્મામાં જ માનવી જોઈએ, અન્યથા લોકવ્યવહાર નહીં સંભવે. ૧૨ Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પ્રજ્ઞાદિક-થિતિ સરિખી નહીં, યુગલજાત નરનઈં પણિ સહી । તો કિમ તે કાયાપરિણામ ? જુઓ તેહમાં આતમરામ | ૧૨ || પ્રજ્ઞાદિકની સ્થિતિ એકવીર્યોત્પન્ન યુગલમનુષ્યની પણિ [સરખી] નથી, કોઇક અંતર તેહમાં પણિ છઇ । તો તે ચેતના કાયાનો પરિણામ કિમ કહિ ? એક માતા-પિતાð નીપાયા છઇં તેહમાં આત્મારામ જૂદો છઇ, તેણð કરી જ પ્રક્ષાદિકનો ભેદ સંભવð || ૧૨ || જેમને એક પ્રજ્ઞા વગેરે ગુણો જોડિયાં સંતાનોમાં માતાપિતાએ જ જન્મ આપ્યો છે તેમાં પણ સરખાં નથી હોતાં, તો એને શરીરનું પરિણામ કેમ લેખી શકાય ? એમાં ઉપાદાનકારણ રૂપે આત્મા જ માનવો જોઈએ, કેમકે એક માબાપનાં સંતાનના પણ આત્મા તો જુદા જ હોય છે. ૧૩ -- Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ જે પૂર્વઇં કહિઉં છઇ ‘શરીરથી ભિન્ન હોઇ તો આત્મા અલાધો કરી દેખાડો' તેહનો ઉત્તર કહિð ઇં રૂપી પણિ વિ દીસઇ વાત, લક્ષણથી લહીઇ અવદાત તો કિમ દીસઇ જીવ અરૂપ ? તે તો કેવલ જ્ઞાનસરૂપ || ૧૩ || ‘વાત’ કહતાં વાયરો તે રૂપી છઇં પુદ્ગલ માટઇ, તો પણિ દીસતો નથી, પણિ ‘અવદાત' કહતાં પ્રકટ લક્ષણ જે કંપ-કૃતિશબ્દાદિક-લિંગð લહિંઇં છઇં । લતાદિકનો કંપ, અર્કતૂલાદિકનઇં આકાશઇ ધૃતિ, ઝંઝાદિકનો શબ્દ જેહનઈં અભિઘાત તથા સંયોગÖ હોઇ છઇ તે વાયુદ્રવ્ય ઇમ અનુમાનપ્રમાણě જાણિઇં છઇ । તો અરૂપી જીવ કિમ દીસð ? તે જીવ કેવલ જ્ઞાનસ્વરૂપ છ, જ્ઞાન મનઈં પ્રત્યક્ષ છઇં તે લિંગઇં તેહનો આશ્રય જે આત્મા તેહનું અનુમાન કીજૈ । યદ્યપિ જ્ઞાનગુણપ્રત્યક્ષ માટિ આત્મા પણિ તર્દેશઇં પ્રત્યક્ષ ઇં - “ગુણપચ્ચક્બત્તણઓ ગુણી વિ જીવો ઘડો વ પચ્ચક્ખો ’’ (વિશેષાવશ્યકભાષ્ય, ૧૫૫૮) ઇત્યાદિ વિશેષાવશ્યકવચનાત્, વાયૂપનીત સુરભિદ્રવ્ય પણિ ગંધાંશઇ પ્રત્યક્ષ જ છઇં તથાપિ વાદિવિપ્રતિપત્તિ અનુમાન કીજઇ । ઉક્ત ચ - પ્રત્યક્ષપરિકલ્પિતમપ્યર્થમનુમિમીષન્ત્યનુમાન “શતશ: — રસિકાઃ ।'' અથવા જ્ઞાનાશ્રય પ્રત્યક્ષ જ છઇં તેહનઇં ઇતરભિન્નતાનું અનુમાન કીજઇ છઇં || ૧૩ || ૧. તત્ત્વભિન્નતાનું પુ Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૧૫ શરીરથી આત્મા અનુત્પન અને અળગો છે એ સિદ્ધ કરી બતાવો એમ જે પહેલાં કહેવાયું છે તેનો ઉત્તર હવે આપીએ છીએ. વાયુ પુદ્ગલ હોવાથી તેને રૂપ છે છતાં એ આપણને દેખાતો નથી. એના આઘાત કે સંયોગથી લતા કંપે છે, રૂ આકાશમાં અધ્ધર રહે છે, ઝંઝાનો અવાજ થાય છે વગેરે ચિહ્નો – પ્રકટ લક્ષણોને કારણે અનુમાનથી એનું અસ્તિત્વ આપણે જાણીએ છીએ. તે જ રીતે, જીવને રૂપ નથી, તેથી એ ક્યાંથી દેખાય? પણ જીવ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન મનથી પ્રત્યક્ષ છે તે કારણે જ્ઞાનના આશ્રય રૂપે જીવનું અનુમાન આપણે કરીએ છીએ. આમ તો, વિશેષાવશ્યકમાં કહ્યું છે તેમ ગુણના પ્રત્યક્ષત્વને કારણે ગુણી – જીવ, ઘડાની જેમ પ્રત્યક્ષ જ કહેવાય, જેમ વાયુથી વહેતા સુગંધી દ્રવ્યપરમાણુઓ ગંધગુણના પ્રત્યક્ષને લીધે પ્રત્યક્ષ જ છે એમ કહેવાય. છતાં દેહાદિકથી ભિન્ન જીવનું અસ્તિત્વ અહીં અનુમાનથી કહ્યું છે તે ચાકમતવાદી એને દેહાદિકથી અલગ નથી માનતા તેથી. કહ્યું છે કે સેંકડો વાર પ્રત્યક્ષ રૂપે જાણેલી વસ્તુનું પણ અનુમાનરસિક જીવો અનુમાન કરવા ઇચ્છે છે. અથવા જ્ઞાનાશ્રય આત્મા પ્રત્યક્ષ જ છે પણ એ ઈતર – શરીરાદિથી ભિન્ન છે તે દર્શાવવા અમે અનુમાન કરીએ છીએ એમ કહ્યું છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ १६ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ હવઈ પરલોકનું પ્રમાણ કહઈ છઈ – બાલકને સ્તનપાનપ્રવૃત્તિ પૂરવભવવાસના નિમિત્ત એ જાણો પરલોક-પ્રમાણ, કુણ જાણઈ અણદીઠું ઠામ ? |૧૪|| બાલકનઈં જે સ્તનપાનપ્રવૃત્તિ છઇં તે ઇષ્ટસાધનતાસ્મરણહેતુક છઇં, તે સ્મરણ અનુભવથી થાઈં ! તે એ ભવઈ નથી તો પરભવનો જ આવઈ, તજ્જનિત વાસનાઈ એ ભવઈં સ્મરણ થાઈ, એ પરલોકનું પ્રમાણ જાણો / અણદીઠું સ્થાનક કુણ જાણશું? ઇમ મરણત્રાસઈં પણિ પૂર્વભવનો મરણાનુભવ અનુભવિહૈ અણદીઠાથી ત્રાસ કિમ હોઈ ? જાતમાત્રદં તો મરણ દીઠું નથી, મરણથી ત્રાસ તો પામઈ છઈ, તેણઈ જાણિઇં જે પરલોક છઈ | ૧૪ . બાળક સ્તનપાનની પ્રવૃત્તિ કરે છે તે પોતાને જે ઈષ્ટ છે – ભૂખને સંતોષવી – તેનું એ સાધન છે એવા તેના સ્મરણને લીધે કરે છે. આ સ્મરણ પાછળ અનુભવ હોય છે અને એ અનુભવ આ ભવનો તો નથી, તો પરભવનો જ હોય. એ અનુભવથી જન્મેલી વાસનાથી આ ભવે એનું સ્મરણ થાય છે. આ જ પરલોક હોવાનું પ્રમાણ. વણદીઠું સ્થાનક કેવી રીતે જાણી શકાય ? કોઈ પ્રાણીએ મરણ જોયું નથી, છતાં મરણનો ત્રાસ કેમ અનુભવે છે? પૂર્વ ભવના મરણના અનુભવને કારણે. આથી નક્કી થાય છે કે પરલોક છે. ૧. બાલકનુ દૃષ્યતિ પરલોકનું પ્રમાણ કહિ | Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૭ એક સુખિયા એક દુખિયા હોઈ, પુણ્ય-પાપવિલસિત તે જોઈ કરમચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરિ એ ન સ્વભાવ ૧૫ || સરિખઈ જ બાહ્ય કારણઈ એક સુખિયા નઈ એક દુખિયા જે હોઈ છઈ તે પુણ્ય-પાપનો વિલાસ જોયો. ઉક્ત ચ - જો તુલસાહણાણ ફલે વિસેસો, ણં સો વિણા હેઉં કજ્જdણઓ ગોયમ ! ઘડો વ હેઉ અ સે કમૅ II. (વિ. ભા૧૬ ૧૩) કોઈ કહસ્ય) – એક પાખાણ પૂજાઈં છઇં, એક રઝલઈ છઈ તિમ એ સ્વભાવશું હુરૂઈં. તેહનઈં કહિઈ ઉપલાદિકનઈં પૂજાનિંદાથી સુખદુઃખવેદન નથી, જીવનઇં તે છઠે, તો એ ભોગચેતના કરમચેતનાનો કરિઓ ભાવ છઇં, દૃષ્ટાન્વયવ્યતિરેકસ્વભાવશું નિરાકારિશું તો દંડાદિકનઈં ઘટાદિક પ્રતિ પણિ કારણતા કિમ કહિછે ? || ૧૫ || બાહ્ય સાધનસામગ્રી સરખી હોવા છતાં જુદાં પરિણામ જોવા મળે છે – એક સુખી અને બીજો દુઃખી – તો એનો હેતુ તો હોવો જ જોઈએ. એ હેતુ તે કર્મ છે. પુણ્યકર્મ ને પાપકર્મથી જ સુખદુઃખ આવે છે. કોઈ એમ કહે કે પથરાને તો કંઈ કર્મ હોતું નથી, છતાં એક પથરો પૂજાય છે ને બીજો રઝળે છે. એનું કારણ તો સ્વભાવ જ છે. તો એનો જવાબ એ છે કે પથરાને પૂજા કે નિંદાથી કંઈ સુખદુઃખ થતાં નથી, જીવને સુખદુઃખનો અનુભવ થાય છે તેથી એ ભોગચેતના એ કર્મચેતનાનું પરિણામ છે. કર્મને જો સુખદુઃખનાં કારણ રૂપે ન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ માનીએ તો દંડ વગેરેને પણ ઘડા વગેરેનાં કારણ કેમ મનાય ? ત્યાં સ્વભાવને જ કારણ માનવો પડશે. પણ દંડાદિ વિના ઘડો બનતો નથી તેથી એનું કારણત્વ સ્પષ્ટ છે. તેમ જ કર્મનું પણ કારણત્વ જાણવું. Page #36 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ નિઃફ્સ નહી મહાજનયત્ન, કોડી કાજિ કુણ વેચઇ રત્ના કષ્ટ સહિ તે પધ]રમારથી, માનો મુનિજન પ૨મા૨થી || ૧૬ || ૧૯ મહાજન જે પુણ્યાર્થÛ તપક્રિયા કરદેં છઇં તે નિફ્લુ નથી, નિઃલકાર્યઈં બુદ્ધિવંત પ્રવર્તાઈં નહીં! જો ઇમ કહસ્યો લોકરંજનનઇ અર્થઇં તે પ્રવર્તાઈં છઇં તો કોડીનઇં કાર્જિ રત્ન કૂંણ વેચઇ ? લોકરંજન તે કોડી છઇં, તેહનંઈ અર્થÛ મહાપ્રયાસસાધ્ય ક્રિયા તે રત્ન વેચવું છઇ, ફોકઇં દુઃખ ભોગવવું તો કોઇ વાંછઇ નહી, અનઈં સર્વ ભૂલઇ પણિ નહી । તે માટેિ મહાજનપ્રવૃત્તિ પુણ્ય પાપ તથા આત્મા એ સર્વ માનવું । ઉક્ત ચ – વિલા વિશ્વવૃત્તિર્નો, ન દુઃખૈકલાપિ ચ । દૃષ્ટલાભફ્લા નાઽપિ વિપ્રલોડપિ નેદશઃ || ૧ || (ન્યાયકુસુમાલિ સ્ત. ૧ શ્લો. ૮) ઇતિ || ૧૬ | મહાજનો જે તપક્રિયા કરે છે તે નિષ્ફળ નથી હોતી, પુણ્યને અર્થે હોય છે. કોઈ એમ કહે કે એ લોકરંજનને અર્થે હોય છે, તો એ વાત સાચી નથી કેમકે એ તો કોડી લઈને રત્ન વેચવા જેવું થયું. એવું કોણ કરે ? વળી, નિરર્થક દુઃખ ભોગવવાનું પણ કોઈ કરે નહીં. એનો કોઈ લાભ દેખાતો નથી ને મહાજનો ભૂલથી – ભ્રાંતિથી એ તપત્યાગની પ્રવૃત્તિ કરે છે એવું પણ નથી. આથી મુનિજનો ૫રમાર્થી છે – પુણ્યને અર્થે આમ કરે છે એમ જ માનવું યુક્ત છે. આ રીતે મહાજનોની પ્રવૃત્તિથી પુણ્ય, પાપ અને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય ૧. અન્યત્ર ધરમારથી' મળે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ છે. કહ્યું છે કે “સમસ્ત પરલોકાર્થી)નું આચરણ, એમની પ્રવૃત્તિ નિષ્ફળ નથી હોતી, તેમજ એકમાત્ર દુઃખરૂપી ફળવાળી નથી હોતી. એ નજરે જોઈ શકાય એવા લાભારૂપી ફળ આપનારી પણ નથી હોતી, ને આવા જ્ઞાનીઓ કંઈ છેતરાયેલા નથી હોતા.” Page #38 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ આતમસત્તા ઇમ સદ્દહો, નાસ્તિકવાટૅ મન મત હો ! નિત્ય આતમા હવઈ વરસવું, ખંડી બૌદ્ધતણું મત નવું . ૧૭ નાસ્તિકવાદી ગતઃ II હે લોક ! ઈમ – એ પ્રકાર આત્માની સત્તા સદ્દહો, પણિ નાસ્તિકવાદ પોતાના મનનઈં દહસ્યો માં. ચાકમત નિરાસ થયો. હવઈ “નિત્ય આતમા એહવું બીજું સ્થાનક વર્ણવું છું – ઋજુસૂત્રનામાંહિથી નીકલ્યા માટૐ નવું જે બૌદ્ધનું મત તે ખંડી કરીનઈં [ ૧૭ || આમ, આત્માની સત્તા ઉપર શ્રદ્ધા કરો. નાસ્તિકવાદથી મનને બાળશો નહીં. અનાત્મવાદી ચાર્વાકમતનું ખંડન કરી હવે ઋજુસૂત્રનયમાંથી નીકળેલા નવીન બૌદ્ધમતનું ખંડન કરી આત્માના નિત્યત્વની સ્થાપના કરું છું. ૧. “સત્તા' નથી ૩૦ ૨. અંતર્લ ચાર્વાક મત ૫૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ તેહ કહઇ ક્ષણસંતતિરૂપ જ્ઞાન આતમા અતિહિ અપા નિત્ય હોઈ તો વાધઈ નેહ, બંધન કર્યતણો નહિ કેહને ૧૮ તે બૌદ્ધ ઈમ કહઈ છૐ – અતિહિં અનૂપ – મનોહર ક્ષણસંતતિરૂપ જે જ્ઞાન તેહ જ આત્મા છઇં, તથા ચ તન્મતમ્ – પ્રવૃત્તિવિજ્ઞાનોપાદાનમાલયવિજ્ઞાનમાત્મા” પ્રવૃત્તિવિજ્ઞાન જે નીલાધાકાર તે ઉપાદેય, તેહનો અહમાકાર ઉપાદાન તે આલયવિજ્ઞાનરૂપ આત્મા રૂપભેદઈં ઉપાદાન-ઉપાદેયભાવ છઇં, પણિ પરમાર્થઈ જ્ઞાનક્ષણ છઇં, એક નિત્ય આત્મા કોઈ છૐ નહી ! એક નિત્ય આત્મા માનઈં છાઁ તેહનઈં મોક્ષ વેગલો છઇં, જે માટૐ નિત્ય આત્મા માનિઈ તિવારછે આત્મા ઊપરિ સ્નેહ હોઇં, સ્નેહઈ સુખનો રાગ અનઇં દુઃખનો દ્વેષ થાઈ, તેહથી તેહના સાધનનો રાગ-દ્વેષ થાઈં ! ઇમ કરતાં રાગ-દ્વેષવાસનાધારા નિરંતર વધૐ તિવારઈ કર્મબંધનો અંત ન હોઇ, તે માટઇ ક્ષણિક જ આત્મા માનવો I ૧૮ II બૌદ્ધો એમ કહે છે કે આત્મા તો ક્ષણોની પરંપરારૂપ મનોહર જ્ઞાન જ છે. પ્રવૃત્તિવિજ્ઞાન – લીલું પીળું એ જાતનું બાહ્ય જગતનું જ્ઞાન – તેનું ઉપાદાન આલયવિજ્ઞાન એટલે હુંપણું તે આત્મા છે. પરંતુ પરમાર્થથી – ખરેખર તો જુદાંજુદાં ક્ષણિક જ્ઞાનોની પરંપરા તે જ આત્મા છે. આત્મા એટલે તે-તે ક્ષણે થયેલ જ્ઞાન, તેથી નિત્ય એવો કોઈ આત્મા નથી. જેઓ નિત્ય આત્મામાં માને છે તેમને મોક્ષ વેગળો છે, કેમકે આત્માને નિત્ય માનવાથી તેના ઉપર સ્નેહ થાય, સ્નેહને કારણે આત્માના સુખ માટે રાગ અને એના દુઃખ માટે દ્વેષ થાય છે, આત્મસુખનાં સાધનો પ્રત્યે રાગ અને આત્મદુઃખનાં સાધનો Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પ્રત્યે દ્વેષ જન્મે છે, રાગદ્વેષની આ વાસનાધારા નિરંતર વધતી રહેવાથી કર્મબંધોનો અંત આવતો નથી. માટે આત્માને ક્ષણિક માનવો જ તર્કસંગત છે. ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ સર્વ ભાવ ક્ષણનાસી સર્ગ આદિ અંતનો એક નિસર્ગા ક્ષણિક વાસના દિઇ વયરાગ, સુગત જ્ઞાન ભાખઈ વડભાગ . ૧૯ો. તથા સર્વ જ ભાવ કo પદાર્થ ક્ષણનાશી છઈ તો આત્માનું ચું કહેવું / તિહાં એ પ્રમાણ જે આદિ અનઈં અંતિ એક નિસર્ગ કહતાં. સ્વભાવ માનિઈં તો ક્ષણનાશીપણું જ આવશું ! અંતિ નાશસ્વભાવ માનિઈં તો આદિક્ષણઇ પણિ તેહ જ સ્વભાવ માનવો, તિવારઈં દ્વિતીય ક્ષણઇં નાશ થયો / અંતિ નાશસ્વભાવ ન માનિદૈ તો કહિઍ નાશ ન થાઈ ! તાત્કાલસ્થાયિસ્વભાવ માનિઈં તો ફિરી તેટલાં કાલ તાંઈં રહિઓ જોઈઈ, ઈમ તાત્કાલસ્થાયિતાસ્વભાવની અનુવૃત્તિ કલ્પાંતસ્થાયિતા હોઈ ! ક્ષણિક આત્મજ્ઞાનની વાસના તે વૈરાગ્ય આપશું, આત્મા જ ક્ષણિક જાણ્યો તિવારઈ કુણ ઉપરિ રાગ હોઈં ? સર્વ ક્ષણિક અનિત્ય વસ્તુ જાણિૐ તિવારઇ ગયઈ આવ્યાઁ ભાંગ્યૐ શૂટિઇં શોક નાવાઈ અનિત્યતાકૃતમતિર્લીનમાલ્યો ન શોચતિ | નિત્યતાકૃતબુદ્ધિસ્તુ ભગ્નભાડપિ શોચતિ | (ભાવેવસૂરિરચિતે પાર્ષચરિતે, સર્ગ ૨, ૭૧૧) ઇતિ વચનાત્ ઇમ મહાભાગ્યવંત સુગત કબુદ્ધ, તે જ્ઞાન ભાખઈ છઈ || ૧૯ | સર્વ પદાર્થો ક્ષણમાં નાશ પામવાવાળા છે તો પછી આત્મા માટે વળી જુદું શું હોય? જે પદાર્થ એક જ છે એનો આદિમાં અને ૧. “ક” એ સંજ્ઞાથી “કહિતાં' સમજવું. ૨. આત્માન્ ૩૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ - અંતે એક જ સ્વભાવ હોય. એનું ક્ષણનાશીપણું એ રીતે સિદ્ધ થાય છે કે અંતે જેનો નાશ સ્વભાવ છે તેનો આદિક્ષણે પણ એ જ સ્વભાવ હોય, તેથી બીજી ક્ષણે એ નાશ પામ્યો ગણાય. અંતે નાશસ્વભાવ ન માનીએ તો એ ક્યારેય નાશ ન પામે. પદાર્થનો અમુક ચોક્કસ કાળ સુધી ટકી રહેવાનો સ્વભાવ માનીએ – જેમકે પચીસમી ક્ષણ સુધી, તો પચીસમી ક્ષણે પણ પચીસ ક્ષણ સુધી ટકી રહેવાનો એનો સ્વભાવ માનવો પડે ને તેથી એ કલ્પાંત સુધી રહે છે એમ સિદ્ધ થાય. આ બધું યોગ્ય નથી. તેથી વસ્તુને ક્ષણિક માનવી જોઈએ. આત્માને ક્ષણિક માનવો તે વૈરાગ્યને પોષે છે. આત્મા ક્ષણિક હોય તો કોના ઉપર રાગ કરવો ? સર્વ વસ્તુને ક્ષણિક, અનિત્ય માનીએ ત્યારે એના ગયે-આબે, ભાંગ્યું-તૂટ્યું શોક થતો નથી. કહ્યું છે કે અનિત્યતાની બુદ્ધિવાળો જીવ માળા કરમાઈ જવાથી શોક પામતો નથી, પણ નિત્યતાની બુદ્ધિવાળો જીવ વાસણ ફૂટી જવાથીયે શોક પામે છે. મહાભાગ્યવંત બૌદ્ધો આવું જ્ઞાન કહે છે. ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ રાગાદિક વાસના અપાર, વાસિત ચિત્ત કવિઓ સંસારા ચિત્તધારા રાગાદિકહીન, મોક્ષ કહઈ જ્ઞાની પરવીન | ૨૦ || [ચિત્તધારા કo] જ્ઞાનપરંપરા, પિરવીન કo] ડાહો. ચિત્તમેવ હિ સંસારો, રાગાદિક્વેશવાસિતમ્ તદેવ તૈવિનિમુક્ત, ભવાન્ત ઇતિ કચ્યતે || ધર્મકીર્તિઃ || (અધ્યાત્મસાર પ્રબંધ ૬, અધિ. ૧૮, શ્લો.૮૩) નિરુપપ્પવા ચિત્તસત્તનિરપવર્ગ ઈતિ મોક્ષલક્ષણમ” || ૨૦ | રાગાદિક અનેક વાસના થી ભરેલું ચિત્ત તે જ સંસાર છે, અને રાગાદિકના ઉત્પાત વગરની શુદ્ધ ચિત્તધારા – જ્ઞાનધારા તેને જ પ્રવીણ – ડાહ્યા જ્ઞાનીઓ સંસારનો અંત એટલે કે મોક્ષ કહે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૨૭ એહ બૌદ્ધનું મત વિપરીત, બંધ મોક્ષ ન ઘટઇ ક્ષણચિત્તા માનો અનુગત જો વાસના, દ્રવ્ય નિત્ય તેહ જ શુભમના II ૨૧ I એહ બૌદ્ધનું મત વિપરીત ક મિથ્યાજ્ઞાનરૂપ છઇ, જે માટઇં ક્ષણચિત્ત ક ક્ષણજ્ઞાનરૂપ આત્મા માનિઈ તો બંધમોક્ષ ન ઘટ / જે બંધ ક્ષણ તે મોક્ષક્ષણ નહીં જે મોક્ષક્ષણ તે બંધક્ષણ નહીં ! અનઈ જો ઈમ કહસ્યો વાસના એક છઇં તો મન શુભ કરી વિચારો, પૂર્વાપરજ્ઞાનક્ષણઅનુગત જે એક વાસના કહો છો તેહ જ સ્વભાવનિયત આત્મદ્રવ્ય છઈ ! અનઈ જો કહસ્યો વાસનાબુદ્ધિ માત્ર કલ્પિત છઈ, પરમાર્થ નથી, તો પરમાર્થપર્યાયનો એક આધાર તે કૂણ ? જ્ઞાનક્ષણનઈં નાનાકારયોગિત્વનો વિરોધ નથી તો દ્રવ્યનઈ નાનાક્ષણયોગિત્વનો ચો વિરોધ ? પર્યાય છતા અનુભવીશું છઇ તિમ દ્રવ્ય પણિ છતું અનુભવિઇં છઈ, નિર્વિકલ્પબુદ્ધિ તો વિકલ્પધીપ્રમાણ છૐ – ત્રેવ જનવેદનાં તàવાસ્યા પ્રમાણતા ” (સિદ્ધિવિનિશ્ચયટીકાયામ્) ઇતિ વચનાત્ ! અનઈ નિર્વિકલ્પબુદ્ધયુતરવિકલ્પબુદ્ધિ તો દ્રવ્યપર્યાય ૨ ભાસઈ છઈ, માટઈ જ્ઞાનાદિ પર્યાય સત્ય તો તદાધાર આત્મદ્રવ્ય પહલા સત્ય કરી માનવું છે ર૧ || બૌદ્ધોનો આવો મત વિપરીત એટલે કે મિથ્યાજ્ઞાનરૂપ છે. આત્માને ક્ષણચિત્ત એટલે કે ક્ષણજ્ઞાનરૂપ માનીએ તો બંધમોક્ષ ઘટી ન શકે. બધી જ્ઞાનક્ષણોમાં એક અનુપૂત કંઈ જ નથી, તેથી તે બધી ૧. બંધ કહ્યઉ તે પુ. ૩. માટઇ માટઇ ૩૦ ૨. જિમ ૫૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમ્યકત્વ સ્થાન ચઉપઈ આત્યંતિકપણે એકબીજાથી ભિન્ન છે, પૃથક્ છે. પરિણામે જે બંધક્ષણ તે મોક્ષક્ષણ નથી અને જે મોક્ષક્ષણ તે બંધક્ષણ નથી, અર્થાત્ જે બંધાય છે તે મોક્ષ પામતો નથી ને મોક્ષ પામે છે તે બંધાયેલો હોતો નથી. પૂર્વાપર જ્ઞાનક્ષણોમાં એક અનુયૂત વાસના રહેલી છે એમ કહેવામાં આવે તો એ પૂર્વાપર જ્ઞાનક્ષણોમાં રહેલી વાસના તે જ સ્વભાવનિયત આત્મદ્રવ્ય છે. જો વાસનાબુદ્ધિ માત્ર કલ્પિત છે, પારમાર્થિક – વાસ્તવિક નથી એમ કહેવામાં આવે તો બંધમોક્ષ તો પારમાર્થિક પર્યાયો એટલે કે અવસ્થાઓ – દશાઓ છે, તેનો આધાર પણ પારમાર્થિક જ હોવો જોઈએ, તે કોણ? જો એક જ્ઞાનક્ષણને નીલપીત આદિ જુદાજુદા અનેક આકારો ધારણ કરવામાં તર્કબાધ નથી, તો એક દ્રવ્યને જુદીજુદી અનેક જ્ઞાનક્ષણો ધારણ કરવામાં શો તર્કબાધ હોય? એટલે શુભ મનથી વિચારતાં અનેક જ્ઞાનક્ષણોરૂપ પર્યાયોથી યુક્ત એક દ્રવ્ય આત્માને નિત્ય માનવો જોઈએ. અને જેમ પર્યાયોને અસ્તિત્વ ધરાવતા આપણે અનુભવીએ છીએ તેમ દ્રવ્યને પણ અનુભવીએ છીએ. જે નિર્વિકલ્પબુદ્ધિ (અનિશ્ચયાત્મક, અનુભવાત્મક, નિર્વિચાર, શબ્દસંસર્ગયોગ્યતારહિત જ્ઞાન) સવિકલ્પબુદ્ધિ નિશ્ચયાત્મક, સ્મરણાત્મક, સવિચાર, શબ્દસંસર્ગયોગ્યતાવાળું જ્ઞાન)ને પેદા કરે છે તે જ પ્રમાણ છે એમ બૌદ્ધો માને છે, તો તેમણે સવિકલ્પબુદ્ધિને પણ પ્રમાણ માનવી જ જોઈએ. તેમજ નિર્વિકલ્પબુદ્ધિજન્ય વિકલ્પબુદ્ધિમાં તો દ્રવ્ય અને પર્યાય બને ભાસે છે. તેથી જ્ઞાનાદિ પર્યાય જેમ સત્ય તેમ એના આધારરૂપ આત્મદ્રવ્યને તો એનીયે પહેલાં સત્ય માનવું જોઈએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૨૯. સરખા ક્ષણનો જે આરંભ, તેહ વાસના મોટો દંભ. બંધમોક્ષક્ષણ સરખા નહી, શકતિ એક નવિ જાઈ કહી II ૨૨ II સદેશ ક્ષણનો જે આરંભ તેહ જ વાસના ઇમ કહવું તે મોટું કપટ છે, જે માટઇં બંધ-મોક્ષના ક્ષણ સરખા નથી તો “જે બંધાઈ તે મુકાઈ ઈમન કહિઉં જાઈ તિવારઈ મોક્ષનઈં અર્થિ કુણ પ્રવર્તઈં ? વલી કહસ્યો જે બંધજનનશક્તિવંત ક્ષણ જૂઓ છ, મોક્ષજનનશક્તિવંત ક્ષણ જૂઓ છઇં, બદ્ધ છઈ તે એકત્વાધ્યવસિતમોક્ષજનકક્ષણસંપાદનોર્થ અવિદ્યાઍ જ પ્રવર્તઈં છઇ, મોક્ષપ્રવર્તકઅવિદ્યાવિવર્તસંસારમૂલાવિદ્યાનાશક છૐ – હરતિ કચ્છક એવ હિ કસ્ટકમ' (અધ્યાત્મસાર, પ્રબંધ ૩, અધિકાર ૧૧, શ્લોક ૧૫) ઈતિ ન્યાયાતું, તો દેવદત્ત યજ્ઞદત્તના મોક્ષક્ષણજનનાર્થ કિમ ન પ્રવર્તાઈં | બંધમોક્ષક્ષણજનક એક શક્તિ તો તઈં ન કહી જાઈ, ઇમ તો આત્મદ્રવ્ય સિદ્ધ થાઈ / કુર્વિદ્વપત્વજાતિ માનતાં સાંકર્ય થાઈ, કારણનઈ કાર્યવ્યાપ્યતા છઇ, તે માટૐ એકદા ઉભય ક્ષણ થયા જોઈએ એકએક ક્ષણનઇ ભિન્નશક્તિમાહિં ઘાતાં નિર્ધાર ન થાઈ, તે માર્ટેિ એ સર્વ શક્તિકલ્પના ઝૂકી જાણવી | ૨૨ // બૌદ્ધો જો એમ કહેતા હોય કે સરખી જ્ઞાનક્ષણો ઉત્પન્ન થયાં કરવી એ જ વાસના છે એટલે કે અનેક ક્ષણોમાં રહેલું સરખાપણું એ જ વાસના છે, મતલબ કે અનેક ક્ષણોમાં એકસૂત્ર રહેલું નિત્ય એવું કોઈ આત્મદ્રવ્ય નથી તો એ પણ એક દંભ છે કેમકે બંધક્ષણ અને મોક્ષક્ષણ સરખી નથી. એટલે તે બેમાં સરખાપણારૂપ વાસના Page #47 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પણ નથી. બંધક્ષણ અને મોક્ષક્ષણ આત્યંતિકપણે ભિન્ન હોય તો જે ક્ષણ બંધાયેલી છે તેનો તે જ ક્ષણે નાશ થઈ જવાથી તેને મુક્ત થવાનું ન રહ્યું અને મોક્ષક્ષણ પૂર્વે બંધાયેલી ન હોવાના કારણે ન બંધાયેલી ક્ષણનો મોક્ષ થયો એમ માનવાની આપત્તિ આવે ને આ રીતે જે બંધાય છે તે મુક્ત થાય છે' એમ કહેવાની સ્થિતિ રહે નહીં. એ સ્થિતિમાં મોક્ષને અર્થે કોણ પ્રવર્તે ? વળી જો એમ કહેવામાં આવે કે બંધજનનશક્તિવાળી ક્ષણ અને મોક્ષજનનશક્તિવાળી ક્ષણ જુદી છે, પણ જે બંધની ક્ષણ છે તે પોતાનામાં અને મોક્ષક્ષણમાં એકત્વનો આરોપ કરી અર્થાત્ એકત્વની કલ્પના કરી મોક્ષની ક્ષણનું સંપાદન કરવા અવિદ્યાથી પ્રવર્તે છે, કાંટો કાંટાને દૂર કરે એમ મોક્ષ અંગેની પ્રવૃત્તિ કરાવનાર અવિદ્યાના વિવર્તરૂપ સંસારના મૂળરૂપ અવિદ્યાનો નાશ કરે છે, તો બંધમોક્ષની ક્ષણોની જનક એક શક્તિ ન હોતાં એટલે કે બંધક્ષણ અને મોક્ષક્ષણ આત્યંતિકપણે ભિન્ન હોતાં દેવદત્તની મોક્ષક્ષણ યજ્ઞદત્તની મોક્ષક્ષણને પેદા કરવા કેમ ન પ્રવર્તે ? મતલબ કે પ્રવર્તે છે એમ કહેવાની સ્થિતિ આવશે. બંધમોક્ષની ક્ષણોની જનક એક શક્તિ માની એટલે આત્મદ્રવ્ય સિદ્ધ થઈ જાય છે. ૩૦ જે બીજક્ષણ અંકુરને ઉત્પન્ન કરે છે તેનામાં જ અંકુરજનકત્વ છે, અન્ય બીજક્ષણોમાં અંકુરજનકત્વ નથી એમ માનતાં સંકરતા ભેળસેળનો દોષ આવે છે. કારણ કાર્યમાં વ્યાપે છે, તેથી એક સાથે એક સમયે બંને ક્ષણોનું (કારણક્ષણ અને કાર્યક્ષણનું) હોવું જરૂરી છે. એક પછી એક આવતી બે અત્યંત અસંબદ્ધ ભિન્ન ક્ષણોમાં કારણશક્તિ અને કાર્યશક્તિ માનતાં કશું (અર્થાત્ કાર્યકારણભાવનું - Page #48 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૩૧ એટલે કે આ આનું કાર્ય છે એવું) નિર્ધારણ થઈ શકતું નથી. માટે સાવ ભિન્ન અસંબદ્ધ ક્ષણોમાં કારણશક્તિ અને કાર્યશક્તિની કલ્પના જૂઠી છે. For Private & Personal Use. Only www.jainelibrar Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સમ્યકત્વ સ્થાન ઉપઈ ઉપાધન અનુપાદાનતા જ નવિ ભિન્ન કરઈ ક્ષણ છતા. પૂરવ-અપરપર્યાઇ ભેદ તો નવિ દ્રવ્ય લહઈ ત્યજિ ખેદ II ૨૩ II બીજું એક કાલઈ પણિ અનેકકારણતાક્ષણ છઈ તિહાં ઉપાદાનનિમિત્તપણઇં જો ક્ષણનો ભેદ નથી તો પૂર્વ-અપરપર્યાયનઈં ભેદઈં દ્રવ્યભેદ ન પામઈ, મતગ્રહનો ખેદ છાંડીનઈં દ્રવ્ય એક આદરો II ૨૩ | જો એક ક્ષણમાં અનેકકારણતા એટલે કે ઉપાદાનકારણ અને અનુપાદાનકારણ એટલે કે નિમિત્તકારણરૂપ ધર્મભેદ હોવા છતાં ક્ષણનો ભેદ નથી, એ એક ક્ષણ તરીકે માન્ય થઈ શકે છે તો પૂર્વ અને અપર પર્યાયોનો ભેદ થવાથી દ્રવ્યભેદ નથી થતો, એક જ દ્રવ્ય છે એમ માનવું જોઈએ. Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ઉપઈ ૩૩ જો ક્ષણનાશતણો તુઝ ધંધ, તો હિંસાથી કુણ નિબંધા વિસદશક્ષણનો એહ નિમિત્ત હિંસક તો તુઝ મનિ અપવિત્ત || ૨૪ || વલી ક્ષણનાશી વસ્તુ માનશું છઇ તિહાં દોષ કહઈ છૐ – જો ક્ષણનાશનો ધંધ તુઝનઈ લાગો છઇં તો હિંસાથી બંધ કુણનઇં થાઈ ? ક્ષણ-ક્ષણઇ જીવ નાશ પામશું છઇં તો હિંસા કુણની કહથી હોઈ ? તિવારઇ “હિંસાથી પાપ' બુદ્ધઈ કહિઉં તે કિમ મિલઈ ? હિંસા વિના અહિંસા કિહાં ? તેહ વિના સત્યાદિ વ્રત કિહાં, જે માર્ટિ સત્યાદિક અહિંસાની વાડિરૂપ કહિયા છઈ, ઈમ સર્વ લોપ થાઈ | જો ઈમ કહસ્યો મૃગ મારિઓ તિવાર મૃગનો સશિક્ષણારંભ ટલ્યો વિસદશક્ષણારંભ થયો, તેહનું નિમિત્તકારણ આહડીપ્રમુખ તે હિંસક કહિઈ તો તે બૌદ્ધનઈ કહિઈ – તાહરું મન પણિ હિંસાથી અપવિત્ર થયું, જે માટઈ વ્યાધક્ષણની પરિ તાહરો પણિ અનંતર ક્ષણ મૃગવિસશિક્ષણનો હેતુ થયો – ‘તદુદિતઃ સ હિ યો યદનત્તર” ઈતિ ન્યાયાત્ ક્ષણના અન્વયવ્યતિરેક તો સરખા છઇં, તજાતિ અન્વયવ્યતિરેકનું ગ્રાહક પ્રમાણ નથી ll ૨૪ ll દરેક વસ્તુ ક્ષણેક્ષણે નાશ પામે છે એમ કહ્યા કરવાની મિથ્યા પ્રવૃત્તિ તમને વળગેલી છે તો કહો કે હિંસાથી કોને બંધ થાય, પાપ લાગે? ક્ષણેક્ષણે જીવ નાશ પામતો હોય તો હિંસા કોની ને કેવી રીતે માનવી? ‘હિંસાથી પાપ' એવું બુદ્ધે કહ્યું છે તેનો મેળ કેમ મળે? ને હિંસા વિના અહિંસા કેવી, એના વિના સત્યાદિ વ્રત કેવાં ? આમ, ૧. પાપબંધ કહ્યઉ ૫૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ સત્યાદિ વ્રતને અહિંસાની વાડરૂપ કહ્યાં છે તે સર્વ વાત ઊડી જશે. તમે કહેશો કે મૃગને માર્યો એટલે મૃગ હોવાની સરખી ક્ષણોની સ્થિતિ ટળી અને એ ક્ષણો સાથે સરખાપણું ન ધરાવતી ક્ષણોનો આરંભ થયો તેનું નિમિત્તકા૨ણ જે શિકારી વગેરે તે હિંસક કહેવાય, તો તમને કહેવાનું કે તમારું મન હિંસાથી અપવિત્ર થયું છે કેમકે જે જેના પછી થાય તે તેનાથી થયેલ કહેવાય' એ ન્યાયે શિકારીની ક્ષણની પેઠે (મૃગહનનક્ષણથી) તરત આગળની તમારી ક્ષણ પણ મૃગક્ષણો સાથે સરખાપણું ન ધરાવતી ક્ષણોના હેતુરૂપ બની. કેવળ ક્ષણોના અન્વયવ્યતિરેકનો નિયમ તો શિકારીની તે ક્ષણ અને તમારી તે ક્ષણ બંનેમાં) સરખો જ છે. ચોક્કસ પ્રકારની જાતિમુક્ત ક્ષણોમાં જ અન્વયવ્યતિરેક તમે માનતા હો તો એવા અન્વયવ્યતિરેકને સ્વીકારવા માટે કોઈ પ્રમાણ નથી. ૩૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૩૫ સમલ ચિત્તક્ષણ હિંસા યદા, કાયયોગ કારય નહિં તદા અનુમંતા નઇ હતા એક, તુઝ વિણ કુણ ભાખઈ સવિવેક | - ૨૫ | જો કહસ્યો “અખે અસચિાસંચિંત્યતકર્મવિફલ્યવાદી છું તે માટિ મૃગમારણાધ્યવસાયવંત વ્યાધચિત્ત સમલ છઈ તે ક્ષણનઈં હિંસા કહું છું' તો એક કાયયોગઇં હણઇં, અનઈ એક તેહનઈં પ્રશંસઈ, એ બેમાં ફેર ન થયો જોઇઈ, તેહ તો તુહ વિના બીજો કોઈ ન માનઈં અનુમંતા નઈં હતા એ બે જૂજૂઆ જ છૐ | મનથી બંધ અનઇ મનથી જ મોક્ષ કહતાં યોગભેદઈં પ્રાયશ્ચિત્તભેદ કહિઓ છઇં તે ન ઘટઇં, નિમિત્તભેદ વિના મસ્કાર ભેદ હોઈ તો સર્વ વ્યવસ્થા લોપ થાઈં II ૨૫ | તમે એમ કહેશો કે જે કાર્ય ઇરાદા વિના, ચિત્તના તેવા અધ્યવસાય વગર થઈ ગયું હોય તે વિફલ છે, જીવને પોતાનું કોઈ રૂપ દેખાડતું નથી એવું અમે માનીએ છીએ. મૃગને મારવાના અધ્યવસાયથી જેનું ચિત્ત મલિન બન્યું હોય – ખરડાયેલું હોય એ વ્યાધાદિની ચિત્તક્ષણને જ હિંસા લાગે છે, અમને લાગતી નથી. તો એનો ઉત્તર એ છે કે એક કાયાથી મૃગને હણે છે, બીજો મૃગહિંસાને વાણીની પ્રવૃત્તિથી પ્રશંસે છે એ બન્નેનાં ચિત્ત મલિન હોઈ તેમાં ફરક ન ગણાય એવું તમારા સિવાય, જે વિવેક – ભેદ કરી શકે એવું કોણ કહે? હણનાર અને અનુમોદન કરનારનાં ચિત્તોમાં ભેદ છે જ (અર્થાતુ તે ચિત્તોની મલિનતામાં તરતમભાવ છે જી. મનથી જ બંધ ૧. ફેર નથી જ પુo Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ અને મોક્ષ થાય છે એમ માનીએ તો જુદાજુદા યોગે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની જુદીજુદી પ્રવૃત્તિઓનું જુદુંજુદું પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેને અવકાશ ન રહે. નિમિત્તભેદ વિના ચેતનાનો ભેદ માનીએ તો અનેક પ્રકારની વ્યવસ્થાઓ નષ્ટ થાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પસ્થાન ચઉપઈ ૩૭ ખલપિંડીનઈ માણસ જાણિ પચઇ તેહનાં ગુણની હાણિT નરર્તિ ખલ જાણઈ નવિ દોષ કહિઓ બુદ્ધનિ તેહથી પોષ II ૨૬ II. મનપરિણામ પણિ આજ્ઞાયોગઇં જ પ્રમાણ છ0 | તુહે ઇમ કહો છો જે ખલપિંડીન માણસ જાણીનઈ કોઈ પચઈ તેહનઈં ઘણી હાણી હોઇં, જે માટિ મનુષ્ય હણવાનો ભાવ થયો / નરનઈં ખલપિંડી જાણ્યઈ થકઈ જો કોઈ પચઈ તો દોષ નથી, જે માર્ટિ તિહાં મનુષ્ય હણવાનો અધ્યવસાય નથી ! તે પિંડ પરિણામશુદ્ધ થયો, તેણઈ કરી બુદ્ધનઈં પારણું કરાવીઈ પોષિએ તો સૂઝઈ ઉક્ત ચ – પુરિસં ચ વિધૂણ કુમારગે વા સૂલમ્મિ કેઈ પયઈ જાયતેએ ! પિન્નાગપિંડ સઇમાહિત્તા બુદ્ધાણં તે કપૂઈ પારણાએ II (સૂયગડસુય ૨, ૪-૬, ૨૮) | ૨૬ || વળી મનના અધ્યવસાયની બંધ-મોક્ષના કારણ હોવામાં જે પ્રધાનતા કહી છે તે શાસ્ત્રાજ્ઞાને અનુસરીને જ પ્રમાણ માનવાની છે. (અર્થાત જે-જે બાબતોને અનુલક્ષીને શાસ્ત્રજ્ઞા છે તે તે બાબતોમાં જ પ્રમાણ માનવાની છે, સ્વેચ્છાએ જે-તે બાબતમાં પ્રમાણ માનવાની નથી. તમે એમ માનો છો કે ખોળના પિંડને માણસ ગણીને કોઈ રાંધે તો તેને ઘણો દોષ લાગે છે કેમકે ત્યાં મનુષ્ય હણવાનો ભાવ થયો, પરંતુ માણસને ખોળનો પિંડ સમજીને કોઈ રાંધે તો એમાં દોષ થતો નથી કેમકે ત્યાં મનુષ્ય હણવાનો સંકલ્પ નથી. તે પિંડ પરિણામશુદ્ધ છે અને તેનાથી બુદ્ધને પારણું કરાવીએ, એમનું પોષણ કરીએ તો એ શુદ્ધ – એમને વાપરવા યોગ્ય જ ગણાય. - Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્યકત્વ સ્થાન ચઉપઈ સૂયગડાંગસૂત્રમાં કહ્યું જ છે કે પુરુષ કે બાળક ઉપર ખોળના પિંડનું આરોપણ કરી એવા પુરુષ કે બાળકને શૂળથી વીંધી કોઈ અગ્નિથી રાંધે તો તે બુદ્ધને પારણામાં કહ્યું છે – ખપે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ભટ્રસ્થાન ચઉપઈ સંઘભગતિ અજમાસિ કરો, દોષ નહી તિહાં ઇમ ઉચ્ચરો એ મોટો છઈ તુમ્હ અજ્ઞાન, જોયો બીજું અંગ પ્રધાન II ૨૭ તથા બોકડાનઈં માંસઈં સંઘભક્તિ કરો છો અનઈં તિહાં દોષ નહી ઇમ મુખિ ઉચ્ચરો છો, એ મોટુ તુમ્હારું અજ્ઞાન છૐ | સૂયગડાંગસૂત્ર વિચારી જોયો ! યૂલ ઉરભં ઈહ મારિઆણં ઉદ્દિદ્દભવં ચ પકથ્થઇત્તા ! તે લોણતેલ્લેણ ઉવમ્બડિત્તા સપિપ્પલીય પકરિતિ મંસ | તે ભુક્કમાણા પિસિએ પભૂયં ણ ઓવલિપ્પામ વયે એણે ઇચ્ચેવમાહંસુ અણજ્જધમ્મા અણાયરિઆ પાવરસેસુ ગિદ્ધા II . | (સૂયગડસુય ૨, ૪-૬, ગા. ૩૭-૩૮) ઈત્યાદિ ! ઇમ તો માતાનઇં સ્ત્રી કરી સેવતાં પણિ દોષ ન લાગો જોઇએ મંડલતંત્રવાદી તો અગમ્યાગમનઈં પણિ દોષ નથી કહતા. એ સર્વ જ્ઞાન વ્યવહારલોપક મિથ્યાત્વ છઈ ર૭ | બોકડાના માંસથી તમે સંઘભક્તિ કરો છો અને એમાં દોષ નથી એમ કહો છો એ તમારું મોટું અજ્ઞાન છે. આગમોના ક્રમમાં બીજા સ્થાને ગણાવાતા પ્રધાન અંગગ્રંથ સૂયગડાંગસૂત્રમાં જે કહ્યું છે તે વિચારી જુઓ. ત્યાં કહ્યું છે, “પાપકર્મના સ્વાદમાં લુબ્ધ, હીન પ્રકૃતિના આ અનાર્ય લોકો હૃષ્ટપુષ્ટ બોકડાને મારે છે, તેના માંસને મીઠું અને તેલથી વઘારે છે, તેને પીપરયુક્ત કરે છે, પ્રચુરમાત્રામાં આરોગે છે અને કહે છે કે અમે પાપથી લેપાતા નથી.” એમ તો માતાને સ્ત્રી ગણીને એને ભોગવતાં પણ દોષ ન લાગવો જોઈએ. મંડલતંત્રવાદીઓ તો ભોગવવા યોગ્ય નથી એવી સ્ત્રીને ભોગવવામાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ દોષ નથી માનતા. પણ આ બધી વાતો વ્યવહારનો લોપ કરનારું મિથ્યાત્વ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ ૪૧. હાિઈ જે પરયાય અસેસ દુખ ઊપાવું નઈં સંક્લેશT. એહ ત્રિવિધ હિંસા જિનકથી, પરાસનિ ન ઘટઇ મૂલથી . ૨૮ જિન શ્રીવીતરાગદેવ તેણઇં કહી હિંસા ૩ પ્રકારઈ છૐ – એક મૃગાદિપર્યાય ધ્વસ કરીશું, બીજું તેહનઈં દુખ ઊપજાવવું, ત્રીજું મનમોહિં સંક્લેશ કટ મારવાનો ભાવ તેહનું ધરવું એ ત્રિવિધ હિંસા એકાંત અનિત્ય આત્મા માનશું છઇં તે પરશસનીનઈં મૂલથી ન ઘટઇં મૃગ મરીનઈં મૃગ જ થયો તિહાં વિસશિક્ષણનો આરંભ કિહાં છઇં ? સંતાનૈક્યની અપેક્ષાૐ વ્યક્તિવૈસદશ્ય કહતાં તો દ્રāક્ય જ આવઈ ઈત્યાદિ વિચારવું ! ૨૮ // વીતરાગ જિનદેવે ત્રણ પ્રકારની હિંસા કહી છે: ૧. મૃગાદિ જીવપ્રકારોનો નાશ કરવો, ૨. મૃગાદિને દુઃખ ઉપજાવવું, ૩. મનમાં સંક્લેશ એટલે મારવાનો ભાવ ધરવો. આ ત્રણ પ્રકારની હિંસા આત્માને એકાન્ત નિત્ય અર્થાત્ કૂટનિત્ય માનનારાં અને આત્માને એકાન્ત અનિત્ય અર્થાત્ ક્ષણિક માનનારાં અન્ય દર્શનોમાં ઘટી શકતી નથી. જીવ એકાન્ત નિત્ય હોય તો એનો નાશ શક્ય નથી તેમ એને સુખીમાંથી દુઃખી કરવો પણ શક્ય નથી. જીવ એકાન્ત અનિત્ય હોય તો એનો ક્ષણેક્ષણે નાશ સ્વભાવતા થયા જ કરે છે. એનો નાશ કરવા કોઈ કારણની જરૂર જ નથી, એનો કોઈ નાશ કરી શકે જ નહીં. વળી ક્ષણને બે અવસ્થાઓ હોય જ નહીં. એટલે સુખીને દુઃખી કરવાનો પણ સંભવ નથી. વળી મૃગ મરીને મૃગ જ થાય તો ત્યાં મૃગક્ષણથી વિલક્ષણ ક્ષણની ઉત્પત્તિ થઈ એમ કેમ WWW.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪ર. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ કહેવાય ? (વ્યવહારમાં જેને મૃગમરણની ઘટના કહીએ છીએ તે વાસ્તવમાં મૃગક્ષણસંતતિને સ્થાને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની ઉત્પત્તિ છે.) મૃગક્ષણસંતતિની એકતા અને મૃગક્ષણવિલક્ષણ ક્ષણસંતતિની એક્તા - આ બે એકતાને આધારે મૃગવ્યક્તિ અને મૃગવિલક્ષણ વ્યક્તિ એમ બે વિલક્ષણ વ્યક્તિઓની વાત બૌદ્ધો કરતા હોય તો આ સંતાનૈક્ય જ દ્રવ્યંક્ય બની રહેશે. Page #60 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ સ્થાન ઉપઈ ૪૩ નિશ્ચયથી સાધઈ ક્ષણભંગ તો ન રહઇ વ્યવહારશું રંગા નવ સાંધઈ ન લૂટ તેર, એસી બૌદ્ધતણી નવ મેર ૨૯ II નિશ્ચય જે ઋજુસૂત્રનય તે લેઈનઈ ક્ષણભંગ સાધઈ છઈ, તે વ્યવહારે જે બંધ-મોક્ષપ્રત્યભિજ્ઞાનપ્રમુખ તેણઇં રંગ ન રહૈ, ઇમ બૌદ્ધની મર્યાદામાંહિ “નવ સાંધઈ નઈ તેર તૂટઇ' એ ઊખાણો આવાં છઇ | નિશ્ચય-વ્યવહાર ઊભય સત્ય તે સ્યાદ્વાદી જ સાધી સકઇં | ૨૯ || ઋજુસૂત્રનય એટલે નિશ્ચયનયને સ્વીકારી બૌદ્ધો ક્ષણભંગ એટલે કે ક્ષણિકવાદ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પણ એમાં વ્યવહારનય સચવાતો નથી. જેમકે જે બંધાય તે મુક્તિ પામે એવો બંધમોક્ષનો વ્યવહાર એમાં ટકતો નથી. એ જ રીતે “આ તે જ છે એવું પ્રત્યભિજ્ઞાન(ઓળખ)નો વ્યવહાર પણ એમાં ઘટતો નથી. આમ નવ સાંધે ને તેર તૂટે એવો બૌદ્ધોનો ઘાટ થાય છે, એમની વિચારસંગતિ, વિચારની સમુચિત વ્યવસ્થા સચવાતી નથી. તાત્પર્ય કે નિશ્ચય અને વ્યવહાર ઉભય નય સત્ય છે અને એ સ્યાદ્વાદી મતમાં જ સિદ્ધ થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ નિત્યપણાથી નહી ધ્રુવ રાગ, સમભાવિ તેહનો નવિ લાગી નિત્યપણઈ લહેતુસંબંધ, નહિ તો ચાલઈ અંધોઅંધા ૩૦I આત્માનઈં નિત્ય માનિઈં તે માટઇ ધ્રુવ – નિશ્ચય રાગ નથી, રાગ-દ્વેષ તે મનઃસંકલ્પરૂપ છઇં, આત્મજ્ઞાની નિર્વિકલ્પસ્વભાવ સમતાભાવમાંહિં આવઈ તિવાર) રાગવાસનાનો લાગ નથી, સામ્યસંસ્કાર તે રાગસંસ્કારવિરોધી છઇં, આત્માનઈં નિત્યપણુ માનિઈ તો ફુલ મોક્ષ અનઇં હેતુ આત્મજ્ઞાન-ચારિત્રપ્રમુખ તેહનો એકદ્રવ્યસંબંધ સંભવઇં, નહિં તો બંધ-મોક્ષક્ષણના સંબંધ વિના સર્વત્ર પ્રવૃત્તિ અંધપરંપરાઇં થાઈ | ૩૦ || આત્માને નિત્ય માનીએ એટલા માત્રથી એના પર રાગ અવશ્ય થઈ જાય એવું નથી કેમકે રાગદ્વેષ એ મનના સંકલ્પરૂપ છે, જ્યારે આત્મજ્ઞાની નિર્વિકલ્પસ્વભાવરૂપ સમતાભાવ ધરાવે છે; તેથી ત્યાં રાગવાસનાને અવકાશ નથી. સમતાનો ભાવ તે રાગભાવનો વિરોધી છે. આત્માને નિત્ય માનીએ ત્યારે મોક્ષ એ ફળ તથા આત્મજ્ઞાન, ચારિત્ર વગેરે મોક્ષના હેતુ એ બંનેનો એક દ્રવ્ય સાથે સંબંધ સંભવે છે. આત્માને નિત્ય ન માનતાં બંધમોક્ષની ક્ષણોનો સંબંધ જોડી શકાતો નથી અને બધી પ્રવૃત્તિ આંધળો આંધળાને દોરે એમ નિશ્ચિત પરમ ધ્યેયે પહોંચાડતી નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૪૫ રયણતણી પરિ થાઈ વિશુદ્ધ, નિત્ય આતમા કેવલ બુદ્ધા રાગ વિના નવિ પ્રથમ પ્રવૃત્તિ, તો કિમ ઉત્તર હુઈ નિવૃત્તિ ? ૩૧ નિત્ય આત્મા માનિઈં તિવારઈં જ પ્રથમ અશુદ્ધ હતો તે કેવલજ્ઞાનઇં વિશુદ્ધ થઈ શુદ્ધ થાઇં, જિમ રત્ન પહિલા અશુદ્ધ હોઈ તે ઉપાયથી પછૐ શુદ્ધ હોઈ | આત્મા નિત્ય છઈ તે ઊપરિ રાગ હોઈ તો જ ધમર્થનઈં દુઃખક્ષયનઈં અર્થિ પહિલાં પ્રવૃત્તિ હોઈ, તે ન હોઈ તો નિવૃત્તિ પછઈ કિહાંથી હોઈ ? If ૩૧ / ? આત્મા નિત્ય છે એમ માનીએ ત્યારે જ તે પહેલાં અશુદ્ધ હતો ને પછી કેવલજ્ઞાનથી શુદ્ધ થયો – જેમ પહેલાં અશુદ્ધ હોય તે રત્ન પછીથી ઉપાય કરતાં શુદ્ધ થાય – એમ માની શકાય. આત્મા નિત્ય હોય તો જ એના પર રાગ થાય અને જીવ ધર્માર્થી બનીને દુઃખક્ષયને માટે પહેલાં પ્રવૃત્તિ કરે; આત્મા નિત્ય ન હોય તો દુઃખમાંથી નિવૃત્તિને માટે સ્થાન ક્યાંથી રહે? Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ છાંડીજે ભવબીજ અનંત, જ્ઞાન અનંત લીજઇ તંત પણિ નવિ ઓછો અધિકો ભાત, નિત્ય આતમા મુક્તસ્વભાવ || ૩૨ || નિત્ય આત્મા માનિઇં તો આવિર્ભાવ-તિરોભાવરૂપઇ સર્વ પર્યાય મિલÛ, તે કહઇ છઇ । ભવનાં બીજ રાગદ્વેષાદિ અનંત છાંડિઇં છઇં, તંત પરમાર્થજ્ઞાનપર્યાય અનંત લહીઇં છ, પણિ આત્માનો ભાવ એકઈં અંશě ઓછોઅધિકો નથી । અનંતધર્માત્મક સ્વરૂપનો આવિર્ભાવ માત્ર જ નિત્યસત્ય મુક્તાત્મ છઇ । ઉક્ત ચ સિદ્ધસેનાચાર્યેઃ — ભવબીજમનન્તમુઝિત વિમલજ્ઞાનમનન્તમર્જિતમ્ । ન ચ હીનકલોસનાધિકઃ સમતાં ચાપ્યનિવૃત્ય વર્તસે ॥ (બત્રીસી ૪, ૨૯) || ૩૨ || - આત્માને નિત્ય માનીએ ત્યારે જ આવિર્ભાવ-તિરોભાવરૂપ સર્વ અવસ્થાભેદો સંભવે, તે આ રીતે. સંસારના બીજભૂત અનંત રાગદ્વેષાદિનો ત્યાગ કરીએ છીએ ત્યારે નક્કી પરમાર્થજ્ઞાન – અનંત જ્ઞાનનો અવસ્થાભેદ પ્રાપ્ત કરીએ છીએ. ત્યાં આત્માનો સ્વભાવ એકેય અંશે ઓછોવત્તો હોતો નથી. આવો અનંત ધર્માત્મક સ્વરૂપનો આવિર્ભાવ એ જ નિત્યસત્ય મુક્તાત્મા છે. સિદ્ધસેનાચાર્યે પણ કહ્યું છે – “સંસારના અનંત બીજનો ત્યાગ થયો છે અને અનન્ત શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તારી કલા ઓછીવત્તી થતી નથી અને સમતાથી તું દૂર જતો નથી.” Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ ४७ ઘનનિગમઈ સૂરય ચંદ, દોષ ટલઇ મુનિ હોઈ અમંદા મુગતિદશા શિરદર્શન ઘટૈ, જિમ તે મેલ્હી કુણ ભાનુભવ અટઈ | ૩૩ II અનિત્યવાદી ગતઃ | ઇહાં દૃષ્ટાંત કહઈ છઈ – ઘન ક મેઘ તેહનઈં વિગમઈં – નાશૐ જિમ સૂર્ય ચન્દ્ર અમંદ કશુદ્ધ થાઈ તેમ દોષ – રાગદ્વેષાદિક ટલ્યઈ મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ થાઈ | Vણી પરિ સ્થિરવાદીનઈ દર્શનઈં મુક્તિદશા ઘટઈ તે મેલ્હી અનિત્યવાદી બૌદ્ધનું મત આદરીનઈં કુણ સંસારમાહિ ભઈ બુદ્ધિવંત કોઈ ન ભમઈ ૩૩ / વાદળો દૂર થતાં સૂર્યચંદ્ર અમંદ બને, શુદ્ધ રૂપે પ્રકાશી રહે તેમ રાગદ્વેષાદિક દોષ ટળે મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ બને. આમ સ્થિરવાદી – નિત્યવાદીના દર્શનમાં મુક્તિદશા સંભવે છે. એ દર્શનને છોડીને અનિત્યવાદી બૌદ્ધ દર્શન સ્વીકારીને સંસારમાં કોણ ભમે ? કોઈ બુદ્ધિશાળી તો નહીં જ. આ રીતે બૌદ્ધોના અનિત્યવાદનું ખંડન કર્યું. ૧. આ પછી “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૨'માં એક ગાથા વધારે છે : નિત્ય આતમા માનો એમ, યોગમાર્ગમાં પામો ખેમ, કર્તા ભોક્તા ભાખું હવે, તે ના રુચે જે જૂઠું લd I ૩૪ || Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ એક વૈદતી બીજો સંખ્ય, કહઇ કરતા ભોગતા નહિ મુખ્ય પ્રથમ કહઇ દગમાત્ર પ્રમાણ, તાસ ઉપાધિ ભેદમંડાણ || ૩૪ || એક વેદાંતી બીજો સાંખ્ય, એ બે વાદી કહÛ જે આત્મા કર્તા તથા મુખ્ય ભોક્તા નથી । તેહ માંહિં પ્રથમ વાદી વેદાંતી કહઇ જે દેગમાત્ર જ્ઞાનમાત્ર પ્રમાણ છઇ, સર્વ વાદી જ્ઞાન માનઇં જ। લાઘવથી તે એક છઇ, અનાદિ-અનંત છઇ। ભેદાદિ પ્રતિભાસ ચિત્તોપાધિવિષયક છઇ । તે જ્ઞાનની ઉપાધિઇં વિશ્વભેદનું મંડાણ છઇ, આત્માત્મીયાધ્યાસરૂપ સર્વ પ્રપંચ છઇ ॥ ૩૪ || - એક વેદાંતી અને બીજા સાંખ્ય મતવાળા એમ કહે છે કે આત્મા કર્તા અને મુખ્ય ભોક્તા નથી. વેદાંતી એમ માને છે કે દગમાત્ર એટલે જ્ઞાન જ પ્રમાણરૂપ છે. બધા વાદીઓ જ્ઞાનમાં તો માને છે જ પણ લાઘવ એમાં છે કે જ્ઞાનને એક માનવું, અનાદિ-અનંત માનવું. ભેદાદિનો જે ભાસ થાય છે તે ચિત્તચિત્ = આત્મા)ને વળગેલી (અવિદ્યારૂપી) ઉપાધિને કા૨ણે છે. જ્ઞાનની – આત્માની આ ઉપાધિને કારણે વિશ્વભેદનું મંડાણ થાય છે, આત્મા-આત્મીયધ્યાસરૂપ દેહાધ્યાસરૂપ સર્વ પ્રપંચ ઊભો થાય છે. - Page #66 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ઉપઈ ૪૯ માયાદિકમિશ્રિત ઉપચાર, જ્ઞાન-અજ્ઞાનગ્રંથિ સંસારા દશ્યપણ મિથ્યા પરપંચ, સઘલો જિમ સુહણાાનો] સંચTI ૩૫ II માયા ક. અજ્ઞાન “અહં માં ન જાનામિ ઈત્યાદિ પ્રસિદ્ધ સર્વ પ્રપંચ મૂળ કારણ અનાદિભાવ, તે પ્રમુખઈં મિશ્રિત જે ઉપચાર તે જ્ઞાન-અજ્ઞાનની ગાંઠિરૂપ સંસાર છઇં. અજ્ઞાનાધ્યસ્તનઈં વિષઈં શરીરાધ્યાસ, શરીરાધ્યસ્તનઈં વિષઈં ઇંદ્રિયાધ્યાસ ઇત્યાદિ ઉપચારગ્રંથિ જાણવી સર્વ પ્રપંચ મિથ્યા છઈ દશ્યપણા માટઇ જિમ સુહણાનો સંચ – સ્વપ્રમોદકાદિક || ૩૫ II માયા એટલે કે હું મને જાણતો નથી” એ પ્રકારનું અજ્ઞાન સર્વ પ્રપંચનું મૂળ કારણ છે અને અનાદિકાળથી જીવને વળગેલ છે. આ માયા વગેરેથી મિશ્રિત જે ઉપચાર થાય છે – જ્ઞાનઅજ્ઞાનની જે ગાંઠ રચાય છે તે જ સંસાર છે. અજ્ઞાનના અધ્યાસવાળા જીવને શરીરાધ્યાસ થાય છે, શરીરાધ્યાસવાળાને ઇન્દ્રિયાધ્યાસ થાય છે એ ઉપચાર-ગ્રંથિ છે. આ સર્વ પ્રપંચ મિથ્યા છે તે એના દશ્યપણાને કારણે, જેમ સ્વપ્નમાં જે લાડુ વગેરે ખાદ્ય સામગ્રી દેખાય છે તે મિથ્યા હોય છે. દશ્યમાન સર્વ મિથ્યા છે. ૧. અન્યત્ર “સુહણાનો મળે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ જિમ કટકદિવિકારી હેમ સત્ય, બ્રહ્મ ગજાલે તેમા જે પરણામી તેહ અસંત, અપરિણામ સત કહિ વેદત II ૩૬ II - જિમ કટક-કેયૂપ્રમુખ સુવર્ણના વિકાર છઈ તે જૂઠા, તે કાર્યપણઈ છઈ જેહના એહવું હેમ છઇં તે સાચું છૐ તિમ ગજાલરૂપ વિકાર જૂઠા છઇં તે મળે અવિકારી બ્રહ્મ સત્ય છઇં ! જે પરિણામી તે અસતુ, જે અપરિણામી તે સતુ, ઈમ વેદાંત કહી, કાલવૃન્તભાવપ્રતિયોગિત્વમસત્યત્વમ્, તક્રિભન્નત્વ સત્યત્વમ્” ( ) ઉક્ત ચ – આદાવજો ચ યનાસ્તિ મધ્યડપિ હિ ન તતુ-તથા. વિતવૈઃ સદશાઃ સન્તો વિતથી ઈવ લક્ષિતા: || (ગૌડપાદકારિકા ૬) // ૩૬ // સોનું મૂલ છે અને કડાં, બાજુબંધ વગેરે આભૂષણો એના વિકારો છે – કાર્ય છે. કડાં વગેરે મિથ્યા છે અને સોનું સત્ય છે તેમ જગતજાળરૂપ વિકાર તે મિથ્યા છે અને અવિકારી બ્રહ્મ તે સત્ય છે. જે પરિણામી – કાર્યરૂપ તે અસત્ છે અને અપરિણામી – મૂળ છે તે સત્ એવો વેદાંતનો અભિપ્રાય છે : “ત્રણે કાળમાં ક્યારેય પણ જેનો અભાવ જોવા મળે તે અસત્યત્વ અને જેનો અભાવ જોવા ન મળે તે સત્યત્વ.” વળી, ગૌડપાદકારિકામાં કહ્યું છે કે – “આદિમાં ને અંતે જે નથી તે મધ્યમાં પણ નથી. એવા આકાશકુસુમ જેવા અસત્ પદાર્થોના જેવા આ જગતના પદાર્થો પણ આદિમાં ને અંતે ન હોવાથી અસત્ જ ગણાય.” Page #68 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ જિમ તાતાદિક અછતા કહ્યા, શ્રૃતિ સુષુપતિં બુધ સદ્દહ્યા । તિમ જ્ઞાનઇ અછત બ્રહ્મડ, અહિજ્ઞાનઇ નાસઇ અહિદડ || ૩૭ | જિમ તાતપ્રમુખ અછતા કહિયા; અત્ર પિતા અપિતા ભવતિ, માતા અમાતા ભવિત, બ્રાહ્મણ: અબ્રાહ્મણો ભતિ, ભ્રૂણહા અભ્રૂણહા ભવિત, ઇત્યાદિ શ્રુતિ તે વેદાંતપંડિતઇ સદ્દહ્યા તિમ આત્મજ્ઞાનઇં બ્રહ્માંડ અછતું થાઇ । જિમ અહિજ્ઞાન[ઇ] અહિદંડ નાસÛ તિમ જ આત્મજ્ઞાનě આત્માજ્ઞાનનિતપ્રપંચ નાસઇ, શુક્તિજ્ઞાનનાશ્ય લાઘવથી શુક્તિરજત છઇં પણિ તઇ જ્ઞાન નહી તિમ આત્મજ્ઞાનનાશ્ય પણિ પ્રપંચ જ જાણવો || ૩૭ || ૫૧ - - સુષુપ્તાવસ્થામાં જેમ પિતા વગેરે અસત્ થઈ જાય છે – પિતા પિતા રહેતા નથી, માતા માતા રહેતી નથી, બ્રાહ્મણ બ્રાહ્મણ રહેતો નથી, ગર્ભહત્યારો ગર્ભહત્યારો રહેતો નથી – તેમ આત્મજ્ઞાન થયા પછી બ્રહ્માંડ અસત્ – મિથ્યા થઈ જાય છે એ શ્રુતિવચનમાં વેદાંતપંડિતોએ શ્રદ્ધા કરી છે. જેમ સર્પનું જ્ઞાન થવાથી સર્પ રૂપે ભાસતી લાકડી નષ્ટ થાય છે તેમ આત્મજ્ઞાન થતાં અજ્ઞાનનિત જગતપ્રપંચ નષ્ટ થાય છે. છીપનું જ્ઞાન થતાં છીપમાં થયેલા રજતના જ્ઞાનનો નાશ થાય છે એમ માનવા કરતાં છીપમાં ભાસેલા રજતનો નાશ થાય છે એમ માનવામાં લાઘવ છે. એમ જ આત્મજ્ઞાનથી જગતપ્રપંચનો નાશ થાય છે. ગતપ્રપંચના જ્ઞાનનો નહીં એમ માનવું યુક્ત છે. ૧. અહિજ્ઞાનેં ૬૦ Page #69 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ અધિષ્ઠાન જે ભવભ્રમતણું, તેહ જ બ્રહ્મ હું સાચું ગણું. તેહનઈં નહી કર્મનો લેપ, હુઈ તો ન ટલઇ કરતાં ખેપ | ૩૮ | ભવભ્રમ ક, પ્રપંચભ્રાંતિ, તેહનું અધિષ્ઠાન જે બ્રહ્મ તેહ જ હું સાચું ગણું છું. જિમ રજતભ્રમાધિષ્ઠાન શુક્તિ, અહિલ્યમાધિષ્ઠાન રજજુ સત્ય / બ્રહ્મ પ્રપંચનઈ સાદગ્ય નથી તો ભ્રમ કિમ હોઈ એ શંકા ન કરવી, જે માટઇં કોઈ ભ્રમ સાદૃશ્યચિરપણિ વિરહપણિ] હોઈ છઈ “નભો નીલમ્' ઈતિવત્ તે બ્રહ્મ પરમાર્થસત્યનઇં કર્મનો લેપ નથી ! જો ચેતનઇં કર્મનો લેપ હોઈ તો ઘણોઈ ઉદ્યમ કરતાં ટકઈ નહી / ૩૮ / ગતનો ભ્રમ જેમાં થાય છે તે બ્રહ્મ જ સત્ય છે, જેમ રજતનો ભ્રમ જેમાં થાય છે તે છીપ અને સર્પનો ભ્રમ જેમાં થાય છે તે દોરડું સત્ય છે. રજત ને છીપ કે સર્પ અને દોરડા વચ્ચે સાદૃશ્ય છે તેમ બ્રહ્મ અને જગત-પ્રપંચ વચ્ચે સાદૃશ્ય નથી તો ભ્રમ કેવી રીતે થાય એવી શંકા ન કરવી કેમકે કોઈ ભ્રમ સાદગ્ય વગર પણ થાય છે, જેમકે આકાશને કોઈ રંગ નથી, છતાં તે નીલ છે એવું બ્રાન્ત જ્ઞાન થાય છે. આ પરમ સત્ય બ્રહ્મને કર્મનો લેપ લાગતો નથી. જો ચેતનને કર્મનો લેપ લાગે તો ઘણો શ્રમ કરતાં પણ તે દૂર ન થાય. Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ જે અનાદિ અજ્ઞાન સંયોગ, તેહનો કહિઈ ન હોઇ વિયોગા ભાવ અનાદિ અનંત જ દિઢ, ચેતન પર્રિ વિપરીત અનિટ્ટ ૩૦ | જે માટિ અજ્ઞાન કઇ જ્ઞાનાવરણકર્મ તેહનો અનાદિસંયોગ જીવન માનો તો કહિછે તેહનો વિયોગ ન થાઈ / ભાવ અનાદિ હોઈ તે અનંત જ હોઇ, જિમ ચેતનભાવ વિપરીત અનિષ્ટ છ0 – અનાદિ-સાંતભાવ પ્રમાણસિદ્ધ જ નથી, તે માટઇં કર્મસંયોગ જીવનઈ અનાદિ નથી, સદા કર્મમુક્ત જ બ્રહ્મ છઇં, નિત્યમુક્તનઈં અવિદ્યાશું જડબદ્ધ જાણઈ છઈ || ૩૦ || જીવને અજ્ઞાન એટલે કે જ્ઞાનાવરણીય કર્મનો સંયોગ અનાદિ માનો તો અનંત પણ માનવો પડે, એટલે એ કર્મ દૂર ન થાય. અનાદિ તે અનંત હોય છે તેનું દષ્ટાંત ચેતનભાવ. એનાથી વિપરીત માનવું એટલે કે અનાદિ અને સાંત હોવાનું માનવું એ અપ્રમાણ, ખોટું છે. આથી જીવને કર્મનો સંયોગ અનાદિ નથી, એ સદા કર્મમુક્ત બ્રહ્મ જ છે, અવિદ્યાને કારણે નિત્ય મુક્ત એવા પોતાને એ જડ કર્મથી બંધાયેલો માને છે. For Private & Personal use Page #71 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ કાચઘરિ જિમ ભૂંકે શ્વાન, પડઇ સીહ જલિ બિંબ નિદાન । જિમ કોલિક જાäિ ગુંથાઇ, અજ્ઞાનૢિ નિજબંધન થાય ॥ ૪૦ || તિહાં દૃષ્ટાંત કહઇ છઇ – જિમ કાચનઇં ઘરિ પ્રતિબિંબનઇં અપર શ્વાન જાણી શ્વાન ભુકઇ છઇ, સીહ જલિ પોતાનું પ્રતિબિંબ દેખી તેણઇ નિમિત્તě અપર સિંહ જાણી ક્રોધઇ તેમાંહિ પડઇ છઇં, જિમ તંતુવાય પોતઇ જાલ કરઇ તેહમાં પોતě જ ગુંથાઇ છઇં, તિમ બ્રહ્મજ્ઞાન વિના ભેદ પ્રતિભાસÛ, જૂટઇં જૂઠું જ બંધન થાઇ છઇ || ૪૦ || ૫૪ જેમ કાચના ઘરમાં પોતાના પ્રતિબિંબને બીજો કૂતરો માની કૂતરો ભસે છે, સિંહ જળમાં પોતાનું પ્રતિબિંબ જોઈ તેને બીજો સિંહ સમજીને ક્રોધ લાવી પોતે તેમાં પડે છે, જેમ કરોળિયો પોતે જાળ ૨ચે છે ને તેમાં પોતે જ ગૂંથાય છે – બંધાય છે તેમ બ્રહ્મજ્ઞાન વિના ભેદોનો ભાસ થાય છે અને જૂઠથી જૂદું જ બંધન થાય છે. ટૂંકમાં બ્રહ્મજ્ઞાનના અભાવે ભાસતું બંધન પારમાર્થિક – સત્ય નથી હોતું. ૧. દૃષ્ટાંતઇ દૃઢાવિ છિ પુ Page #72 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ ઇમ અજ્ઞાનિ બાંધી મહી ચેતન કરતા તેહતો[નો] નહી | ગલ-ચામીકરનઇ દૃષ્ટાંતિ ધરમપ્રવૃત્તિ જિહાં લગિઇ ભ્રાંતિ || ૪૧ || ઇમ અજ્ઞાનě મહી ક૰ પૃથ્વી તે બંધાણી છઇં, તે બંધનો કર્તા ચેતન નથી ! જો પરમાર્થથી બંધ નથી તો બંધવિયોગનઇં અર્થિ યોગી કિમ પ્રવર્તó છઇં ? તે આશંકાઇ કહઇ છઇ – ગલચામીકર ક૦ - કંઠગત હેમમાલા તેહનઇ દૃષ્ટાંતě । ભ્રાંતિ છઇ તિહાંતાઇ ધર્મનઇ વિષઇ પ્રવૃત્તિ છઇં, જિમ છતી જ કંઠસ્વર્ણમાલા ગઈ જાણી કોઈ ઘણે ઠામે સોધઇ તિમ અબદ્ધ બ્રહ્મનઇ જ બદ્ધ જાણી બંધવિયોગનઇ અર્થિ તપસ્વી પ્રવર્તÛ છઇં || ૪૧ || ૫૫ આમ આખી પૃથ્વી અજ્ઞાને બંધાયેલી છે. અજ્ઞાનરૂપ આ બંધનનો કર્તા ચેતન નથી. બંધન પોતે જ પારમાર્થિક નથી, તો યોગી બંધને નિવારવા માટે કેમ પ્રવૃત્તિ કરે છે એવો પ્રશ્ન થાય. તો એનો ઉત્તર એ છે કે આ તો ગળામાં સોનાના અછોડાવાળી વ્યક્તિના જેવું છે. એને એમ થાય છે કે અછોડો ખોવાયો છે અને એ બધે એને શોધવા લાગે છે તેમ અબદ્ધ બ્રહ્મને બહુ માનીને તેના બંધનાદિને દૂર કરવા તપસ્વી જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે. આમ ભ્રાંતિ છે ત્યાં સુધી ધર્મની પ્રવૃત્તિ છે. ૧. અન્યત્ર ‘તેહનો' મળે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ શ્રાંતિ મિટઇ ચિતમાન અગાધ, કરતા નહિ પણિ સાખી સાધા વ્યવહારોં કરતા તે હોઉ, પરમારથ નવિ બાંધ્યો કોઉ II ૪૨ || તે ભાંતિ મિટ્યાં સિદ્ધયોગીનઈં ન પ્રવૃત્તિ ન નિવૃત્તિ છઇં, અગાધ – નિતરંગ ચેતનવિલાસમાત્ર છઇં તે દશાઈં સાધુ કરતા નથી પણિ સાખી છઈ વ્યવહારૐ – લોકપ્રતિભાસઇં તે કત થાઓ પણિ પરમાર્થઇં કોઈ બાંધ્યો નથી ૪૨ // ભ્રાંતિ દૂર થતાં સિદ્ધ યોગીને અગાધ – સંકલ્પવિકલ્પાદિ તરંગોથી રહિત ચેતનવિલાસ માત્ર હોય છે, તેને પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશું નથી હોતું. આ દશામાં એ સાધુ કર્તા નથી, પણ સાક્ષીમાત્ર હોય છે. વ્યવહારદષ્ટિએ તે કર્તા ભાસે છે, પણ પરમાર્થતઃ જીવ બંધાયેલો હોતો નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ અભિધ્યાન યોજન કૈવલ્ય ગુણ પામિઇં શ્રુતિ કહઇ નિઃશલ્ય । પરમારથ વ્યવહાર આભાસ ભાસનશકિત ટલે વિ તાસ ૪૩|| અભિમુખ ધ્યાન તે અભિધ્યાન વેદાંતશ્રવણ, યોજઇં મુક્તિનઇં તે યોજન – તત્ત્વજ્ઞાન, કૈવલ્ય ક૰ વિદેહકૈવલભાવ, એ એ ૩ ગુણ પામિઇં તે જીવનઈં અનુક્રમઇં પ્રપંચની પારમાર્થિક વ્યાવહારિક આભાસિકતા[ના) પ્રતિભાસનની શકતિ છે તે મિટઇં । તિહાં નૈયાયિકાદિવાસનાě પ્રપંચનઇ પારમાર્થિકપણું જણાતું તે વેદાંતશ્રવણ પછી મિટઇ । તિવાર પછી પ્રપંચનઇ યોગી વ્યાવહારિક કરી જાણઇ પણિ પારમાર્થિક કરી ન જાણÜ। વલતું તત્ત્વજ્ઞાન ઉપજઇ તિવારÛપ્રપંચનઇ વ્યાવહારિકપણિ ન જાણÛ, બાધિતાનુવૃત્તિ આભાસિકમાત્ર જાણઇ । વિદેહકૈવલ્યઇં પ્રપંચનું જ્ઞાન માત્ર જ ટલÛ, નિઃપ્રપંચ ચિન્માત્ર હુઇ રહઇ, “તસ્યાભિધ્યાનાદ્ યોજનાત્ તત્ત્વભાવાભ્રૂયાત્તે વિશ્વમાયાનિવૃત્તિ:’ ઇતિ શ્રુતિઃ ॥ ૪૩ || - ૫૭ અભિમુખ ધ્યાન તે અભિધ્યાન એટલે કે વેદાંતશ્રવણ. મુક્તિને – યોજે – જોડી આપે તે યોજન એટલે કે તત્ત્વજ્ઞાન. કૈવલ્ય એટલે દેહમુક્ત કેવલભાવ અર્થાત્ બ્રહ્મભાવ. જ્યારે જીવ ક્રમશઃ આ ત્રણ ગુણો પામે છે ત્યારે જીવમાં પોતાને પારમાર્થિક, વ્યાવહારિક અને આભાસિક રૂપે પ્રતિભાસન કરવાની પ્રપંચની શક્તિ ક્રમશઃ દૂર થાય છે એમ વેદશાસ્ત્ર નિર્બાધપણે કહે છે. નૈયાયિકો વગેરેએ કહેલી વાસના(જન્માંતરપ્રાપ્ત સંસ્કાર)થી આ જગત્પ્રપંચ પારમાર્થિક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ જણાતો હતો તે વેદાંતશ્રવણથી નષ્ટ થાય છે. તે પછી યોગી જગપ્રપંચને વ્યાવહારિક સત્તા ધરાવતો ગણે, પારમાર્થિક ન ગણે. પછી તત્ત્વજ્ઞાન ઊપજે ત્યારે ગમ્રપંચને વ્યાવહારિક રૂપે પણ જોતો નથી, પણ જેનું અસ્તિત્ત્વ બાધિત છે છતાં જે ચાલુ રહે છે એવા આભાસિક રૂપે જ જાણે છે. (ગાડીમાં બેઠા હોઈએ ત્યારે વૃક્ષો ચાલતાં દેખાય છે. વૃક્ષોનું એ ચાલવું બ્રાન્ત જ્ઞાન છે, બાધિત છે એમ આપણે જાણીએ છીએ છતાં વૃક્ષો ચાલતાં હોવાનો આભાસ ચાલુ રહે છે. આ આભાસિતા કે પ્રતિભાસિકતા) વિદેહકૈવલ્યનો ગુણ પ્રાપ્ત થતાં તો પ્રપંચનું જ્ઞાનમાત્ર ટળે અને નિષ્ઠપંચ ચિન્માત્ર અર્થાતુ પરમ બ્રહ્મરૂપ ચિન્માત્રની સ્થિતિ રહે. “અભિધ્યાનથી, યોજનથી અને તત્ત્વજ્ઞાનથી જીવ વિશ્વમાયામાંથી અત્યંત વિવર્તે છે” એ વેદશાસ્ત્રનું વચન છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ પ૯ જીવનમુગત લહ્યો નિજધામ, તેહર્તિ કરણી– નહિ કામ. જિહાં અવિદ્યા કરણી તિહાં, વીસામો છ૪ વિદ્યા જિહાં II૪૪ || તત્ત્વજ્ઞાની જ્ઞાનઇં સંચિત કર્મ દહી પ્રારબ્ધ માત્ર ભોગની પ્રતીક્ષા કરતો જીવન્મુક્ત થયો તે પોતાનું તેજ પામિઓ, તેહનઈ કરણીનું કામ નથી | જિહાં તાંઈં અવિદ્યા છઈ તિહાં તાંઠે ક્રિયા છઈ | જિહાં વિદ્યા તત્ત્વસાક્ષાત્કારરૂપ આવી તિહાં વીસામો છઇં આરુક્ષો”નેગે ક્રિયા કારણમુચ્યતે . યોગારૂઢસ્ય તસ્પેવ શમઃ કારણમુચ્યતે II. ગીતાસુ (અધ્યાત્મસાર, પ્ર. ૫, અધિ. ૧૫, શ્લો. ૨૨) ૪૪ / તત્ત્વજ્ઞાની પૂર્વસંચિત કર્મોને જ્ઞાન વડે બાળી પ્રારબ્ધ કર્મો ભોગવવાની રાહ જોતો જીવન્મુક્તની સ્થિતિને પામે છે, પોતાનું અસલ તેજ પામે છે. એને, પછી, કંઈ કરવાપણું રહેતું નથી. જ્યાં સુધી અવિદ્યા એટલે અજ્ઞાન – માયા – છે ત્યાં સુધી જ ક્રિયા હોય છે. તત્ત્વના સાક્ષાત્કારરૂપ વિદ્યા આવે એટલે વિશ્રાન્તિ હોય છે. કહ્યું છે કે બ્લોગ પર આરૂઢ થવાની ઇચ્છાવાળાને – મુમુક્ષુને ક્રિયા કારણરૂપ – સાધનરૂપ છે. યોગારૂઢ થાય એટલે તેને માટે ક્રિયાનું ઉપશમન કારણરૂપ બને છે.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ વિધિનિષેધ જ્ઞાનીનઈ કહી નહી]. પ્રારધ્ધિ તસકિરિયા કહી. અવર કહિં નહી તાસ અદષ્ટ, જીવન કારણ અન્ય અદષ્ટ ૪૫ તત્ત્વજ્ઞાનીનઇ વિધિ-નિષેધરૂપ વૈદિકકિયા કોઈ નથી, જે માટઇં વિધિનિષેધ સર્વ અવિદ્યાવયુષવિષય છઈ, આહાર-વિહારાદિકિયા શરીરસાધન છઇં, તે પણિ પ્રારબ્ધાદષ્ટઇં છઇં, ઈમ સાંપ્રદાયિક વેદાંતી કઇં છઈ | ઉચ્છંખલ કહઈ છઈ – ક્ષીયતે ચાસ્ય કમણિ તસ્મિનું દૃષ્ટ પરાવરે / (શ્રુતિ) (મુણ્ડ. રાર) જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાકુરુતેડર્જુને ! li (ગીતા, અ. ૮. ગ્લો. ૩૭) ઇત્યાદિ વાક્યઈ કર્મ-સર્વપદસંકોચની અન્યાય્યતાઈ જ્ઞાનીનઈ અષ્ટમાત્રનો નાશ માનિઈં છઇં, અનઇં તેહનઈં શરીરાસ્થિતિ કારણ તે ઈશ્વરશરીરની પરિ અન્યાદષ્ટ છઈ || ૪૫ || તત્ત્વજ્ઞાનીને વિધિનિષેધરૂપ કોઈ ક્રિયા હોતી નથી. એ અવિદ્યાવાળા જીવો માટે હોય છે. આહાર-વિહારાદિ ક્રિયા શરીર સાધનરૂપ – જીવનસાધનરૂપ છે. જ્ઞાનીને પણ એ પ્રારબ્ધકર્મવશાતુ હોય છે, એમને પોતાની ઈચ્છાથી, મોક્ષાદિ માટે કોઈ ક્રિયા હોતી નથી એમ સાંપ્રદાયિક વેદાંતી કહે છે પણ અન્ય ઉચ્છંખલ વેદાંતી એમ કહે છે કે “અગાધ શ્રુતસમુદ્ર દેખાતાં – તત્ત્વજ્ઞાન થતાં જીવનાં ૧. અન્યત્ર નહી' પાઠ મળે છે. ૨. ભરૂમસાકુરુતે ૩૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ કર્યો એટલે કે સર્વ કર્મો ક્ષીણ થઈ જાય છે.” “હે અર્જુન, જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મસાત્ કરે છે.” આ વાક્યોમાં કર્મના ‘સર્વ એ વિશેષણપદનો સંકોચ અન્યાધ્ય – અયોગ્ય છે. એટલે કે જ્ઞાનીને કર્મમાત્ર – પ્રારબ્ધકર્મ પણ – નથી હોતાં એમ માનવાનું છે. ઈશ્વરને પોતાનું કર્મ ન હોવા છતાં અન્યો સંસારી જીવો)ને કર્મના પ્રભાવે તેની શરીરસ્થિતિ માની છે, તેમ અન્ય જીવોના કર્મના પ્રભાવે જ્ઞાનીની પણ શરીરસ્થિતિ સંભવે છે, અને “સર્વ પદનો સંકોચ કરવાની જરૂર નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ કરઈ ન ભુજઇ ઇમ આતમા, વેદતી બોલતું માહાતમાT સાંખ્ય કહઈ પ્રકૃતિ જ સવિ કરિ ચેતનરૂપ બુદ્ધિમાહિ ધરિ | ૪૬ II ઈમ આત્મા ન કર્તા, ન ભોક્તા” ઈમ વેદાંતી બોલઈ છૐ | સાંખ્ય કહઈ છૐ – સત્ત્વ-રજસ્તમોગુણની સામ્યવસ્થા અનાદિ મૂલકારણ પ્રકૃતિ છઈ, તેહ જ સર્વ પ્રપંચ કરશું છઇં, સ્વપરિણામમહત્તત્ત્વાપરનામક સ્વચ્છ બુદ્ધિ છઇ તેહમાં ચિન્માત્ર આત્મરૂપ પ્રતિબિંબ ધરઈ છÒ ૪૬ / વેદાંતી મહાત્મા કહે છે કે આત્મા કર્તા નથી તેમ ભોક્તા નથી. સાંખ્ય મત એમ કહે છે કે સત્ત્વ, રજ અને તમોગુણની સામ્યવસ્થારૂપ પ્રકૃતિ એ જગતનું અનાદિ મૂળ કારણ છે, તે જ સર્વ પ્રપંચ પેદા કરે છે અને પોતાના પરિણામરૂપ સ્વચ્છ બુદ્ધિ, જેનું બીજું નામ મહત્તત્ત્વ છે, તેમાં ચિન્માત્ર આત્માનું પ્રતિબિંબ ઝીલે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપર ૬૩ જિમ દરપણ મુખિ લાલિમ તાસ બિંબચલનનો હોઈ ઉલ્લાસT વિષય પુરુષ ઉપરાગ નિવેસ તિમ બુદ્ધિ વ્યાપારાવેશ ૪૭ || તિવારઈ ૩ પ્રકાર થાઈ છઇ તે દેખાડઈ છઈ દષ્ટાંત – જિમ દરપણિ કઆરીસઈ મુખ દીસઈ (૧), તે મુખની લાલિમ – રક્તતા દીસઈ (૨), દરપણ ચલતાંઇ બિંબના ચલનનો ઉલ્લાસ હોઈ (૩), તિમ તે બુદ્ધિ ચિત્રતિબિંબઈ ઘટાદિ વિષયોપરાગ અહં એ પુરુષોપરાગ, ક્રિયારૂપ વ્યાપારાવેશ હોઈ I ૪૭ | બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ ત્રણ પ્રકારે પડે છે. (૧) જેમ દર્પણમાં મુખનું પ્રતિબિંબ પડે છે અને પરિણામે દર્પણને જ મુખ માની લેવાની ભ્રાન્તિ થાય છે તેમ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. પરિણામે બુદ્ધિ પોતાને જ પુરુષ માને છે: “હું જ પુરુષ છું.' આ પુરુષોપરાગ થયો. (૨) દર્પણ પર લાલ ડાઘ હોય અને મુખનું પ્રતિબિંબ ત્યાં પડે તો પરિણામે ભ્રાન્તિ થાય છે કે મુખ પર લાલ ડાઘ છે. તેવી જ રીતે, બુદ્ધિ ઘટાદિ આકારે પરિણમે છે, આવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધિને ભ્રાન્તિ થાય છે કે પુરુષ ઘટાદિ આકારે પરિણમે છે. બુદ્ધિ સુખ-દુઃખ મોહાકાર ધારણ કરે છે અને એવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધને ભ્રાન્તિ થાય છે કે પુરુષ સુખ-દુઃખ મોહાકાર ધારણ કરે છે. આ થયો વિષયોપરાગ. (૩) દર્પણ હાલે છે, તેમાં મુખનું પ્રતિબિંબ પડે છે, પરિણામે સ્થિર મુખના હાલવાની ભ્રાન્તિ થાય છે. તેવી જ રીતે ક્રિયાશીલ બુદ્ધિમાં સ્થિર પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરિણામે બુદ્ધિને ૧. ક્રિયાશરૂપ ૩૦ . Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ભ્રાન્તિ થાય છે કે પુરુષ ક્રિયાશીલ છે. આ થયો વ્યાપારાવેશ. આમ, બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિના કર્તૃત્વનો આરોપ પુરુષમાં થાય છે. પુરુષ કર્તા નથી, ભોક્તા નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૬૫ હું જાણું એ કરણી કરું, એ ત્રિસું અંશિ માનઇ ખરું. પણિ તે સરવ ભરમની જાતિ, જાણઈ શુદ્ધ વિવેકહ ખ્યાતિ ! ૪૮ | હું – આત્મા, જાણું ઘટાદિક, એ કરણી ગમનાદિરૂપ કરું, એ ૩ અંશે જીવ ખરું કરી માનઈ, પણિ તે સર્વ પ્રતિબિંબ ભ્રમની જાતિ છઠ 1 વિવેકખ્યાતિ કપ્રકૃતિપુરુષાન્યતાબુદ્ધિ જેહનઈ હુઈ હોઈ તે શુદ્ધ કેવલાત્મસ્વરૂપ જાણઈ || ૪૮ || હું બુદ્ધિ પોતે જ, તે આત્મા, હું આત્મા ઘટાદિકને જાણું છું, હું ગમનાદિક ક્રિયા કરું છું – આ ત્રણે વસ્તુ જીવ ખરી માને છે, પણ એ પ્રતિબિંબજન્ય ભ્રમના પ્રકાર છે. વિવેકખ્યાતિ એટલે ભેદનું જ્ઞાન – પુરુષપ્રકૃતિ(બુદ્ધિ)ના એકબીજાથી જુદાપણાનું જ્ઞાન જેને થયું છે તે શુદ્ધ કૈવલ આત્માના સ્વરૂપને જાણે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર, ચેતનના કહઈ તે ઉપચારા વિજય પરાજય જિમ ભટતણા, નરપતિનઇ કહિ અતિઘણા ૪૯ અપરોક્ષભ્રમ તે અપરોક્ષસાક્ષાત્કાર જ નિવર્નઇં તે શુદ્ધાત્મજ્ઞાન જે કઈ હિત-અહિત કવિધિ-નિષેધ, આચારક્રિયારૂપ છઈ તે સવિ પ્રકૃતિના] નાનાધર્મ છ0 / આત્મા તો અક્રિય છઇ, તેહનઈ જે ચેતનના કહઈ છઈ તે ઉપચાર કરી જાણવો, જિમ સુભટના વિજય-પરાજય છઈ અતિઘણા તે સર્વ રાજાના કહિછું ! સુભટ જીત્યૐ રાજા જીત્યો, સુભટ હાર્યજી રાજા હાર્યો, એહવો વ્યવહાર છઇં. ઇમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયા આત્માની કરીનઈ વ્યવહારી લોક માનઈ છઈ |૪૯ II અપરોક્ષ ભ્રમ અપરોક્ષ સાક્ષાત્કારથી - શુદ્ધ આત્મજ્ઞાનથી જ દૂર થાય. વિધિનિષેધરૂપ સર્વ આચારો પ્રકૃતિના વિવિધ ધર્મરૂપ છે. પુરુષ – આત્મા તો અક્રિય છે પણ એ આચારો ચેતનના કહેવાય છે તે ઉપચારથી – લાક્ષણિક અર્થમાં. જેમ યોદ્ધાના વિજ્ય-પરાજય તે રાજાના ગણવાનો વ્યવહાર છે – રાજા લડતો ન હોવા છતાં, તેમ પ્રકૃતિગત શુભાશુભ ક્રિયાને વ્યવહારી લોક આત્માની માને છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પ્રકૃતિ કરઇ, નવિ ચેતન ક્લીબ, પ્રતિબિંબઇ તે ભુજઇ જીવા પંચવીસમું તત્ત્વ અગમ્ય, છઇ કૂટસ્થ સઘશિવ રમ્યા ૫૦ પ્રકૃતિ તે સર્વ કાર્ય કરઈ છઈ, ચેતન – આત્મા નવિ કરઈ જે માટઈ તે ક્લીબ છઈ – ક્રિયાનો અસમર્થ છઈ જ્ઞસ્વભાવ તે કસ્વભાવ કિમ હુઈ ? બુદ્ધિ કરઈ છે તે પ્રતિબિંબઈ જીવ ભુજઈ છઇ, “બુદ્ધિનિષ્ઠપ્રતિબિમ્બગ્રાહિત્યમેવ ચિતો ભોગ:”| અત એવ સાંખ્યમતઈ સાક્ષાભોક્તા આત્મા નથી ! પંચવીસમું તત્ત્વ આત્મરૂપ અગમ્ય – અગોચર છઇ, કૂટસ્થ ક, અનિત્યધર્મરહિત, સદાશિવ ક. સદાનિરુપદ્રવ, રમ્ય ક. મનોહર II ૫૦ || પ્રકૃતિ ક્રિયા કરે છે, ચેતન નહીં. એ તો ક્લબ – નપુંસક, ક્રિયા કરવાને અસમર્થ છે. એ જ્ઞાતાસ્વભાવનો છે, તે કિર્તાસ્વભાવવાળો કેવી રીતે થાય ? પ્રકૃતિ – બુદ્ધિ જે કરે છે તેને પ્રતિબિંબ રૂપે જીવ ભોગવે છે. કહ્યું છે કે “પરિણામાકારોનાં પ્રતિબિંબોને ધારણ કરવા એ જ ચિત્ એટલે આત્માનો ભોગ છે.” આમ સાંખ્યમતમાં આત્મા સાક્ષાત્ ભોક્તા નથી. પચીસમું તત્ત્વ જે આત્મા કે પુરુષ તે અગમ્ય, અગોચર એટલે ઇન્દ્રિયાદિનો અવિષય છે. એ કૂટસ્થ એટલે અનિત્ય ધર્મથી આત્યંતિકપણે રહિત છે અર્થાત્ સર્વથા નિત્ય સ્વભાવ-ધર્મવાળો છે. એ સદાશિવ એટલે જેને કદી કશો ઉપદ્રવ થતો નથી એવો છે. એ રમ્ય એટલે કે મનોહર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ આપવિલાસ પ્રકૃતિ દાખવી વિરમઇ જિમ જગિ નટુઈ નવી । પ્રકૃતિવિકારવિલય તે મુક્તિ, નિર્ગુણ ચેતન થાપિ યુક્તિ ૫૧ || પ્રકૃતિ આત્મવિલાસ ક૰ મદનાપ્રિપંચ દેખાડી વિરમઇ નિવર્તઇ, જિમ જગિ નવી નટુઈ નાટિક દેખાડી વિરમઇ । ઉક્ત ચ – ૨×ગસ્ય દયિત્વા નિર્વતતે નર્તકી યથા નૃત્યાત્। પુરુષસ્ય તથાત્માનં પ્રકાશ્ય વિનિવર્તતે પ્રકૃતિઃ ॥ પ્રકૃતિવિકારનો વિજય તેહ જ મુક્તિ । યુક્તિ તે ‘“ચિતિરસકમા’” ઇત્યાદિ સૂત્રાનુસારઇ નિરગુણ ચેતનનઇ થાપઇ છઇ || ૧૧ || નવી નર્તિકા સભા સમક્ષ પોતાનું નૃત્ય દેખાડી એમાંથી નિવર્તે છે – વિરમે છે એમ પ્રકૃતિ પોતાનો કામવિકારાદિ પ્રપંચ પુરુષને દેખાડી નિવર્તે છે. પ્રકૃતિના આ વિકારો ૫૨નો વિજય તે જ મુક્તિ. ચેતન પરિવર્તન પામતું નથી એ સૂત્ર અનુસાર યુક્તિપૂર્વક એ નિર્ગુણ હોવાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પંથી લૂટ્યા દેખી ગૂઢ કહઇ પંથ લૂટાણો મૂઢ। - પ્રકૃતિક્રિયા દેખી જીવનઈં અવિવેકી તિમ માનઇ મનેિં ॥ ૫૨ || પંથીલોકનઇ લૂટ્યા દેખીનઇ, ગૂઢ – રહસ્ય, મૂઢબુદ્ધિ એહવુ કહઈ છઇ, જે પંથ લૂટાણો । પંથ ક માર્ગ તે અચેતન છઇં તેહનું લૂટવું કિસ્યું હોઇ ? એ ઉપચારવચનનð અનુપચાર કરી માંનઇ તે મૂઢ કહિઇ, તિમ પ્રકૃતિની ક્રિયા દેખીનઇ અવિવેકી પુરુષ જીવનઇં ક્રિયા પોતાનઇં મનેિં માનઇં, “કૃત્યાદયો મનસ્યો[સ્થા] ધર્મા: ભેદાગ્રહાત્ પુરુષે ભાસન્ને’ પર હ પંથી – મુસાફરોને લૂંટાયા જોઈને રહસ્યભૂત એવો પ્રયોગ થાય છે કે પંથ લૂંટાયો. પંથ તો અચેતન છે તેને લૂંટવો કેમ બને ? આ ઉપચારવચન લાક્ષણિક પ્રયોગ છે, એને ઉપચાર વિનાનું શાબ્દિક અર્થનું વચન માની સાચેસાચ પંથ લૂંટાયો’ એમ મૂર્ખ જ કહે. આ જ રીતે પ્રકૃતિની ક્રિયા દેખીને અવિવેકી માણસ પુરુષજીવની એ ક્રિયા છે એમ પોતાના મનમાં માને છે. કહ્યું છે કે બુદ્ધિના અને પુરુષના ધર્મોનો ભેદ પકડાયો ન હોવાથી મન એટલે બુદ્ધિમાં રહેલા ક્રિયા વગેરે ધર્મો પુરુષમાં હોવાનું ભાસે છે.’” ૬૯ - Page #87 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ મૂલપ્રકૃતિ નવિ વિકતાતિ' વિખ્યાત, પ્રકૃતિ વિકૃતિ મહદદિક સાતા ગણવો ષોડશ ત્રિણ ષોડશક વિકારી કહ્યો, પ્રકૃતિ ન વિકૃતિ ન ચેતન લહ્યો પ૩ | મૂલપ્રકૃતિ તે વિકૃતિરૂપ ન હોઇ કોઇનું કાર્ય મહદાદિક સાત પદાર્થ – મહતું અહંકાર ૫ તન્માત્ર – એ પ્રકૃતિવિકૃતિ કહિછે, ઉત્તરોત્તરનું કારણ પૂર્વપૂર્વનું કાર્ય છઈ તે ભણિ / ૫ ભૂત ૧૧ ઇન્દ્રિય એ ષોડશક ગણ વિકારી કહિઓ, કાર્ય છઈ પણિ કારણ નથી ચેતન તે પ્રકૃતિ નહી, વિકૃતિ નહી, અકારણ અકાર્ય કૂટસ્થ ચૈતન્યરૂપ કહિઓ છઇ તદુક્ત સાંખ્યસપ્તતિકાયામ્ – મૂલપ્રકૃતિરવિકૃતિમંહદાદ્યા: પ્રકૃતિ-વિકૃતય: સપ્ત ! ષોડશકતુ વિકારી, ન પ્રકૃતિન વિકૃતિઃ પુરુષઃ II ગન્ધતત્પાત્ર (૧) રસતન્માત્ર (૨) રૂપતન્માત્ર (૩) સ્પર્શતક્નાત્ર (૪) શબ્દતન્માત્ર (૫), એષાં ચ તન્માત્રનામ શ્રોત્રઘાણ-જિહુવા-નયન-સ્પર્શન એ ૫ બુદ્ધીપ્રય વાફ પાણિ પાદ પાયુ ઉપસ્થ એ ૫ કર્મેન્દ્રિય, મન, એ ૧૧ ઇંદ્રિય / પ૩ | મૂલપ્રકૃતિ તે વિકૃતિરૂપ નથી, કેમકે એ કોઈના કાર્યરૂપ નથી. મહતું એટલે બુદ્ધિ, અહંકાર અને પાંચ તન્માત્રા (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) એ સાત પદાર્થ પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે કેમકે એ પોતાની પૂર્વેનાનાં કાર્યરૂપ છે અને પોતાની પછીનાનાં ૧. અન્યત્ર “વિકૃતિ મળે છે. ૨. અન્યત્ર “ત્રણ ષોડશક મળે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ કારણરૂપ છે. પાંચ મહાભૂત (આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી) અને ૧૧ ઇન્દ્રિય (શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિવા અને ઘ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિય; વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય અને મન) એ સોળનો સમૂહ વિકૃતિરૂપ જ છે કેમકે એ અહંકારાદિના કાર્યરૂપ છે પણ કોઈના કારણરૂપ નથી. ચેતન તે પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી, એ કોઈનું કારણ પણ નથી કે કોઈનું કાર્ય પણ નથી, એ ફૂટસ્થ ચૈતન્યરૂપ છે. ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ એ બિહુનાં સાધારણ દોષ, ન કરઈ તો કિમ બંધન મોષા મન બંધાઈ છૂટઈ જીવ, એ તો યુગતુ નહી અતી આ ૫૪ | ઈમ જીવ અકર્તા અભોક્તા સાંખ્ય વેદાંતી ૨ મતે કહિ એ બિહુનઈં દૂષણ દિઈં છઈ – એ બિહુનઈં સાધારણ ક સરખો દોષ જો જીવ કરઈ નહી તો બંધ ન ઘટ) તથા મોક્ષ ન ઘટૐ જો એમ કહિઍ કિયાવતી પ્રકૃતિ છૐ માટઈં પ્રકૃતિ બંધાઈં ? સાત્ત્વિક-રાજસ-તામસ ભાવછે પ્રકૃતિનઈં જ સંબંધ છાઈ), તદ્વિકારમહત્તત્ત્વના એ ભાવ છઇ, જીવનઇં તો અધ્યાયમાત્ર [છ76, સવિલાપ્રકૃતિનિવૃત્તિરૂ૫ મોક્ષ તે જીવનઈ છઇં, એ તો ઘટઈ નહી જે માટઈં જે બંધાઈ તે છૂટછે – અન્યનઈં બંધ, અન્યનઈં મોક્ષ એ કહેવું જ કિમ હોઈ શ ૫૪ || આમ જીવ અકર્તા અને અભોક્તા છે એમ સાંખ્ય અને વેદાંતી બને માને છે. એ બને મતમાં સરખો જ દોષ છે, તે બતાવીએ છીએ. જીવ જો ક્રિયા ન કરતો હોય તો એને બંધન ન હોઈ શકે અને તેથી મોક્ષ પણ ન હોઈ શકે. જો એમ કહેવામાં આવે કે પ્રકૃતિ ક્રિયાવતી છે એટલે એને બંધન છે, સાત્ત્વિક, રાજસિક, તામસ ભાવો સાથે એને જ સંબંધ છે, એના વિકારરૂપ મહત્તત્ત્વબુદ્ધિ)ના એ ભાવો છે, જીવ પરત્વે તો એનો અધ્યા માત્ર હોય છે, એ અધ્યાસ દૂર થાય અને પ્રકૃતિની સવિલાસ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય તે જ મોક્ષ. તો આ પણ યુક્ત નથી કારણકે જે બંધાય તેને જ છૂટદ્વાનું હોય. એક પ્રકૃતિ કે બુદ્ધિ) બંધાય અને બીજા(જીવ)ને મોક્ષ એમ કહી જ શી રીતે શકાય? ૧. છે , Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૩ પરમારથાથિjનવિ બંધન મોષ, ઉપચાર છે જો કરસ્યો તોષા મોક્ષશાસ્ત્ર તો તુહ્ય સવિ વૃથા, જેહમાં નહી પરમારથકથા | પપ || હવઈ કોઈ કહયઈ બંધ મોક્ષ જીવનઈ વ્યવહારઈ કહઈ છઇ, પરમાર્થઈ તો અબદ્ધમુક્ત ચિસ્વરૂપ છ0, “ને મુમુક્ષુનું વિમુક્ત ઈત્યેષા પરમાર્થતા” ઇતિ વચનાત્ તેહનઈ કહિઈ – જો પરમાર્થ બંધ મોક્ષ નથી તો મોક્ષ ઉપચારશું હોઈ છે એ વાતઈ જ તુર્ભે સંતોષ કરસ્યો તો સર્વ તુલ્બારઈ વૃથા છઇ મોક્ષશાસ્ત્ર જેહમાં પરમાર્થની કથા નથી . તિવારઈ – પંચવિંશતિતત્ત્વજ્ઞો યત્ર-તત્રાશ્રમે રતઃ | જટી મુથ્વી શિખી વાડપિ મુચ્યતે નાત્ર સંશય: || (અધ્યાત્મસાર, પ્રબન્ધ ૪, શ્લો. ૬૦) બ્રહ્મવિદ્ બ્રહ્મ ભૂયમાખોતિ ! (અધ્યાત્મસાર, પ્રબંધ-૭, શ્લો. ૨૫) ઇત્યાદિ શાસ્ત્ર, સર્વપ્રવર્તક ન થાઈ | પપ | તમે એમ કહેશો કે જીવને બંધમોક્ષ કહેવામાં આવે છે તે વ્યવહારદષ્ટિએ, પરમાર્થદષ્ટિએ તો એ અબદ્ધ-અમુક્ત ચિસ્વરૂપ છે, “પારમાર્થિક વાત તો એ છે કે જીવ મુમુક્ષુ નથી કે મુક્ત નથી” એ વચન અનુસારતો કહેવાનું કે જો પારમાર્થિક દૃષ્ટિએ જીવને બંધમોક્ષ નથી, તો મોક્ષ પણ ઉપચારની બાબત થઈ ગયો. આ વાતથી તમે સંતોષ માનશો તો તમારાં સર્વ મોક્ષશાસ્ત્ર, જેમાં ૧. અન્યત્ર પરમારથિ' મળે છે. Personal Use Only www Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્યકત્વ સ્થાન ચઉપઈ પરમાર્થની – સત્યાર્થની વાત નથી એ નકામાં થઈ જશે, અને “પચીસ તત્ત્વોનો જાણકાર ગમે તે આશ્રમમાં હોય અને જયવાળો, મુંડન કરાયેલો કે ચોટલીવાળો હોય તોપણ તે મુક્તિ પામે છે અને “બ્રહ્મને જાણનાર બ્રહ્મસ્વરૂપને પામે છે” એ તમારાં શાસ્ત્રવચનો પચીસ તત્ત્વોની કે બ્રહ્મની જાણકારી માટે લોકોને પ્રવૃત્ત કરનારાં રહેશે નહીં. Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૭૫ પ્રકૃતિ અવિદ્યા નાશઇ કરી, પહિલી આત્મદશા જો ફિરી તો ફૂટસ્થપણું તુમ્હ ગયું, નહિ તો કહો ચુ અધિકો થયો II પ૬ એ ૨ આત્માનઈ કૂટસ્થપણું માનઈ છઈ તે દૂષઈ છઈ પ્રકૃતિનો સાંખ્યમતઈ, અવિદ્યાનો વેદાંતિમતાં નાશ હોઇ તિવારી પહલી આત્માનઈ સંસારિદશા હતી તે જો ફિરી તો તુલ્બારડ કૂટસ્થપણું ગયું, પરિણામિપણું થયું, નહી તો કહો મુક્તિદશાઈં અધિકુ સું થયું ? સદા શુદ્ધ આત્મા છઇ, પ્રકૃતિ-અવિદ્યાનાશનઈ અર્થછે સ્યો સાધનપ્રયાસ કરો છો ? | ૫૬ // સાંખ્ય અને વેદાંતી બને આત્મા કૂટસ્થ છે – અવિકારી છે એમ માને છે એનો દોષ બતાવીએ છીએ. સાંખ્યમતે પ્રકૃતિનો નાશ એટલે પ્રકૃતિનો વિયોગ – પ્રકૃતિ સાથેના સંબંધનો, પ્રાકૃતિક કર્મોનો નાશ – થયે અને વેદાંતમતે અવિદ્યાનો નાશ થયે આત્માની દશા ફરે છે કે નહીં ? જો પહેલાં સંસારી દશા હતી તે બદલાઈને નવી શુદ્ધ મુક્ત અવસ્થા પ્રકટ થાય છે એમ કહો તો આત્માનું ફૂટસ્થપણું ગયું, પરિણામીપણું થયું. જો એમ કહો કે આત્માની દશા હતી તેવી જ – સંસારી – રહે છે, તો મુક્તિદશામાં અધિક શું થયું? વળી આત્મા જો સદા શુદ્ધ છે તો પ્રકૃતિના વિયોગ કે અવિદ્યાના નાશ માટે તત્ત્વજ્ઞાનાદિ સાધનોનો શા માટે પ્રયાસ કરો છો ? Page #93 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ માયાનાશ ન અધિકો ભાવ, શુદ્ધરૂપ તો પ્રથમ વિભાવનું રત્નાદિકમાં શુદ્ધિ અશુદ્ધિ જો કહો તો સી ઇહાં કુબુદ્ધિ / પ૭ના જો કહસ્યો માયાનાશ અધિકો ભાવ નથી, અધિકરણસ્વરૂપ જ છઈ તો પ્રથમ વિભાવરૂ૫ આત્મા તે શુદ્ધરૂપ થઈ જાઈ જે માટઈ તે આત્મામાપ્તિ માયિકભાવનો અત્યંતાભાવ છઈ ! શુદ્ધરૂપ જ્ઞાન જ જો શુદ્ધ થાઈ તો સમલ ભાજનાદિક પણિ નિર્મલતાજ્ઞાનઈ જ નિર્મલ થવું જોઈઈ/ રત્નાદિકનઈ જિમ શુદ્ધિ-અશુદ્ધાદ્ધિ ઉપાયઉપાધિ કહો છો તિમ આત્માનઈં પરિણામવિશેષઈ જાણો ! એસી કુબુદ્ધિ જે પુદ્ગલદ્રવ્યનાં પરિણામ શુદ્ધિ અશુદ્ધિ કહો છો, અનઈ આત્માનઈ તિમ નથી કહેતા || પ૭ || જો એમ કહો કે માયાનાશ એ કોઈ અદકી વસ્તુ નથી, એ માયાના અધિકરણ (અધિષ્ઠાન) એવા આત્મરૂપ જ છે, તો પછી આત્માની જે પ્રથમ માયાયુક્ત માયોપહિત વિભાવદશા (અશુદ્ધ દશા) તે પણ શુદ્ધ અધિકરણસ્વરૂપ જ ઠરશે. એથી આત્મામાં માયાયુક્ત દશાનો અત્યંત અભાવ હોવાનું ઠરશે. જો એમ કહો કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થવું એટલે જ આત્માનું શુદ્ધ થવું તો વાસણો વગેરેના નિર્મલતાનું જ્ઞાન થવું એટલે જ મેલાં વાસણોનું નિર્મલ થવું એમ થાય, રાખ ઘસવા વગેરે ઉપાયોની જરૂર ન હોવી જોઈએ. પણ એવું નથી. જો તમે એમ કહો કે રત્નાદિમાં ઉપાધિ (મેલ) વળગી હોય છે તેની અશુદ્ધિ હોય છે તેથી ઉપાયથી શુદ્ધિ થાય છે, માત્ર તેના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન જ રત્નાદિની શુદ્ધિ નથી તો આત્માને પણ એવા પરિણામ-વિશેષવાળો – અશુદ્ધ, શુદ્ધ એટલે કે માયોપહિત, Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ માયારહિત અવસ્થાવિશેષો ધરાવતો – માનવો જોઈએ. આ તે કેવી કુબુદ્ધિ કે પુદ્ગલદ્રવ્યમાં પરિણામ અનુસાર શુદ્ધિ-અશુદ્ધિ હોય છે એમ કહેવું અને આત્માને તેમ નથી એમ કહેવું ? 29 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ રતનશોધ જિમ શતપુટખાર, તિમ આતમ શોધક વ્યવહાર ગુણધારાઈ અખિલ પ્રમાણ, જિમ ભાખઈ દાસૂર સુજાણ II ૫૮ જિમ રતનશોધક – રતનદોષનો વલણહાર, શતપુટખાર – સો ખારપુટ છઈ તિમ આતમાના દોષનો શોધક ક્રિયાવ્યવહાર કઈ | ચરમદિયાસાધન માટઈં પ્રથમાદિ કિયા પણિ લેખઈ છઈ પ્રથમાદિ વિના ચરમ ખારપુટ ન હોઇ, તે વિના રતનશુદ્ધિ ન હોઈ, એ ક્રિયા દિષ્ટાંત જાણવો! ગુણધારાવૃદ્ધિ સર્વપ્રમાણ એહ જે અભિપ્રાય યોગવાશિષ્ઠગ્રંથ મધ્યે ઘસૂરWષ રામચંદ્રપ્રતિ બોલ્યા - || ૫૮ || રત્નને શુદ્ધ કરનાર – એના દોષ દૂર કરનાર જેમ ટંકણખારના સો પુટ પટ) આપવા તે છે, તેમ આત્માના દોષને સાફ કરનાર કિયાવ્યવહાર છે. છેલ્લી ક્રિયા થાય તેનાથી જ આત્મા શુદ્ધ થાય છે એવું નથી પણ છેલ્લી ક્રિયા માટે પહેલી વગેરે આગળની સર્વ ક્રિયાઓ જરૂરની હોય છે. ટંકણખારના પહેલા પુટ વિના છેલ્લો પુટ ન હોઈ શકે અને રત્નશુદ્ધિ ન હોઈ શકે એ ક્રિયા માટેનું દષ્ટાંત સમજવું. ગુણની ક્રમશઃ સાતત્યપૂર્વક વૃદ્ધિ કરવાની હોય છે એ સર્વને સ્વીકાર્ય છે. આ જ દૃષ્ટિથી યોગવાશિષ્ઠ ગ્રંથમાં દાસૂર ઋષિએ રામચંદ્ર પ્રત્યે કહ્યું છે – ૧. પ્રમાણ છઈ એહ પુ. Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ સતુષપણું જિમ તંદુલે ઘણું, શ્યામપણું ત્રાંબાનિ ઘણું ક્રિયા વિના ન વિનાસઇ પુત્ર! જાણિ પુરુષમલ તિમ અપવિત્ર II ૫૯ || સતુષપણું – ફોતરાસહિતપણું, જિમ તંદુલતણું – વીહિતણું, ત્રાંબાભાજનનું ઘણું – ઘણેરું યામપણું – મલિનપણું, કંડનમાર્જનપ્રમુખ ક્રિયા વિના હે પુત્ર – રામચંદ્ર ! નાસઈ નહી તિમ અપવિત્ર જે અનાદિકાલીને પુરુષમલ કર્મરૂપ છઈ તે ક્રિયા વિના જ્ઞાનમાત્રઈ નાસૈ નહી, વચનમાત્રઈ આત્મા સંતોસ્લઈ ચૂં થાઈ ! ઉક્ત ચ – ભણંતા કરતા ય બંધમુક્તપઈનિણો | વાયાવિરિયમિત્તેણં સમાસાસિંતિ અuય || ૯ || ચોખા – ડાંગરનું ફોતરાસહિતપણું અને ત્રાંબાના વાસણનું મલિન હોવાપણું જેમ ખાંડવા-માંજવા વગેરે ક્રિયાઓ વિના દૂર થતું નથી તેમ પુરુષને જે અનાદિકાલીન અપવિત્ર કર્મલ લાગેલો છે તે ક્રિયા વિના કેવળ જ્ઞાનથી નષ્ટ ન થાય. આત્માની શુદ્ધિની કેવળ વાત કરીને આત્માને સંતોષ્ય શું વળે? કહ્યું છે કે “બંધમોક્ષનું વિવરણ કરનારા જે માત્ર બોલ્યા કરે છે ને ક્રિયા કરતા નથી તે વાચાના વીર્યમાત્રથી આત્માને આશ્વાસન આપે છે.” ૧. જુઓ અધ્યાત્મોપનિષત, અધિક ૩ શ્લો. ૨૮. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ એ તો શુદ્ધાશુદ્ધસ્વભાવ કહિઈ તો સાવ ફાવઈ દાવા કાલભેદથી નહિ વિરોધ, સઘટનવિઘટ જિમ ભૂતલબોધ | ૬૦ એ તો આત્માનો સ્વભાવ જો સંસારિદશાઇ અશુદ્ધ, સિદ્ધદશાઈ શુદ્ધ, ઈમ શુદ્ધાશુદ્ધ સ્યાદ્વાપ્રમાણમાં કરી માનિઈ તો સર્વ દાવ મુક્તિશાસ્ત્રનો ફુવઈ, પણિ એકાંતવાદઈ તો કાંઈ ન મિલઈ | વિરોધ પરિહરઈ છઇ, કાલનઈ ભેદથી વિરોધનઈ, જે માટઈ એક જ ભૂતલ ઘટકાલઈ ઘટવસ્વભાવ છઈ, અન્યકાલઈ અઘટસ્વભાવ છઈ ઈમ શુદ્ધાશુદ્ધોભય-સ્વભાવ કાલભેદઈ માનતાં વિરોધ નથી ! અન્યનઈ જે ભાવાભાવસંબંધ ઘટક તે જ અહ્મારઈ શબલસ્વભાવ છે || ૬૦ || - આત્માનો સ્વભાવ સંસારી દશામાં અશુદ્ધ અને સિદ્ધદશામાં શુદ્ધ એમ સ્યાદ્વાદપ્રમાણથી શુદ્ધાશુદ્ધ માનીએ તો મુક્તિશાસ્ત્રનો સઘળો લાગ – ઉપાય ફાવે – સિદ્ધ થાય. એકાંતવાદથી આત્માને એકલો અશુદ્ધ કે એકલો શુદ્ધ માનવાથી કાંઈ ન વળે, ગમે તેટલા ઉપાયો કરવા છતાં મોક્ષ ન મળે. આત્માને શુદ્ધ અને અશુદ્ધ સ્વભાવનો માનવામાં વિરોધ રહેલો છે તેનો પરિહાર કાલનો ભેદ માનવાથી થાય છે. જેમકે એક જ ભૂતલ પૃથ્વી, માટી), એમાંથી ઘડો બને છે તે કાળે ઘડાવાળા સ્વભાવનું છે, અન્ય કાળે “અઘટ’ (ઘડો નહીં એવા સ્વભાવનું છે. એમ આત્માનો શુદ્ધાશુદ્ધ એ બે પ્રકારનો સ્વભાવ કાલભેદે માનતાં વિરોધ ૧. પાવઈ પુ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ ૮૧ રહેતો નથી. અન્ય દર્શનવાળાઓ જેને (ભૂતલાદિ અધિકરણને) ભાવ (ઘટાદિના ભાવ) અને અભાવ (ઘટાદિના અભાવ) સાથે સંબંધ ધરાવનાર ગણે છે તેને જ અમે ભાવાભાવરૂપ મિશ્રસ્વભાવવાળો કહીએ છીએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ કેવલશુદ્ધ કહઈ શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સંદેહા. તે નિમિત્તકારણ નવિ સહિ, ચેતન નિગુણકરતા કહઈ | ૬૧TI શ્રુતિ ફૂટસ્થપણુ કહિઉં છઈ તે મેલ(મેલિ, શ્રુતિ જે કેવલશુદ્ધ આત્મા કહિઓ છઈ તે નિશ્ચયનયથી તેહમાં સંદેહ નહી, જેહનો આવિર્ભાવ સિદ્ધમાહિ છ0 | તે નિશ્ચયમહામત] નિમિત્તકારણ ન માનઈ, શુદ્ધ પર્યાય ઉપાદાનદ્રવ્યનઈ સ્વભાવઈ જ શુદ્ધ કિહઈ ૬૧ || શ્રુતિમાં આત્માનું ફૂટસ્થપણું કહ્યું છે તે છોડી દઈને શ્રુતિમાં આત્માને કેવલ શુદ્ધ કહ્યો છે તે નિશ્ચયનયની પરમાર્થની) દૃષ્ટિએ એમાં સંદેહ નથી. પરંતુ આ શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ સિદ્ધ દશામાં થાય છે. આ નિશ્ચયનય (અન્યદ્રવ્ય-સંયોગરૂ૫) નિમિત્ત-કારણને માનતો નથી, શુદ્ધ પર્યાયના ઉપાદાનદ્રવ્યને જ માને છે અને એ રૂપે આત્માને શુદ્ધ કહે છે. વળી એની દૃષ્ટિએ ચેતન – આત્મા જ એના ગુણનો કર્તા છે. તેથી અન્ય દ્રવ્યના સંયોગથી જે ગુણપર્યાયો થાય છે તેને પણ તે સ્વીકારતો નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૮૩ ચેતનકર્મનિમિત્તઇ જેહ લાગઇ તેલિ જિમ રજ દેહા. કરમ તાસ કરતા સહિ, નવ્યવહાર પરંપર ગ્રહિ || ૬ ૨l ચેતનકર્મ જે રાગ-દ્વેષ તે નિમિત્ત પામી જે પુદ્ગલ જીવનઈ આવઈ જિમ તેલનિમિત્ત પામી રજ દેહઈ આવી લાગઇ છે તેહનઈ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકરમ કહિએ, તેહનો કર્તા જીવ છઈ, ઈમ વ્યવહારનય સદ્દહઈ તે ભાવકર્મઘટિત પરંપરાસંબંધ માનઈ છઈ ! નિશ્ચયનય તે પુદ્ગલનિમિત્ત જીવ સ્વપરિણામક, અધ્યવસાયનિમિત્ત યુગલ સ્વપરિણામકર્તા ઇમ માનઈ || ૬૨ II ચેતનના પર્યાયરૂપ કર્મ એટલે કે ભાવકર્મ તે રાગદ્વેષ. જેમ (શરીર પર લગાવેલા) તેલનું નિમિત્ત પામી શરીરને રજ વળગે છે તેમ એ રાગદ્વેષનું નિમિત્ત પામી જીવને જે કર્મપુદ્ગલ લાગે છે તે જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ. વ્યવહારનય એમ માને છે કે તેનો કર્તા જીવ છે. એટલે કે તે ભાવકર્મથી નિર્મિત થયેલા પરંપરાસંબંધમાં માને છે. નિશ્ચયનય માને છે કે કર્મયુગલોનું નિમિત્ત પામી જીવ પોતાનાં રાગદ્વેષાદિ પરિણામો જ નિપજાવે છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો રૂપ પરિણામ નિપજાવવા એ સમર્થ નથી. એ પુદગલો પોતે જ જીવના રાગદ્વેષાદિ અધ્યવસાયોનું નિમિત્ત પામીને જ્ઞાનાવરણીય આદિ કર્મો રૂપ પોતાનાં પરિણામ નિપજાવે છે. જીવ કે પુદ્ગલ દરેક દ્રવ્ય પોતપોતાનાં પરિણામ નિપજાવવા સમર્થ છે. કોઈ, અન્યનાં પરિણામ નિપજાવી શકતું નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સમ્યફક્ત ટ્રસ્થાન ચઉપઈ બીજ અંકુરચાઈ એ ધાર, છે અનાદિ પણિ આવઈ પાર! મુગતિ સાદિ નઇ જિમ અનંત, તિમ ભવ્યત્વ અનાદિ સચંતા ૬૩ II ઈમ ભાવકર્મઇ દ્રવ્યકર્મ દ્રવ્યકર્મઇ ભાવકર્મ, કહતાં અન્યોન્યાશ્રયદોષ થાઈ તે ટાલઈ છઇ ! એ દ્રવ્યકર્મ ભાવકર્મ અન્યોન્યાપક્ષની ધારા બીજ-અંકુરપણઈ અનાદિ છઇ, પ્રામાણિકતાન દોષઃ ! એ ધારા અનાદિ છઈ પણિ શુક્લધ્યાનઈ દાહ થાઈ તિવારઈ પાર આવઈ, જિમ બીજાંકુરસંતાનનો એકનઈ નાશાઈ | અનાદિ ભાવનો કિમ અંત હોઈ ? તિહાં કહઈ છઈ – જિમ સાદિ હોઈ તે સાંત જ, એ વ્યાપ્તિ નથી, મોક્ષપદાર્થઇ જ વ્યભિચાર હોઈ તે માટઇં, તિમ અનાદિ હોઈ તે અનંત ઈમ નિશ્ચય ન કહો, ભવ્યત્વઈ વિઘઈ તે માટS || ૬૩ | ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ કહેવામાં પરસ્પરાશ્રયનો દોષ થતો નથી કેમકે એમની પરસ્પરાશ્રયની ધારા બીજ-અંકુરના જેવી છે. એક ને એક બીજ ને અંકુર એકબીજાના આશ્રિત હોતા નથી. અંકુર જે બીજને આશ્રયે ફૂટે છે તે બીજ પૂર્વના અન્ય કોઈ અંકુરનું પરિણામ હોય છે. એ જ રીતે વર્તમાનમાં રાગાદિ પરિણતિરૂપ ભાવકર્મથી જે દ્રવ્યકર્મો બંધાય છે તે કંઈ એ ભાવકર્મનાં કારણરૂપ નથી હોતાં, પણ ભૂતકાળમાં બંધાયેલાં ને અત્યારે ઉદયમાં આવેલાં દ્રવ્યકર્મ હોય છે. આથી આ ધારા અનાદિ છે એમ સપ્રમાણ સિદ્ધ થાય છે. એ ધારા અનાદિ છે પણ અનંત નથી, શુક્લ ધ્યાનથી ૧. જેમ ૩૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૮૫ એને બાળી નાખવામાં આવે ત્યારે એનો અંત આવે છે, જેમ બીજ અને અંકુરની પરંપરાનો પણ એ બેમાંથી એકનો નાશ થવાથી અંત આવે છે. જે અનાદિ પદાર્થ છે તેનો અંત કેમ હોય એ શંકા અસ્થાને છે કેમકે જેને આદિ હોય તેને અંત હોય એ વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિ મોક્ષની બાબતમાં ટકી શકતી નથી – મોક્ષને આદિ છે પણ અંત નથી. એમ જ જેને આદિ નથી તેને અંત નથી એવો નિયમ પણ નથી. ભવ્યત્વની બાબતમાં એ નિયમ ભાંગી પડે છે. જીવમાં ભવ્યત અનાદિકાળથી છે પણ જીવ મોક્ષ પામતાં ભવ્યત્વની સ્થિતિ રહેતી નથી, એનો અંત આવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ મુગતિપ્રાગભાભાવહ તે ઠામિ જાતિયોગ્યતા જિય પરિણામમિJT જૂઠી માયા કારણ થાઇ, વંધ્યા માતા કિમ ન કહાય ૬૪ || તે જાતિ ભવ્યત્વનામઈ જીવપરિણામિકભાવરૂપ છઈ, નૈયાયિકાભિમત મુક્તિપ્રાગભાવનઇ ઠમિ છઈ ! તુચ્છ અભાવરૂપ જ માનિઈ તો જાતિ કાર્ય ન કરઈ, મુત્યધિકાર તે ભવ્યત્વ છઈ ! શમ-દમવત્ત્વઈ અધિકારિતા હુઈ તો તદ્જ્ઞાનમાં પ્રવૃત્તિ, તદુત્તર માદિ સંપત્તિ, ઈમ અન્યોન્યાશ્રય થાઈ, ઈત્યાદિ ઘણી યુક્તિ ન્યાયાલોકઇં કહી છઈ તે ભવ્યત્વવંત જીવ તથાભવ્યત્વપરિણામઈ તત્તત્કાર્યનો કર્તા છઈ | જો જૂઠી માયા જ કારણ કહિઈ તો “વંધ્યા માતા' એ સાચું થાઈ | ઉક્ત ચ હેમસૂરિભિઃ – માયા સતી ચેક્ દ્વયતત્ત્વસિદ્ધિરથાડતી હત્ત કુતઃ પ્રપંચઃ ?! માર્યવ ચેદર્થસહા ચ તત્ કિં માતા ચ વંધ્યા ચ ભવતુ પરેષામ્ | (અન્યયોગ–૧૩) ઇતિ || ૬૪ ll ભવ્યત્વ તે ભવ્યત્વ છે. જીવની ભવ્યત્વ નામે જાતિ એના પારિણામિક (કર્મનિમિત્તક નહીં એવું, નિર્નિમિત્તક, સ્વરૂપગત) ભાવરૂપ છે. ભવ્યત્વ તૈયાયિકો આદિને અભિમત મુક્તિના પ્રાગભાવ (નિષ્પન્ન થયા પૂર્વે અભાવ હોવો તે)ને સ્થાને છે. માટીમાં ઘટયકાર ધારણ કરવાની યોગ્યતા તે જ ઘટપ્રાગભાવ. માટીમાં આવી યોગ્યતારૂપ ઘટપ્રાગભાવ ન હોય અને કેવળ તુચ્છ અભાવરૂપ જ ૧. અન્યત્ર પ્રાગભાવહી મળે છે. ૨. અન્યત્ર પરિણામ મળે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ઘટપ્રાગભાવ હોય તો એ અભાવ ઘટને કદી કરે નહીં. - ભવ્યત્વજાતિને જો તુચ્છ અભાવરૂપ જ માનીએ તો એ જાતિ કશું ન કરી શકે. મુક્તિની યોગ્યતા તે જ ભવ્યત્વ છે. ભવ્યત્વ મુક્તિને કરે છે. અમદમવાળા હોવાપણું એ જ મુક્તિની યોગ્યતા છે એમ માનીએ તો શમદમાદિરૂપ મુક્તિયોગ્યતા હોય તો મુક્તિ માટેની પ્રવૃત્તિ થાય અને મુક્તિ માટેની પ્રવૃત્તિ કરો ત્યાં શમદમાદિરૂપ મુક્તિયોગ્યતા પ્રાપ્ત થાય એમ અન્યોન્યાશ્રય દોષ આવે. ભવ્યત્વવાળો જીવ પોતાના તે પ્રકારના એટલે કે નિર્નિમિત્તક સ્વરૂપભૂત ભવ્યત્વને પરિણામે તે-તે કાર્ય – મોક્ષાદિના ઉપાયરૂપ કાર્યનો કર્તા થાય છે. જૂઠી માયાને એના કારણરૂપ લેખીએ તો “વંધ્યા માતા” એ ઉક્તિ સાચી ઠરે. હેમસૂરિજીએ કહ્યું છે કે, “માયાને જો સતુ – ખરી ગણીએ તો બ્રહ્મ ને માયા એ બે તત્ત્વોની સિદ્ધિ થાય અર્થાત્ અદ્વૈત ન રહે, અને જો એને અસત્ – મિથ્યા માનીએ જગપ્રપંચ શાનાથી થયેલો માનવો? અસતુ - મિથ્યા માયા ક્રિયાકારિત્વવાળી છે એમ માનનારને તો વંધ્યા માતા હોઈ શકે એમ માનવાની સ્થિતિ આવે.” Page #105 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ જગિ મિથ્યા તો એ સી વાચ, આશામોદક મોદક સાચા જો અજ્ઞાન કહઈ બહુરૂપ, સાચભાવનો સ્યો અંધકૂપ I ૬૫ 1 જો સવિલાસાશાનકાર્ય જગ મિથ્યા કહો છો તો એ સી વાચ જે એક આશાના મોદક અનઈ એક સાચમોદક ર અજ્ઞાનજન્ય છઈ ! જો અજ્ઞાન જાગ્રતું સ્વપ્ન પ્રપંચારંભક ભિન્ન ભિન્ન માનો તો સાચભાવ ઘટ-પાદિક દૃષ્ટવૈચિત્ર્યવંત માનતાં સ્યો અંધકૂપ છઈ તુહ્મનઈ ? અત્ર શ્લોક: ' આશામોદકતૃપ્તા યે, યે ચાસ્વાદિતમોદકા; / રસવીર્યવિપાકાદિ તુલ્ય તેષાં પ્રસયતે II ( ) | ૬૫ || પોતાના વિલાસોવાળું જગત અજ્ઞાનનું કાર્ય છે અને તેથી મિથ્યા છે એવું જો કહો છો તો અભિલષિત (કલ્પિત) મોદક અને સાચા (વાસ્તવિક જગતમાં દેખાતા) મોદક (લાડુ) વચ્ચે ભેદ કરવાની વાત ક્યાંથી ટકે, કેમકે સાચો મોદક પણ અજ્ઞાનજન્ય છે. જાગ્રપ્રપંચનું જનક અજ્ઞાન અને સ્વપ્નપ્રપંચનું જનક અજ્ઞાન એ બે ભિન્ન અજ્ઞાનો છે એમ જો તમે કહેતા હો તો જાગ્રત અવસ્થામાં અનુભવાતી વિલક્ષણતાઓ ધરાવતા ઘટ, પટ વગેરેને અજ્ઞાનપ્રસૂત મિથ્યા નહીં પણ સતૂપ (અને સ્વપ્નાવસ્થામાં અનુભવાતા હાથી વગેરેને અજ્ઞાનપ્રસૂત મિથ્યા) માનવામાં તમને શો અંધકૂપ – ગૂઢ અંતરાય નડે છે ? કહ્યું છે કે “આશામોદકથી જે તૃપ્ત છે અને જેમણે સાચા મોદકનો ખરેખર આસ્વાદ કર્યો છે તે બન્નેનાં રસ અને વીર્ય વગેરેનાં પરિણામોને (ફળોને સરખા માનવાનો પ્રસંગ (આખા જગતને જેઓ મિથ્યા માને છે તેમને માટે) આવશે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૮૯ સાધક છઈ વિકલ્પ પ્રમાણ, તેણિ સામાન્ય-વિશેષ મંડાણી નિરવિકલ્પ તો નિજરૂચિ માત્ર, અંશઈ શ્રુતિ નિર્વાહ યાત્રા ૬૬ II. કોઈ વેદાંતી કહઈ છઈ – પ્રમાણપણઈ જ્ઞાન અવશ્ય ઉપસ્થિત છઈ તેહનઈ વિષય સંબંધ પ્રાગભાવાદિક જનઈં ગૌરવ છઈ તે માટઈ બાહ્ય સંબંધરહિત અનાદંત બ્રહ્મ જ છઈ સત્ય, અન્ય વસ્તુ પ્રમાણાભાવઈ જ અસિદ્ધ છઈ ! તેહનઈ કહિછે જે તુટ્ય સાધક જ્ઞાન અવલંબો છો તે સવિકલ્પ જ પ્રમાણ છઇ, નિર્વિકલ્પ સ્વયં અસિદ્ધ પરસાધક કિમ હુઈ ? તે સવિકલ્પક તો સામાન્ય-વિશેષરૂપ અર્થનઈ ગ્રહઈ છઇ, સ્વયં ઉપયોગરૂપઈ તથા અવગ્રહાદિરૂપઈ સામાન્યવિશેષરૂપ છઇ, તિવારઈ સર્વત્ર ત્રિલક્ષણપણુ જ સત્ય છઇ, નિર્વિકલ્પ માનવું તે તો નિજરુચિમાત્ર છઈ / બૌદ્ધ સ્વલક્ષણવિષય તે માનઈ, વેદાંતી બ્રહ્મવિષય, એ સર્વ રુચિમાત્ર થયું. શ્રુતિ જે નિર્વિકલ્પબપ્રતિપાદક છઈ તે અંશ) ક. એક નવાઇ યાત્રા ક વ્યવહાર તે નિવહઈ છઈ || ૬૬ || કોઈ વેદાંતી કહે છે કે પ્રમાણ તરીકે જ્ઞાન તો અવશ્ય ઉપસ્થિત છે. પણ તે જ્ઞાનનો વિષય સંયોગાદિ સંબંધ, પ્રાગભાવ વગેરેને માનતાં, ગૌરવ – દૂરાકૃષ્ટતા આવે છે. તેથી બાહ્ય સંબંધરહિત બ્રહ્મ જ સત્ય છે, અન્ય વસ્તુ પ્રમાણના અભાવે અસિદ્ધ છે. આ વેદાંતીઓને કહેવાનું કે વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ માટે તમે જે સાધક જ્ઞાનનું અવલંબન લો એ સવિકલ્પ (વિશેષગ્રાહી) જ્ઞાન હોય તો જ પ્રમાણ છે. નિર્વિકલ્પ (સામાન્યમાત્રગ્રાહી) જ્ઞાન પોતે જ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ અસિદ્ધ છે એ બીજી વસ્તુનું સાધક કેમ બને – બીજી વસ્તુનું અસ્તિત્વ કેમ જણાવી શકે? સવિકલ્પક જ્ઞાન સામાન્યવિશેષાત્મક વસ્તુને રહે છે. એ ઉપયોગની અપેક્ષાએ – જ્ઞાનત્વની દૃષ્ટિએ સામાન્યરૂપ છે, તથા અવગ્રહ (ઈન્દ્રિયજ્ઞાન) વગેરે પર્યાયોની અપેક્ષાએ વિશેષરૂપ છે. આમ સર્વત્ર ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા એ ત્રણ લક્ષણયુક્તતા એ જ સત્ય છે. ઉત્પત્તિ અને નાશ પર્યાયોનાં અર્થાત્ વિશેષોનાં થાય છે. દ્રવ્ય સ્થિર રહે છે. અને વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે, તેથી ઉત્પત્તિ-નાશ-સ્થિરતાયુક્ત છે. પર્યાય વિશેષસ્થાનીય છે, દ્રવ્ય સામાન્ય સ્થાનીય છે. જ્ઞાનને નિર્વિકલ્પક અર્થાત્ સામાન્યમાત્રગ્રાહી સ્વીકારવું એ પોતાની રુચિમાત્ર છે. બૌદ્ધો જ્ઞાનને સ્વલક્ષણમાત્રવિશેષમાત્ર)ગ્રાહી માને છે અને વેદાંતી જ્ઞાનને બ્રહ્મમાત્ર(સન્માત્ર = સત્તાસામાન્યમાત્ર)ગ્રાહી માને છે તે તેમની રુચિમાત્ર થઈ. વેદશાસ્ત્ર નિર્વિકલ્પ અર્થાત્ નિર્ગુણ, સન્માત્રસ્વરૂપ, નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તે એક નય – એક દૃષ્ટિનું પ્રવર્તન Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ૯૧ બ્રહ્મ પરાપરવચનિ કહિઉં, એક બ્રહ્મ ઉપનિષદઇ રહિઉં. માયોપમ પણિ જગિ શ્રુતિ સુયો, જેહની જિમ રુચિ તેણિ તુમ મુણ્ય !! ૬૭ | “ બ્રહ્મણી વેદિતવ્ય પર ચાપરે ચ” એ વચનઈં વેદમાંહિં બ્રહ્મ પરાપર દ્વિભેદઈ કહિઉં, ઉપનિષદઈં એક જ બ્રહ્મ લહિઉં – “એકમેવાદ્વિતીયં બ્રહ્મ, નેહ નાનાપસ્તિ કિન્શન” ઇત્યાદિવચનાત્, તથા “માયોપમ વે સકલ જગત” એ વચનઈં સર્વ જગત શૂન્યરૂપપણિ કહિઉં 1 તિહાં જેહની જિમ રુચિ તેણિ તિમ જાયું ખરું કરીનઈ દ્વૈતવાદી અદ્વૈતવાદી શૂન્યવાદીઇ, વલતું તે વાદી યુક્તિ પણિ તેહવી જ કલ્પઈ || ૬ ૭ || પર અને અપર બે બ્રહ્મ જાણવાં” એમ વેદમાં બ્રહ્મ બે પ્રકારનું કહ્યું છે, ત્યારે ઉપનિષદમાં એક જ બ્રહ્મ હોવાનું જણાવ્યું છે; “બ્રહ્મ એક અને અદ્વિતીય છે. અહીં બીજી કોઈ વસ્તુ નથી. વળી “આખું જગત માયારૂપ છે” એ વચનથી સર્વ જગત શૂન્ય હોવાનું કહ્યું છે. આમ દ્વૈતવાદી, અદ્વૈતવાદી, શૂન્યવાદી – એમણે, જેમને જે રુચ્યું તે ખરું માન્યું અને તેમણે પોતાના મતને અનુકૂળ તકેં વિચાર્યા. Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ સ્યાદવાદ વિણ પણિ સવિ મૃષા, ખારઈ જલઇ નવિ ભાઈ તૃષા માયા મિટે રહઈ જો અંગ, તો કિમ નહી પરમારથરંગ ?II ૬૮ ! પણિ તે નિજનિજ નયરુચિ છઈ. તે સ્યાદ્વાદ વિના સર્વ જૂઠી, જે વિના સ્વમતનિર્વાહ ન થાઈ ખારઈં જલઈ તૃષા ન ભાજઇ તિમ સ્યાદ્વાદ વિના કાંક્ષા ન ટલઈ . જો વેદાંતનઈં મતિ સર્વ માયાજાનિત પ્રપંચ છઈ તો માયા મિટ્યાં તત્કાર્યઅંગ કિમ રહઈ ? જો રહઈ, અંગ પારમાર્થિક જ થાઈ, વ્યાવહારિક કિમ કહિછે ? I ૬૮ પોતપોતાના નવ – મત માટેની આ સર્વ રુચિ સ્યાદ્વાદ વિના જૂઠી છે, સ્યાદ્વાદના આશ્રય વિના તે મતોનો નિર્વાહ થતો નથી. ખારા જળથી જેમ તરસ ન ફીટે તેમ સ્યાદ્વાદ વિના એ મતો પરત્વેની આસક્તિ દૂર થતી નથી. જેમકે, વેદાંતના મત મુજબ જો સર્વ માયાજનિત પ્રપંચ છે, તો માયા દૂર થયે તેનું પરિણામરૂપ અંગ – પ્રપંચ કેવી રીતે ટકે? અને જો ટકે તો એને પારમાર્થિક કહેવાય, વ્યાવહારિક શા માટે? ૧. ૩૦માં ‘ભાષઈ જેવું વંચાય છે,૫૦માં ભાષઈ જ છે. અન્યત્ર ભાજ' તેમ “ભાગઇ') મળે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સમ્યકત્વ સ્થાન ઉપઈ બાધિતઅનુવૃત્તિ તે રહી શાનીનઈં પ્રારબ્ધિ કહીએ કર્મવિલાસ થયો તો સાચ, જ્ઞાનિ ન મિયો જેહનો નાચ II ૬૯ II હવઇં ઈમ કહસ્યો જે જ્ઞાનીનઈં પણિ માયા બાધિતાનુવૃત્તિ રહી છઈ દગ્ધરજુઆકાર તે પ્રારબ્ધ કરીનઈ / “જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાકુરુતેડર્જુન !” (ગીતા ૪, ૩૭) ઈહાં કર્યપદ પ્રારબ્ધાતિરિક્ત કર્મપર કહવું તો કર્મવિલાસ સાચો થયો પણિ કલ્પિત ન થયો, જેહનું નાચ કનાટક જ્ઞાનઈ પણિ ન મિટિઉં ! સિદ્ધાંત પણિ એહ જ છઈ – કેવલજ્ઞાન ઊપનઈ પણિ ભવોપગ્રાહી કર્મ ટલતાં નથી, સર્વકર્મક્ષય તે મુક્તિદશાઇ પરમ સમાધિ જ હોઈ || ૬૯ || - હવે એમ કહેશો કે જ્ઞાનીને માયા બધિત થવા છતાં એનું અસ્તિત્વ ચાલુ રહે છે, જ્ઞાનીએ પ્રપંચરૂપ ભ્રમને ભ્રમ રૂપે જાણ્યો હોવા છતાં તે પ્રપંચ નિવૃત્ત થતો નથી, બળેલા દોરડાના આકારની જેમ, એનું કારણ છે પ્રારબ્ધ કર્મોનો ભોગ. બળેલું દોરડું બાંધવા વગેરે એનાં કાર્યો કરવા અસમર્થ હોય છે તેમ પ્રારબ્ધ કર્મોનો ભોગ નવાં કર્મો બંધાવવાપ કાર્ય કરતાં નથી અને સંસારપરંપરા આગળ ચાલતી નથી. ગીતામાં “જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે” એમ કહ્યું છે ત્યાં કર્મ એટલે પ્રારબ્ધથી જુદાં કર્મો સમજવાનાં છે. પ્રારબ્ધ કર્મો તો જ્ઞાન થયા પછી પણ ભોગવવાના રહે છે.) આનો અર્થ તો એ થાય કે જેનો ખેલ જ્ઞાનથી પણ દૂર થતો ૧. હોઈ સત્ય | Page #111 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ – નથી એ કર્મનો વિલાસ સાચો છે, મિથ્યા નથી. અમારો સિદ્ધાંત પણ એ જ છે કે કેવળજ્ઞાન ઊપયે પણ ભવોપગ્રાહી કર્મો નષ્ટ થતાં નથી. સર્વ કર્મનો ક્ષય તો મુક્તિદશા (અયોગિકેવલીદશા – ચૌદમા ગુણસ્થાનકમાં પરમ શુક્લધ્યાનથી જ થાય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૫ વ્યવહારિક આભાસિક ગણઈ યોગી તે છે ભ્રમ-અંગગણઈ [અંગણUJI યોગિ અયોગિ શરીર અશેષ, સ્યો વ્યવહાર આભાસવિશેષ ! જે યોગી વ્યાવહારિક પ્રપંચનઈ આભાસિક ગણઈ છઈ તે ભ્રમગૃહનઈં અંગણ રમઈ છઈ ! અન્યનઈ અન્ય કરી જાણવું તેહ જ ભ્રમ 1 યોગીનું શરીર તે આભાસિક, અયોગીનું શરીર તે વ્યાવહારિક કથનમાત્ર, સદેશપરિણામ જ દિસઈ છઈ / તેણઈ કરી જે એહવું કહઈ છઈ જ્ઞાનીનઈ ક્રોધાદિક ભાવ છઈ તે આભાસિક ગુંજાપુંજવલિસમાન, તે સર્વ નિરસ્ત કરિઉં જાણવું. કર્માનિત ભાવ તે સત્ય જ છઈ, નહી તો ક્ષુધાતૃષાદિભાવ પણિ સર્વ જૂઠા થાઈ તે તો પ્રત્યક્ષ વિરોધ || ૭૦ || જે યોગી જગપ્રપંચને વ્યાવહારિક નહીં પણ આભાસિક ગણે છે, તે યોગી ભ્રમરૂપી ઘરના આંગણામાં રમે છે. તાત્પર્ય કે એ ભ્રમ સેવે છે. એકને બીજું કરી જાણવું તે જ ભ્રમ. તત્ત્વજ્ઞાન પામેલા યોગીનાં સર્વ કર્મો ભસ્મસાત્ થવાથી એનું શરીર રહેતું નથી, શરીર દેખાય છે તે આભાસિક છે, જ્યારે અયોગીનું શરીર વ્યાવહારિક છે એ પણ કહેવાની વાત છે, સત્ય નથી કેમકે બન્ને શરીર એકસરખાં પરિણામવાળાં છે. એમાં વ્યવહાર અને આભાસ એવા કોઈ વિશેષો નથી. તે જ રીતે, એમ જે કહેવામાં આવે છે કે જ્ઞાનીમાં ક્રોધાદિક ભાવો દેખાય છે તે પણ, ચણોઠીઓનો ઢગલો અગ્નિ સમાન ભાસે ૧. અન્યત્ર “અંગણાં' મળે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ છે તેમ, આભાસ માત્ર છે એ વાત પણ નિરસ્ત થયેલી જાણવી. કર્મનિત બધા ભાવો સત્ય જ છે, નહીં તો ક્ષુધા-તૃષા વગેરેને પણ જૂઠાં માનવાં પડે એ દેખીતો વિરોધ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ અન્યઅદૃષ્ટિ યોગિશરીર રહિ કહઈ તે નહિ મૃતધીરા જો શિષ્યાદિ અદૃષ્ટિ હિ અરિઅદૃષ્ટ તેહનાં કિમ સહઈ? UI ૭૧ II કોઈ કહઈ છઈ ઉન્મત્તપ્રાય – જ્ઞાનીનઈ સરવ અષ્ટ ગયાં ૨ શરીર રહઈ છઈ અન્ય શિષ્યાદિકનઈં, જિમ લોકાષ્ટઈ ઈશ્વરશરીર રહઈ છઇ, તે તપીર નહી – સિદ્ધાંતમાંહિં ઘેર્યવંત નહી ! જો યોગીનું શરીર શિષ્યાદિકનઈ અદષ્ટઇં રહઈ તો અરિ ક. વૈરી તેહનઈ અદષ્ટઈં પડઈ કાં નહી ? તે માર્ટિ સ્વાદwઈ જ સ્વશરીરનિર્વાહ માનવો || ૭૧ | કોઈ ગાંડા જેવી વાત કહે છે કે જેમ લોકનાં અદૃષ્ટથી કર્મોથી) ઈશ્વરશરીર રહે છે તેમ જ્ઞાનીને સર્વ અદષ્ટ (કર્મો) ગયાં છતાં શિષ્યાદિનાં અદષ્ટથી (કર્મોથી) એનું શરીર રહે છે. પણ આમ કહેનારા પોતાના સિદ્ધાંતમાં ધૈર્યવંત નથી. જો યોગીનું શરીર શિષ્યાદિનાં અદષ્ટ (કર્મો) ટકી રહે છે તો વૈરીનાં અદષ્ટ (કર્મે) પડી કેમ જતું નથી ? એથી પોતાનાં અદષ્ટ (કર્મો જ પોતાનું શરીર ટકે છે એમ માનવું યુક્ત છે. ૧. ૩૦માં આ પછી યા” છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શકતિઅનંતસહિત અજ્ઞાન, કર્મે કહો તો વાધઇ વાના કરમિ હુઈ જનમની યુક્તિ, દર્શન-જ્ઞાન-ચરણથી મુક્તિ ૭૨ II ઇમ અવિદ્યા - માયાશબ્દવાચ્ય અનિર્વચનીય અજ્ઞાન વેદાંતીસંમત ન ઘટઈં જો અનંતશક્તિસહિત અજ્ઞાનરૂપ કર્મ કહો તો વાન વધઈ, તેહના ઉદય-ક્ષયોપશમાદિકથી અનેક કાર્ય થાઈ ! ‘કર્મક્ષયઈ મોક્ષ થાઈ તેહ જ કહઈ છઇ કર્મઈં જન્મની – સંસારની યુકતિ હોઈ, ક્ષાયિક ભાવઈ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રકટિjઈ તિવારઈ મુક્તિ હોઈ || ૭૨ // આમ વેદાંતીઓ જેમાં માને છે તે “અવિદ્યા' “માયા” એવા શબ્દોથી ઉલ્લેખાતું અનિર્વચનીય અજ્ઞાન તર્કસંગત નથી. જો અનંત શક્તિવાળા અજ્ઞાનરૂપ કર્મને સંસારનું કારણ કહો તો પ્રતિષ્ઠા વધે. કર્મના ઉદય, ક્ષયોપશમ વગેરેથી અનેક પ્રકારનાં કાર્ય થાય છે. ‘કર્મક્ષયે મોક્ષ થાય છે' એ ઉક્તિ એમ જ બતાવે છે. કર્મથી સંસાર સાથે સંબંધ થાય છે – સંસાર ઊભો થાય છે અને કર્મક્ષયે કરીને – ક્ષાયિક ભાવે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રકટ થાય છે, ત્યારે સંસારથી મુક્તિ થાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ ૯૯ પ્રતિબિંબઈ જે ભાખઈ ભોગ, કિમ તસ રૂપી-અરૂપી યોગા આકાશાદિકનું પ્રતિબિંબ જિમ નહી તિમ ચેતન અવલંબ II ૭૩ || ચિતુ-પ્રતિબિંબઈ બુદ્ધિનિષ્ઠ ભોગ છઈ તે સાક્ષાત્ આત્માનાં નથી ઈમ કહઈ છઇં તેહનઈ રૂપી-અરૂપીનો યોગ સંભવઈ નહી ! આકાશ અરૂપીનું જિમ આદર્શ પ્રતિબિંબ નથી તિમ બુદ્ધિમાંહિ ચેતનનો અવલંબ ન હોઈ તે ગભીર જલે' કહતાં આકાશપ્રતિબિંબઈ નથી ગભીરપણું, તે જલધર્મ છઈ પ્રતિબિંબસ્વરૂપ દેખાડી ચિત્-પ્રતિબિંબ ન હોઈ ઇસ્યુ કહઈ છઈ / ૭૩ || બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે એ રીતે ચેતન એટલે કે પુરુષને પ્રતિબિંબ દ્વારા બુદ્ધિનિષ્ઠ સુખાદિનો ભોગ છે, સાક્ષાત્ ભોગ નથી એમ સાંખ્યવાદીઓ કહે છે, પણ રૂપી-અરૂપીનો યોગ સંભવતો નથી. અરૂપી આકાશનું જેમ અરીસામાં પ્રતિબિંબ નથી પડતું તેમ બુદ્ધિમાં ચેતનનું પ્રતિબિંબ ન હોઈ શકે. પાણી ઊંડું છે એમ કહીએ છીએ ત્યારે ઊંડાણ એ આકાશના પ્રતિબિંબને કારણે છે એમ તમે માનતા હો તો એ બરાબર નથી, ઊંડાણ એ જલનો ધર્મ છે. આમ, ચેતનનું પ્રતિબિંબ ન હોય એમ કહેવાનું થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમ્યકત્વ સ્થાન ચઉપઈ આદર્શાદિકમાં જે છાય આવઈ તે પ્રતિબિંબ કહાયા મૂલ ડ્યૂલ ખંધનું સંગત તેહ, નવિ પામાં પ્રતિબિંબ અદેહ [ ૭૪ II આદર્શાદિક કઆરીસાપ્રમુખ તે સ્વચ્છ દ્રવ્ય તેહમાં જે છાયા આવઈ તે પ્રતિબિંબ કહાઈ ! ઉક્ત ચ – જે આયરિસત્સંતો દેહાવવા હવંતિ સંકતા! તેસિં તભુવલદ્ધી પગાસજોગા ણ ઈયરેસિ II વિંશિકા, ૧૮-૧૦) તે પ્રતિબિંબ સ્કૂલપુદ્ગલનુ હોઈ ! ઉક્ત ચ – સામા ઉદિયા છાયા અભાસુરગવા શિર્સિ તુ કાલાભા ! સ ઐય ભાસુરગવા સદેહવના મુર્ણયબ્રા II વિંશિકા ૧૮-૯) અદેહ ક, અશરીર જે આત્મા તે બુદ્ધિમાહિં પ્રતિબિંબ નવિ પામઈ || ૭૪ || અરીસા વગેરે સ્વચ્છ પદાર્થોમાં અન્ય પદાર્થોની જે છાયા પડે તેને પ્રતિબિંબ કહેવાય. કહ્યું છે કે “અરીસામાં દેહના જે અવયવો સંક્રાન્ત થાય છે તેમની જ, પ્રકાશનો યોગ થવાથી, ત્યાં ઉપલબ્ધિ હોય છે, અન્યની નહીં.” વળી કહ્યું છે કે “અપ્રકાશમાન પદાર્થમાં પડેલી છાયા શ્યામ હોય છે, જેમ રાત્રે કાળી છાયા પડે છે. એ જ જ્યારે પ્રકાશમાન ચળકતા પદાર્થમાં પડે છે ત્યારે સ્વદેહના વર્ણવાળી હોય છે એમ જાણવું.” આ પ્રતિબિંબ સ્થૂલ પુદ્ગલસ્કંધ – પુદ્ગલપિંડનું પડતું હોય છે. અશરીર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું નથી. ૧. અન્યત્ર શૂલ' તેમજ “સ્કૂલ” મળે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ બુદ્ધિ ચેતનતા સંક્રમð, કિમ નવિ ગગનાદિક ગુણ ૨મૈ। બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન, એહનો ભેદ કરિ સ્યું ખિન્ન || ૭૫ || બુદ્ધિ બુદ્ધિતત્ત્વઇં ચેતનતા ક૰ ચૈતન્ય જો સંક્રમઇ પ્રતિબિંબઇં તો ગંગનાદિક અરૂપી દ્રવ્યનાં ગુણ બુદ્ધિમાહિ કિમ વિ રમઇ ? - બુદ્ધિ તે ચિત્રપ્રતિબિંબાધિષ્ઠાન, જ્ઞાન તે ઇંદ્રિયવૃત્તિ, ઘટાદિસંગ ઉપલબ્ધિ તે આદર્શમલિનતાથી પ્રતિબિંબિત મુખમલિનતાસ્થાનીય ભોગ, એ સાંખ્યકલ્પના જૂટી છઇ, ૩ એકાર્થ છઇ । અત એવ ગૌતમસૂત્રઇં સ્યું છઇ ? “બુદ્ધિરુપલબ્ધિર્રાનમિત્યનર્થાન્તરમ્” ( ) ઇતિ। એહનો ભેદ ખિન્ન થકી તેં સ્યું કરઇ છઇ ? સમો અર્થ કાં ન માનઇ ? || ૭૫ || ૧૦૧ ― અરૂપી એવું ચૈતન્ય જો બુદ્ધિમાં સંક્રમી શકે – પ્રતિબિંબિત થઈ શકે તો આકાશ વગેરે અરૂપી દ્રવ્યના ગુણ પણ બુદ્ધિમાં કેમ ન આવે ? સાંખ્ય બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ વચ્ચે ભેદ માન્યો છે – ચૈતન્યના પ્રતિબિંબને ઝીલવાનું અધિષ્ઠાન તે બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા બુદ્ધિની વિષયાકાર પરિણિત તે જ્ઞાન અને ઘટાદિનો પુરુષને થતો સંગ તે ઉપલબ્ધિ. દર્પણ પરની મલિનતા એમાં પ્રતિબિંબિત મુખની મલિનતા રૂપે ભાસે છે, તેમ બુદ્ધિમાં રહેલ વિષયાદિ ભોગ તેમાં પ્રતિબિંબિત પુરુષમાં ભાસે છે. સાંખ્યની આ બધી કલ્પના જૂઠી છે. વસ્તુત: બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ ત્રણે અભિન્ન છે – એક જ છે. ગૌતમસૂત્રમાં શું છે ? “બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ જુદાજુદા અર્થના શબ્દો નથી. એક જ અર્થના છે.” તો પછી આવો ભેદ કરવાની તકલીફ શા માટે ? સાચો અર્થ કેમ ન સ્વીકારવો ? 1 -- Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ બુદ્ધિતત્ત્વ જે સાંખ્ય માનઈ છશું તે નિત્યાનિત્યવિકલ્પઇં દૂષઈ છઇં – બુદ્ધિ નિત્ય તો પુરુષ જ તેહ જ્ઞાન પ્રવૃત્તિ ઇચ્છા સમગહા જો અનિત્ય તો કિહા વાસના ? પ્રકૃતિ તો સી બુદ્ધિસાધના? || જો જ્ઞાનાદિધર્માશ્રય બુદ્ધિ નિત્ય માંનિઈ તો તેહ જ પુરુષ છે, જે માટઇં જ્ઞાન ઇચ્છા પ્રવૃત્તિ સમગેહ ક, સમાનાશ્રય છે, જ્ઞાનપ્રવૃત્તિનઈં વ્યધિકરણપણું કલ્પવું અનુચિત છSI તથા બુદ્ધિ નિત્ય પુરુષોપાધિરૂપ ન ટલઇ તો મુક્તિ પણિ કિમ હુઈ ? જો અનિત્ય માનો તો બુદ્ધિવિનાશૐ વાસના કિહાં રહઈ ? જો ન રહઈ તો પુનઃ પ્રપંચોત્પત્તિ કિમ હુઇ ? જો એમ કહસ્યો – બુદ્ધિવિનાશઇ પ્રકૃતિં લીન વાસના રહઈ તો બુદ્ધિસાધનાનું સું કામ ? પ્રકૃત્યાશ્રિત જ્ઞાનાદિગુણાવિર્ભાવઈ જ કાર્ય હુસ્મઈ / ૭૬ // જે બુદ્ધિતત્ત્વમાં સાંખ્ય માને છે તે નિત્ય છે કે અનિત્ય એવા વિકલ્પો રજૂ કરી એનો દોષ બતાવવામાં આવે છે. જો જ્ઞાનાદિ ધર્મોથી યુક્ત બુદ્ધિને નિત્ય માનીએ તો તે જ પુરુષ છે એમ સિદ્ધ થઈ જશે. વળી જ્ઞાન, ઈચ્છા અને પ્રવૃત્તિનો આશ્રય એક જ હોય છે – જ્ઞાન, (ઈચ્છા) અને પ્રવૃત્તિના આશ્રય જુદા માનવા તે અનુચિત છે. એટલે જ્ઞાનના આશ્રયરૂપ બુદ્ધિ તે ઇચ્છા તથા પ્રવૃત્તિનો આશ્રય પણ સિદ્ધ થશે. ઉપરાંત, ઉપાધિ રૂપે પુરુષને વળગેલી બુદ્ધિ નિત્ય હોય તો પુરુષને મોક્ષ ક્યાંથી હોય? જો બુદ્ધિને અનિત્ય માનીએ તો તેનો નાશ થયે વાસના ક્યાં રહેશે અને જો વાસના ન રહે તો ફરીને Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પ્રપંચની ઉત્પત્તિ કેવી રીતે થાય ? જો એમ કહેવામાં આવે કે બુદ્ધિનો નાશ થયા છતાં વાસના પ્રકૃતિમાં લીન થઈને રહે છે અને પ્રપંચની ઉત્પત્તિ કરે છે, તો પછી બુદ્ધિ જેવા સ્વતંત્ર તત્ત્વની સિદ્ધિ કરવાનું શું કામ છે ? પ્રકૃતિમાં જ જ્ઞાનાદિ ગુણનો આવિર્ભાવ માનવાથી કામ સરશે. ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ અહંકાર પણિ તસ પરિણામ, તત્ત્વ ચકવીસતણો કિહાં ઠામાં શકતિ-વિગતિ પ્રકૃતિ સવિ કહો, બીજાં તત્ત્વ વિમાસી રહો બુદ્ધિતત્ત્વ મિથ્યા, તિવાર) તારિણામ અહંકારાદિકઈ મિથ્યા, ૨૪ તત્ત્વનો ઠામ કિહા હુઈ ? ૨૪ તત્ત્વના ધર્મ શક્તિ-વિગતિ કરી પ્રકૃતિથી જ સર્વ કહો, બીજાં તત્ત્વ બુદ્ધયાદિક છઈ તે વિમાસીનઈં રહો, એતલઈ પ્રકૃતિવિલાસ તે અજીવતત્ત્વ-વિલાસ જ હુઓ ! જીવતત્ત્વ તો મુખ્ય જ બીજાં તત્ત્વ ઉભયપરિણામરૂપ છઈ ઇમ નવતત્ત્વપ્રક્રિયા તેહ જ શુદ્ધ થઈ જાણવી | ૭૭ | બુદ્ધિતત્ત્વ, આમ, મિથ્યા ઠરે છે ત્યારે એના પરિણામરૂપ અહંકાર વગેરે પણ મિથ્યા કરે છે. તો પછી પ્રશ્ન થાય કે પુરુષ સિવાયનાં ૨૪ તત્ત્વનું સ્થાન જ ક્યાં છે? ર૪ તત્ત્વનાં જે ધર્મ કે કાર્ય છે તે પ્રકૃતિની પોતાની શક્તિથી જ થાય છે એમ માનો એટલે બુદ્ધિ વગેરે ૨૪ તત્ત્વોનો વિચાર કરતાં અટકો. આ પ્રકૃતિવિલાસ તે જૈન દર્શન મુજબ અજીવતત્ત્વનો વિલાસ થયો. જીવતત્ત્વ (પુરુષ) તો મુખ્ય છે જ. બીજાં તત્ત્વ – પુણ્ય-પાપ વગેરે – આ બન્નેનાં પરિણામરૂપ છે. આમ નવ તત્ત્વની વિચારણા જ શુદ્ધ ઠરે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૧૦૫ વિર” રમૈ યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી.. પ્રકૃતિ અચેતન કિમ તિમ રમે વિરમે જો કરતા નવિ ગમિ | ૭૮ || જિમ નર્તકી ક નાટિકણી કાર્યનાસાદિકનઈ વિષય રમઈ તથા અવસર દેખી દાનાદિક પામી વિરમાં પોતાના અનુભવથી, તિમ પ્રકૃતિ અચેતન છઈ તે કિમ રમઈ-વિરમઈં જો કરતા પુરુષ તુઝનઈ ન ગમઈ ? એવં ચ – રડ્ઝસ્ય દર્શયિતા નિવર્તતે નર્તકી યથાડત્માનમ્ . પુરુષસ્ય તથાહત્માનું પ્રકાશ્ય વિનિવર્તતે પ્રકૃતિઃ || ( ) ઈત્યાદિ શિષ્ય કહઈ છઈ તે શિષ્યધંધન માત્ર [જાણવું! પુરુષનઈ આત્મદર્શન પ્રકૃતિ કરઈ તે અચેતનનઈં ન સંભવઈ ન વા તિહાં પ્રયોજન તદ્જ્ઞાન |૭૮ || સાંખ્યવાદીઓ પ્રકૃતિને નટડીની સમાન લેખે છો, પણ નટડી પ્રયોજનને લક્ષમાં લઈને ખેલ કરે છે, અને અનુભવથી અવસરને ઓળખી લઈને દાન વગેરે પામી ખેલ પૂરો કરે છે તેમ અચેતન પ્રકૃતિ કેવી રીતે કરી શકે? પુરુષ કર્યા હોવાનું તો એમને માન્ય નથી. વળી “સભાને પોતાની જાત દેખાડીને નર્તકી જેમ નિવર્તે છે, તેમ પ્રકૃતિ પુરુષ સમક્ષ પોતાને પ્રકટ કરીને નિવર્તે છે 'એમ શિષ્યોને કહેવામાં ૧. સાંખ્યો માને છે કે પ્રકૃતિ પુરુષના ભોગ અને અપવર્ગને સાધી આપવા સુષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય છે. પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળી પ્રકૃતિ છે એવું પુરુષને ભાન કરાવવું તે પ્રકૃતિના સ્વસ્વરૂપ પ્રકાશનનો અર્થ છે. પુરુષના મોક્ષ માટે પ્રકૃતિની પ્રવૃત્તિ છે. તે સિદ્ધ થતાં પ્રકૃતિ તે પુરુષને અનુલક્ષી નિવૃત્ત થાય Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્યકત્વ સ્થાન ચઉપઈ આવે છે તે એમને ભરમાવવાનું જ કામ છે એમ માનવું જોઈએ. પુરુષ સમક્ષ પ્રકૃતિ પોતાની જાત પ્રકટ કરે તે એ અચેતન હોતાં સંભવે નહીં, વળી એ માટે પ્રકૃતિને પ્રયોજન નથી કે નથી એ અંગેનું જ્ઞાન. - - - છે. અચેતન પ્રકૃતિ પ્રયોજનપૂર્વકની ક્રિયા કેવી રીતે કરી શકે? ઈશ્વરકૃષ્ણ કહે છે કે જેમ દૂધ અજ્ઞ અચેતન હોવા છતાં વત્સવિવૃદ્ધિ માટે ઝરે છે તેમ પ્રકૃતિ પણ અન્ન અચેતન હોવા છતાં પુરુષના વિમોક્ષને માટે સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થાય Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૦૭ પ્રકૃતિ દિક્ષાઇ જિમ સર્ગ, શાંતવાહિતાઈ મુક્તિનિસર્ગ. કરતા વિણ એ કાલવિશેષ, તિહાં વલગે નય અન્ય અસેષ | ૭૯ પ્રકૃતિદિક્ષાૐ સર્ગ ક. સૃષ્ટિ જિમ સાંખ્ય કહઈ છઇ તિમ નિસર્ગમુક્તિ કસ્વભાવમુક્તિ શાંતવાહિતાઈ હુઈ, એ બે લક્ષણ કર્તાનાં છઈ તે વિના જો પ્રકૃતિપરિણામનાં લક્ષણ કહિઈ તો કાલનાં લક્ષણ થાઈ | તિહાં અન્ય અશેષ નય વલગઈ | તે સર્વના અર્થનો અનુગ્રહ કરવા પાંચ કારણસમવાય માંનવો, તિવારઈ કર્તા મુખ્યપણઈ આવ ! ઉક્ત ૨ – કાલો(૧) સહાય(૨) ણિયઈ(૩) પુવકય(૪) પુરિસકાર(૫) ભેગંતા | સમવાએ સમ્મત્ત એગંતે હોઈ મિચ્છત્તે || | (સમ્મતૌ, કા. ૩, ગા. પ૩) ૭૯ || પ્રકૃતિના વિલાસોને જોવાની ઇચ્છાથી બુદ્ધિથી લઈ પંચભૂત સુધીની) સૃષ્ટિરૂપ કાર્ય થાય છે એમ સાંખ્ય કહે છે, તેમ આ પણ વાત છે કે એ ઇચ્છાને શાંત કરવાથી સ્વભાવમુક્તિ થાય છે. આ જોવાની ઇચ્છા ને એનું શમન બન્ને કર્તાનાં લક્ષણો છે. એટલે સૃષ્ટિરૂપ કાર્યનું કારણ કર્યા જ છે એમ થાય. જો એમ માનવાને બદલે એને પ્રકૃતિપરિણામનાં લક્ષણ કહીએ તો એને કાળનાં લક્ષણ માનવાની પણ સ્થિતિ આવે. તે-તે કાળે જે વિલાસો થાય છે તે કાળ દેખાડે છે એમ કહી શકાય. અર્થાત્ સૃષ્ટિકાર્યનું કારણ પ્રકૃતિપરિણામ જ છે કે કાળ જ છે એ બે મતો થાય. આમ બીજા બધા For Private.& Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્યકત્વ સ્થાન ચઉપઈ નયો – મતો – પણ આપણને વળગશે. સારું એ છે કે આ બધાના અર્થનો સમાસ કરીને કાર્યનું કારણ પાંચ કારણોના સમવાયને જ માનવો. ત્યારે કર્તા મુખ્યત્વ પ્રાપ્ત કરે. કહ્યું છે કે “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ આ પાંચ એકલાં સ્વતંત્રપણે કાર્યનાં કારણ નથી. એમનો સમવાય થાય છે ત્યારે તે સમવાય જ કાર્યનું કારણ છે એમ માનવામાં સમ્યકત્વ છે, એ એકલાં – સ્વતંત્રપણે – કાર્યનાં કારણ છે એમ માનવામાં મિથ્યાત્વ છે.” Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ ૧૦૯ પ્રકૃતિ કર્મ તે માટ6 ગણો, જ્ઞાનક્રિયાથી તસ ક્ષય ભણો. અશુદ્ધભાવ કરતા સંસાર, શુદ્ધભાવ કરતા ભવપાર II ૮૦ અકર્તઅભોક્તવાદિની ગતી II તે માટઈં પ્રકૃતિ તે કર્મનું જ નામ ગણો છે તે પ્રધાન, કર્મ, સંસ્કાર, વાસના, વિદ્યા, સહજમલ એ સર્વ એકાર્થ જ શબ્દ છઈ દર્શનભેદઈ / તે કર્મનો ક્ષય જ્ઞાનક્રિયાથી જાણો / અશુદ્ધ ભાવ જે આત્મા છઈ તે સંસારનો કર્તા છઈ, શુદ્ધભાવ છઈ તે ભવપારનો કર્તા છઈ ! અપ્પા કત્તા વિકત્તા ય સુહાણ ય દુહાણ યT (ઉત્તરાધ્યયન, ૨૦, ૩૭) ઈત્યાદિ શાસ્ત્રવચન પણિ છછ . અકર્તા અભોક્તા આત્મા માનઈ છઈ તે બે વાદી ગયા / ૮૦ || સાંખ્યને અભિમત પુરુષ-પ્રકૃતિમાં આ બધા દોષો આવે છે તેથી પ્રકૃતિ એ કર્મનું જ નામ છે એમ માનવું જોઈએ. જુદાંજુદાં દર્શનોમાં એનાં પ્રધાન, કર્મ, સંસ્કાર, વાસના, અવિદ્યા, સહજમલ એવાં નામો છે, પણ એ એક અર્થમાં જ છે. આ કર્મનો ક્ષય જ્ઞાન અને ક્રિયાથી થાય છે. અશુદ્ધ ભાવથી યુક્ત થયેલો આત્મા એ સંસારનો કર્તા છે અને શુદ્ધ ભાવથી યુક્ત થયેલો આત્મા ભવપાર એટલે મોક્ષનો કર્તા છે. “સુખો અને દુઃખોનો કર્તા તથા વિક એટલે કે વિનાશ કરનાર આત્મા છે” એવું શાસ્ત્રવચન પણ છે. આમ આત્માને અકર્તા તથા અભોક્તા માનનાર બે વાદીઓ નિરસ્ત થયા. lal Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ એક કહિ નવિ છે નિરવાણ, ઇંદ્રિય વિણ ચાં સુખમંડાણ.. દુખ-અભાવ મુરછા અનુસરે, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે ?II ૮૧ | એક વાદી કહે છે – નિર્વાણ કમોક્ષ તે નથી | ઇંદ્રિયવિલાસ વિના મુક્તિસુખ છઇ, તેહનાં મંડાણ છઠ તે કુણ સદ્દહઈ ? તો અશેષવિશેષગુણોચ્છેદરૂપ વૈશેષિકાભિમત મુક્તિ માનો, દુઃખાભાવેચ્છાઈં જ મુમુક્ષુપ્રવૃત્તિ હુસ્ટઇં, તે ઊપરિ કહઈ છ0 – દુઃખાભાવ તે પુરુષાર્થ નથી, જે માટઇં મૂચ્છવસ્થાઈ પણિ અવેદ્ય દુઃખાભાવ છઇ, તિહાં કુણ પ્રવૃત્તિ પંડિત કરે ? ઉક્ત ચ – દુઃખાભાવોડપિ નાવેદ્યઃ પુરુષાર્થતયેષ્યતે ન હિ મૂર્છાદ્યવસ્થાર્થે પ્રવૃત્તો દશ્યતે સુધી: II ( ) ઇતિ | ૮૧ | એક વાદી કહે કે નિર્વાણ એટલે કે મોક્ષ છે જ નહીં. મોક્ષને સુખનું સ્થાન માનવામાં આવે છે પરંતુ મોક્ષમાં ઇન્દ્રિયો નથી, અને ઇન્દ્રિયવિલાસ વિના મોક્ષમાં સુખનાં મંડાણ છે એ વાતમાં કોણ વિશ્વાસ કરશે ? વૈશેષિકો આત્માના જ્ઞાન વગેરે સર્વ વિશેષ ગુણોને અભાવરૂપ મુક્તિ માને છે. એમના મત મુજબ દુઃખના અભાવની ઇચ્છાથી મોક્ષ માટેની પ્રવૃત્તિ થશે. પરંતુ દુઃખનો અભાવ તે કંઈ પુરુષાર્થ નથી, કેમકે મૂચ્છવસ્થામાં પણ દુઃખનો અભાવ છે, પણ કોઈ સુજ્ઞ મૂચ્છવસ્થાને માટે પ્રવૃત્તિ કરતો નથી. કહ્યું છે કે “અવેદ્ય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થ તરીકે ઈષ્ટ નથી. કોઈ સુજ્ઞ માણસ મૂચ્છવસ્થા માટે પ્રવૃત્ત થતો જોવા મળતો નથી.” Page #128 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ થસ્થાન ચઉપઈ ૧૧૧ કાલ અનંતે મુક્તિ જતાં, હુઈ સંસારવિલય આજતાં. વ્યાપકનઈ કહો કેહો ઠામ, જિહાં એક સુખસંપતિધામ IL ૮૨ જો મોક્ષપદાર્થ સત્ય હોઈ તો અનંતકાલઇ મુક્તિ જતાંઆજતાં ઈ સંસારનો વિલય થાઈ ! એક-એક યુગઈ એક-એક મુક્તિ જાઈ તોઈ અનંતયુગ ગયાઈ તિવારઇ સંસાર ખાલી કાં ન થાઈ સત્યમનત્તા એવ હૃપવૃક્તાસ્તથાપિ સંસારસ્ય પ્રત્યક્ષસિદ્ધતાદ્દ” ઈત્યાદિ કિરણાવલિકાર કહિઉં તે તો ઘટ જો કાલાનીથી જીવપરિમાણાનન્ય અધિક હુઇં; તે માર્ટિ એ કલ્પનામાત્ર, બીજું આત્મા વ્યાપક સર્વ કહઈ છે તેહનઈ કિહો ઠામ છઈ એક, સુખસંપત્તિનું ઘર જિહાં એ જાઈ, ક્રિયાવસ્વાભાવાનાત્મનઃ સિદ્ધિક્ષેત્રે ગમનમિત્કર્થ: || ૮૨ | જો મોક્ષપદાર્થ સત્ય હોય તો અનંત કાળ (અનંત કાળ સુધીમાં) બધા જીવો મુક્તિએ જાય-પહોંચે એનાથી સંસારનો વિલય થાય. એક એક યુગે એક-એક જીવ મોક્ષે જાય તો અનંત યુગે સંસાર ખાલી કેમ ન થાય? “અનંત જીવો મુક્ત થયા છે એ સાચું છે તોપણ સંસાર પ્રત્યક્ષ સિદ્ધ છે” એમ કિરણાવલિકારે કહ્યું છે તે તો જ બંધ બેસે, જો કાળની અનંતતાથી જીવસંખ્યાની અનંતતા વધારે હોય. પણ એ તો કલ્પનામાત્ર છે, એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી. વળી, આત્માને જેનો સિવાય) બધા વ્યાપક કહે છે, તો તેને માટે સુખ-સંપત્તિના ઘર સમું એક સ્થળ કયું છે કે જ્યાં એણે જવાનું ૧. તો તો 30 (અન્યત્ર એક “તો મળે છે.) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્યકત્વ સ્થાન ચઉપઈ હોય ? મતલબ કે જે સર્વવ્યાપક છે એને ક્યાંય જવાનું હોતું નથી. વ્યાપક આત્માને ગતિક્રિયા હોતી નથી તેથી તેને સિદ્ધક્ષેત્રમાં જવાનું પણ હોતું નથી. જેનોના મતે આત્મા વ્યાપક નથી, તેથી મુક્ત થતો આત્મા ઊર્ધ્વ ગતિ કરી લોકાંતે સિદ્ધક્ષેત્રમાં – સિદ્ધશિલામાં જાય Page #130 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ કિમ અનંત ઇક ઠામિ મિલે, પહિલો નહિ તો કુણસ્યું ભલે । પહિલાં ભવ કઇ પહિયાં મુક્તિ ? એ તો જોતાં ન મિલઇ યુક્તિ || ૮૩ | વલી મોક્ષમાં અનંત સિદ્ધ માનો તો ઇક ઠામઇ અનંતા કિમ મિલઇ ? પહલો અનાદિસિદ્ધ ન માનો તો બીજા સિદ્ધ થાઇ તે કુણમાંહિ ભિલઇ ? પહલો નહી તો કુણ સિદ્ધનઇ સર્વ સાધક નમઇ ? પહલાં સંસાર કઇ પહલાં મુક્તિ ? પ્રથમ પક્ષઇ મુક્તિ સાદિ થઈ, દ્વિતીય પક્ષઇ વદાઘાત, બંધ વિના મુક્તિ કિમ હોઇ ? યુક્તિ જોતાં મિલતી નથી || ૮૩ || મોક્ષમાં માનવા સામે બીજા પણ ઘણા પ્રશ્નો છે. સિદ્ધક્ષેત્રને તો તમે (જૈનો) પરિમિત જ માનો છો તો એક સ્થાને અનંત સિદ્ધ કેમ ભેગા થઈ શકે ? જો તમે એમ કહો કે પછી સિદ્ધ થનારા જીવો પહેલાં સિદ્ધ થયેલામાં ભળી જાય છે તેથી અનંત સિદ્ધોને ત્યાં રહેવામાં કોઈ આપત્તિ નથી, તો કહેવાનું કે કોઈ પણ જીવને તમે અનાદિસિદ્ધ તો માનતા નથી, તો પછી સિદ્ધ થતા જીવો કોનામાં ભળી જાય ? ઉપરાંત કોઈ અનાદિસિદ્ધ ન હોય તો બધા સાધકો મુક્તિ મેળવવા માટે કયા સિદ્ધને નમે – કયા સિદ્ધની ભક્તિ કરે ? વળી, પહેલો સંસાર કે પહેલી મુક્તિ ? પહેલો સંસાર માનો તો મુક્તિને સાદિ (જેને આદિ છે એવી) માનવાની આપત્તિ આવશે અને મુક્તિને પહેલી માનશો તો-તો એ વચન પોતાને જ ખોટું પાડશે, કેમકે પહેલાં સંસારબંધ ન હોય તો મુક્ત શામાંથી થવાનું હોય ? બધી રીતે વિચારતાં મોક્ષ છે એવી વાત બેસતી નથી.. ૧૧૩ : ' Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ જિહાં ન ગીત નવિ ભાવવિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાસT તેહ મુગતિથી કહઈ કૃપાલ વનમાં જનમ્યો ભલો શૃંગાલ || ૮૪ જિહાં ગીતગાન નહી, ભાવવિલાસ નહી, શૃંગારરસ નહી, કુતૂહલ કખ્યાલ નહી, હાસ કટ હાસ્યરસ નહી તે મુગતિમાંહિ ચું સુખ હુયઈ ? તે મુક્તિથી કૃપાલ ઋષિ કહઈ છઈ વનમાંહિ સીયાલજન્મ હોઈ તો ભલો ! વર વૃન્દાવને રમ્ય શૃંગાલ સ ઈહતે ! ન તુ વૈશેષિકીં મુક્તિ જૈમિનિર્ગતુમિચ્છતિ || ( ) ૮૪ || જ્યાં ગીત-ગાન નથી, ભાવોનો વિલાસ નથી, શૃંગારરસ નથી, જ્યાં વિનોદકીડા નથી, હાસ્યરસ નથી તે મુક્તિમાં શું સુખ હોય ? એના કરતાં તો વનમાં શિયાળ થવું વધુ સારું. કૃપાળુ જૈમિનિ ઋષિએ કહ્યું છે કે “જૈમિનિ વૈશેષિકોની મુક્તિને પામવા ઇચ્છતો નથી, એનાં કરતાં તો રમ્ય વૃંદાવનમાં શિયાળ થવાનું વધુ પસંદ કરે છે.” ૧. ધ્યાન ૫૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૧૧૫ ભવઅભિનંદી એહવા બોલ, બોલઈ તે ગુણરહિત નિટોલા જેહનઈ નહીં મુગતિકામના, બહુલસંસારી તે દુરમના II ૮૫ II ભવઅભિનંદિલક્ષણવંત જે કહિયા છઈ તે મુગતિ ઊથાપવા એહવા બોલ બોલ છઇ તે ગુણરહિત કહિછે અનઈ નિટોલ – નિશૂક કહિઈ ! જેહનઇ મોક્ષની કામના કવાંછના નથી તે દુરમના ક, માઠામનવંત બહુલકંસારી કઅભવ્ય અથવા દૂરભવ્ય કહિઈ ! ચરમપુદ્ગલાવર્તવર્તી હોઈ તેહનઈ જ મુક્તિકામના હુઈ | ઉક્ત ચ – મુમ્મસઓ વિ નડન્નત્થ હોઈ ગુરુભાવમલપહાણ જહ ગુરુવાહિવિગારે ન જાઓ પત્થારઓ સમ્મ || (ર્વિશિકા, ૪/૨) || ૮૫ II સંસારને પસંદ કરવાના લક્ષણવાળા જે પુરુષો મોક્ષનું ખંડન કરતાં આવાં વચનો કહે છે તે ગુણરહિત અને નઠોર – નિર્દય છે. જેમને મોક્ષની કામના નથી તેવા તે દુષ્ટ મનવાળા, બહુ સંસારવાળા એટલે કે અભવ્ય મુક્તિ ન પામનારા) કે દૂરભવ્ય (ઘણા જન્મે મુક્તિ પામનારા છે. છેલ્લા પુદ્ગલાવર્સમાં આવેલા હોય છે તેમને જ મુક્તિની કામના હોય. કહ્યું છે કે જેમ મહાવ્યાધિનો વિકાર હોય ત્યારે પથ્યને માટે બરાબર મન થતું નથી તેમ તીવ્ર ભાવમલ (રાગદ્વેષાદિ વિકારો)નો પ્રભાવ હોય ત્યારે અન્ય કાળે (ચરમ પુદ્ગલાવર્ત સિવાય) મોક્ષને માટે મન થતું નથી.” ૧. ગુણરહિ ૩૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ પહલાં મોક્ષ સુખરૂપ સાધઇ છS / ઇંદ્રિયસુખ જે દુખનું મૂલ, વ્યાધિપડિગણ અતિપ્રતિકૂલા ઇંદ્રિયવૃત્તિરહિત સુખસાર, ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર || ૮૬ II ઇંદ્રિયસુખ છઈ તે દુખનું મૂલ છઇ, તે વ્યાધિપ્રતિકાર છd | સુધાઈ પીડિત હુઈ તિવારઈ ભોજન ભલુ લાગઈ, તૃસાઈ હોઠ સૂકાઈ તિવારઈ પાણી પીવું ભલું લાગઇ, હૃદયમાંહિં કામાગ્નિ દીપ) તિવારઇ મૈથુનઇચ્છા ઉપજઈ, એ વ્યાધિનાં ઔષધ છઇ, સુખ જાણઈ તે મિથ્યા! યત્ સૂક્તમ્ - સુધાર્ત સનું શાલીનું કવલયતિ માંસ્પાકવલિતાનું, તૃષા શુષ્યત્યાયે પિબતિ ચ સુધાસ્વાદુ સલિલમ્ | પ્રદીપ્ત કામાગ્નૌ નિદિ વૃષસ્યત્વથ વધું, પ્રતીકારો વ્યાધઃ સુખમિતિ વિપર્યસ્તત્વથ જનઃ || ભર્તુહરિ, શતક) ઇંદ્રિયવૃત્તિરહિત ધ્યાનસમાધિજાનત ઉપશમસુખ છઈ તેહ જ સાર કટ નિરુપચરિત છઈ ! તે ક્ષણઈ એક રાગદ્વેષરહિત થઈ આત્મામાંહિ જોઈશું તો અનુભવસિદ્ધ છઈ | ઉક્ત ચ પ્રશમરતો – સ્વર્ગસુખાનિ પરોક્ષાણ્યત્યન્તપરોક્ષમેવ મોક્ષસુખમ્ | પ્રશમસુખં પ્રત્યક્ષ ન પરવશ ન વ્યયપ્રાપ્તમ્ (૨૩૭) તથા – થતુ સર્વવિષયકાંક્ષોભવ સુખ પ્રાપ્યતે સરાગેણા તદનન્તકોટિગુણિત મુર્ધવ લભતે વિગતરાગઃ || (૧૨) ૧. જોઇ ૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ ૧૧૭ ઇત્યાદિ || ૮૬ . પહેલાં મોક્ષ સુખરૂપ છે એ સિદ્ધ કરીએ છીએ. ઈન્દ્રિયસુખ ખરેખર તો દુઃખનું મૂળ છે. એ વ્યાધિના પ્રતીકારરૂપ છે. સુધાથી પીડિત હોઈએ ત્યારે ભોજન સારું લાગે છે, તૃષાથી હોઠ સુકાય ત્યારે પાણી પીવું સારું લાગે છે, હૃદયમાં કામાગ્નિ સળગે છે ત્યારે મૈથુનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એટલે ભોજન, જલ વગેરે બધાં વ્યાધિનાં ઔષધ છે. એને સુખ માનવા એ ખોટું છે. યોગ્ય રીતે કહ્યું છે કે “ક્ષુધાર્ત હોય તે માંસયુક્ત ભાત આરોગે છે, જેનું મોટું તરસથી સુકાય છે તે અમૃત જેવા સ્વાદવાળું પાણી પીએ છે, પોતાના હૃદયમાં કામાગ્નિ પ્રદીપ્ત થયો હોય તે વધુ સાથે મૈથુન કરે છે. આ બધા વ્યાધિના પ્રતીકાર છે અને માણસ એ સુખ છે એમ ઊંધું સમજે છે.” ઇન્દ્રિયવૃત્તિરહિત અને ધ્યાનસમાધિથી જન્મતું જે ઉપશમભાવનું સુખ છે તે જ સારરૂપ યથાર્થ સુખ છે. ત્યાં “સુખ' શબ્દનો પ્રયોગ લાક્ષણિક કે આલંકારિક નથી. એક ક્ષણ રાગદ્વેષરહિત થઈ આત્મામાં જોશો તો આ વાત અનુભવસિદ્ધ જણાશે. પ્રશમરતિ માં કહ્યું છે કે, “સ્વર્ગનાં સુખો પરોક્ષ છે ને મોક્ષનું સુખ તો અત્યન્ત પરોક્ષ છે પણ ઉપશમભાવનું સુખ પ્રત્યક્ષ છે, એ બીજા પર આધારિત સુખ નથી – સ્વાધીન સુખ છે ને એ નષ્ટ થતું નથી.” તથા “રાગી જીવ સર્વ વિષયોની આકાંક્ષાથી ઉત્પન્ન થતું જે સુખ મેળવે છે તેના કરતાં અનંતગણું સુખ વિરાગી જીવ સહજપણે મેળવે છે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ તિહાં અભ્યાસ મનોરથપ્રથા પહિલા આગિ નવિ પરકથા! ચંદ્રચંદ્રિકા શીતલધામ જિમ સહજઇ તિમ એ સુખઠામાં ૮૭ | તે ઉપશમસુખમાંહિ પહલાં અભ્યાસ અનઇ મનોરથ તેહની પ્રથા કટ વિસ્તાર હોઇ, દષ્ટ ચાભ્યાસિક માનોરથિક ચ સુખ લોકેડપિ, પછઈ નિર્વિકલ્પક-સમાધિ, પરદ્રવ્યની કથા જ ન હોઇં ! ઉક્ત ચ જ્ઞાનસારે – પરબ્રહ્મણિ મગ્નસ્ય શ્લથા પૌગલિકી કથા ક્વામી ચામીકરોન્માદા: ફારા દારાદરાઃ ક્વ ચ ? II (૨, ૪) અભ્યાસમાશ્રિત્યાયુક્ત પ્રશમરતો – યાવતું પરગુણદોષપરિકીર્તને વ્યાકૃત મનો ભવતિ | તાવત્ વર વિશુદ્ધ ધ્યાને વ્યગ્રં મન: કર્તમ્ II (૧૮૪) ચંદ્રની ચંદ્રિકા જિમ સહજઈ શીતલ તિમ આત્મસ્વભાવરૂપ ઉપશમ છઇ તે સહજઈ સુખનું ઠામ છે || ૮૭ || લોકવ્યવહારમાં સુખ અભ્યાસ પુનઃપુનઃ પ્રવૃત્તિઓ અને મનોરથના ગુણવાળું જોવામાં આવે છે. ઉપશમસુખમાં પણ પહેલાં તો અભ્યાસ અને મનોરથનો વિસ્તાર ચાલે છે. એટલે કે ઉપશમ સુખનો અનુભવ, એ પછી એને ફરી પ્રાપ્ત કરવાની ઇચ્છા, એ પછી એ માટે પ્રવૃત્તિ, એ પછી ઉપશમસુખનો ફરી અનુભવ, ફરી ઇચ્છા, ફરી પ્રવૃત્તિ એમ ચક્ર ચાલ્યા કરે છે. પણ આગળ ચાલતાં નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે. ત્યારે પછી બીજી કોઈ વસ્તુની તો વાત જ રહેતી નથી. “જ્ઞાનસારમાં કહ્યું છે કે, “પરબ્રહ્મમાં મગ્ન થયેલા Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ૧૧૯ જીવને પૌગલિક પદાર્થો અંગેની કથા શિથિલ થઈ જાય છે. એમાં સુવર્ણ માટેના ઉન્માદ અને સ્ત્રી માટેની આસક્તિને માટે ક્યાં સ્થાન હોય ?” અભ્યાસને અંગે “પ્રશમરતિમાં કહ્યું છે કે, “મન જેટલો વખત બીજાના ગુણદોષ ગાવામાં રોકાયેલું રહે છે તેટલો વખત મનને વિશુદ્ધ ધ્યાનમાં મગ્ન કરવું એ વધારે સારું છે.” ચંદ્રની ચંદ્રિકા જેમ સહજપણે શીતલતાનું ધામ છે તેમ આત્મસ્વભાવરૂપ ઉપશમ સહજપણે સુખનું સ્થાન છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ તરતમતા એહની દેખીઇ, અતિપ્રકર્ષ તે શિવ લેખીઇ । દોષાવરણતણી પણિ હાણિ, ઇમ નિશેષ પરમપદ જાણિ II ૮૮ એહ શમસુખની તરતમતા ઉત્કષપકર્ષ દેખિઇ, જે અતિપ્રકર્ષ તે શિવ – મોક્ષ લેખવિઇ ! દોષાવરણની હાનિ પણિ તરતમભાવઇ છઇ, જે નિઃશેષ તે પરમપદ જાણિ । ઉક્ત ચ દોષાવરણયોíનિર્નિઃશેષાસ્ત્યતિશાયનાત્ ક્વચિદ્ યથા સ્વહેતુભ્યો બહિરન્તર્મલક્ષયઃ ॥ ઇતિ અષ્ટસહામ્ (પરિચ્છેદ ૧, શ્લો. ૪) દુ:ખાભાવથી પણિ સુખ જ સિદ્ધનઇ કહવું || ૮૮ || જુદાજુદા જીવોમાં શમસુખનું ઓછાવત્તાપણું જોવા મળે છે. તો એનો અત્યંત પ્રકર્ષ હોય એ સ્થિતિ પણ કલ્પી શકાય. એ જ મોક્ષ. રાગાદિ દોષો ને કર્મરૂપ આવરણની હાનિ – એમનો હ્રાસ પણ ઓછોવત્તો હોઈ શકે છે. એ હાનિ સંપૂર્ણ હોય એવી સ્થિતિની પણ કલ્પના થઈ શકે. તે જ પરમપદ, મોક્ષ. કહ્યું છે કે, “બહારના અને અંદરના મેલનો ક્ષય એ માટેનાં સાધનોથી દૂર થાય છે એમ રાગદ્વેષાદિ દોષો અને કર્મરૂપી આવરણનો ક્ષય, વધતાંવધતાં ક્યાંક સંપૂર્ણ થતો જોવા મળે છે.” સિદ્ધને દુઃખના અભાવથી પણ સુખ છે એમ ગણવાનું છે. ૧. તરતમઇ ભાવઇ પુ Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ૧૨૧ દુખ હોવઇ માનસ-શારીર, જિહાં લગે મનતનુવૃત્તિસમીરા તેહ ટલઇ દુખ નાસઈ, દુખ નહિ ઉપચારવિસે શું મુમ્બ II ૮૯ II મનનું અનઈ શરીરનું દુખ હોઇ તિહાં લગઈ, જિહાં લગઈ મનતનુવૃત્તિરૂપ સમીર ક, વાયુ વિસ્તારવંત હુઈ ! તેહ ટલઇ તિવાર નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા હોઇ, દુખ નહીં ઉપચારવિશેષઈ તે મોક્ષ ક =કહિ ! ઉક્ત ચ પ્રશમરતી – દેહ-મનોવૃત્તિભ્યાં ભવતઃ શારીર-માનસે દુઃખે ! તદભાવાત્ તદભાવે સિદ્ધ સિદ્ધસ્ય સિદ્ધાદ્ધિાસુખમ્ || (૨૯૬) If ૮૯ | મનની અને શરીરની વૃત્તિઓરૂપી વાયુ વહે છે ત્યાં સુધી મનનાં અને શરીરનાં દુઃખ હોય છે. વૃત્તિઓરૂપી વાયુ દૂર થાય ત્યારે નિસ્તરંગ સમુદ્ર સમાન આત્મદશા પ્રકટે છે જેમાં દુઃખ નથી હોતું. એને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. પ્રશમરતિમાં કહ્યું છે કે, “શરીર અને મનની વૃત્તિઓથી શરીરનાં અને મનનાં દુઃખ થાય છે. તે વૃત્તિઓ દૂર થતાં જે દુઃખનો અભાવ થયો તે જ સિદ્ધોનું સિદ્ધિસુખ.” ૧. અન્યત્ર “સિદ્ધિસુખમ્ મળે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ સર્વશત્રુક્ષય સર્વ જ રોગ-અપગમ સર્વારથસંયોગ। સર્વકામનાપૂતિ સુક્ષ્મ, અનંતગુણ તેહથી મુખ-સુક્ષ્મ [સુખ મુ]` || ૯૦ || કોઇનઇ ઘણા શત્રુ છઇ તેહનઇ એકશત્રુક્ષય સાંભલિઇં કેહવું સુખ હોઇ ? સર્વશત્રુક્ષયઇં મહાસુખ હોઇ, તેહમાં સ્યું કહવું ? ઇમ સર્વરાગાદિશત્રુક્ષયજનિત અતિશયિત સુખ મોક્ષમાહિં છઇ તથા સોલ રોગ જમગ-સમગ ઊપના હોઇ તેહમાંહિલો એક રોગ ટલ્યઇ ઘણું સુખ ઊપજઇ, ૧૬ ટલ્યઇ તો પૂરું જ સુખ ઉપજઇ, તિમ સર્વકર્મવ્યાધિવિલયજનિત સિદ્ધનઇ સુખ છઇ । એક અર્થયોગઇ સુખ ઊપજઇ તેહથી સર્વાર્થયોગઇ અનંતગુણ ઇમ સર્વઅર્થસહજગુણસિદ્ધિનિત મોક્ષમાહિં સુખ છઇ। એક ઇચ્છા પૂર્ણ થાતાં સુખ ઊપજઇ તો સર્વ ઇચ્છા પૂર્ણ થાતાં અનંતગુણ જ હોઇ ઇમ સર્વ અનિચ્છારૂપ વૈરાગ્યેચ્છા પૂર્ણ થાતાં અનંત સુખ સિદ્ધનě છઇ। ઉક્ત ચ વિંશિકાયામ્ તહ સવ્વસત્તુ-સવ્વવાહિ-સવ્વક-સવ્વમિચ્છાણું । ખય-વિગમ-જોંગ-પન્નીહિં હોઇ તત્તો અણંતગુણૅ || (૨૦, ૩) ઇત્યાદિ || ૯૦ || કોઈને ઘણા શત્રુ હોય તેમાંથી એક શત્રુનો ક્ષય સાંભળી કેવું સુખ થાય ! અને સર્વ શત્રુનો ક્ષય થતાં તો મહાસુખ થાય એમાં શું કહેવાનું ? એમ સર્વ રાગાદિ શત્રુઓના ક્ષયથી જન્મતું મોટું ને ચડિયાતું સુખ મોક્ષમાં છે. સોળ રોગ સામટા ઉત્પન્ન થયા હોય ૧. અન્યત્ર સુખ મુ’ મળે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૧૨૩ તેમાંથી એક રોગ ટળે ઘણું સુખ ઊપજે તો સોળસોળ રોગ દૂર થયે પૂર્ણ સુખ ઊપજે, તેમ સિદ્ધને સર્વ કર્મરૂપી વ્યાધિ દૂર થવાથી જન્મતું સુખ હોય છે. એક અર્થ – ઇચ્છા પૂરી થતાં જે સુખ ઊપજે તેનાથી અનંત ગણું સર્વ ઇચ્છાની પૂર્તિમાં હોય છે તેમ સર્વ અર્થના સહજ ગુણની સિદ્ધિમાંથી જન્મતું સુખ મોક્ષમાં છે. સર્વ ઈચ્છા પૂર્ણ થવામાં અનંત ગણું સુખ છે એમ સર્વ અનિચ્છારૂપ વૈરાગ્યની ઇચ્છા પૂર્ણ થયાનું અનંત સુખ સિદ્ધને છે. વિંશિકા માં કહ્યું છે કે, “સર્વ શત્રુના ક્ષયથી, સર્વ વ્યાધિના દૂર થવાથી, સર્વ અર્થોના સંયોગથી અને સર્વ ઇચ્છાઓની પૂર્તિથી થતા સુખથી અનંત ગણું સુખ તેનાથી એટલે મોક્ષથી પ્રાપ્ત થાય છે.” Page #141 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ અનંત મોક્ષ ગએ સંસાર શૂન્ય કિમ નથી એહવું પૂછ્યું છઇ તેહનો ઉત્તર કહઇ છઇ - ૧૨૪ ઘટઇ ન રાશિ અનંતાનંત અક્ષત ભવ નઇં સિદ્ધ અનંત। પરમિતજીવનયઇં ભવ ક્તિ થાઇ જન્મ લહઇ કઇ મુક્તિ || ૯૧ || અનંતાનંત રાશિ હોઇ તે ઘટઇ નહીં તે માટઇં ભવ ક૰ સંસાર તે અક્ષત ક આખો છઇ । અનઇ સિદ્ધ પણ અનંત છઇ । સમયાનંતસંખ્યાથી જીવાનંતસંખ્યા ઘણું મોટી છઇ તિહાં કિસ્સોઇ બાધ નથી । જે મિત જ જીવ કહઇ છઇ તેહનઇ સંસાર ખાલી થાઇ, કઇ મોક્ષમાહિથી ઇાં આવ્યા જોઇઇ । ઉક્ત ચ — મુક્તોપ વાગ્યેતુ ભવં ભવે[વો] વા . ભવસ્ય[સ્થ] શૂન્યોડસ્તુ મિાત્મવાદે । ષડૂજીવકાર્ય ત્વમનન્તસંખ્યભામા ખ્યસ્તથા નાથ યથા ન દોષઃ || (અન્ય. યોગ. ૨૯) જિવાઇ પૂછિઇં ભગવંત કહઇ જે એક નિગોદનો અનંતભાગ મોક્ષઇં ગયો । એહવઇ અનંતજીવવાદઇ કિસ્સુંઇ બાધક નથી || ૯૧ || અનંત જીવો મોક્ષે જવા છતાં સંસાર ખાલી કેમ નથી થતો એવું પૂછવામાં આવ્યું છે તેનો ઉત્તર કહીએ છીએ. જે સમૂહ અનંતાનંત છે તે થોડા નંગ બાદ જતાં ઓછો થતો નથી. જીવરાશિ પણ અનંત છે એટલે જીવો ક્રમશઃ મોક્ષે જતાં પણ સંસાર ઘટતો નથી, આખો જ રહે છે. સિદ્ધો પણ અનંત છે. કાળની અનંત સંખ્યાથી જીવની અનંતસંખ્યા ઘણી મોટી છે એટલે અનંત કાળે બધા જીવો Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ ૧૨૫ મોક્ષે જતાં સંસાર ખાલી થાય એ આપત્તિ આવતી નથી. જીવસંખ્યા પરિમિત હોવાનો જેમનો સિદ્ધાંત છે તેમની દૃષ્ટિએ સંસાર ખાલી થાય અથવા જીવો મોક્ષમાંથી સંસારમાં પાછા જન્મ લે છે એમ તેમણે માનવું પડે. કહ્યું છે કે “જીવસંખ્યા પરિમિત છે એમ જે માને છે તેમને માટે સંસાર જીવોથી શૂન્ય થાય અથવા મુક્ત જીવ પાછા સંસારમાં પાછા ફરે એમ માનવાનું આવે. પરંતુ છ પ્રકારના જીવોની અનંત સંખ્યા છે એમ કહેવાયું છે એટલે કોઈ દોષ – સંસાર ખાલી થઈ જવાનો દોષ આવતો નથી.” પૂછવામાં આવતાં ભગવાન કહે છે કે એક નિગોદ (અનંત જીવોનું એક સાધારણ શરીર)નો અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. એટલે અનંત જીવસંખ્યા માનવાથી કોઈ આપત્તિ આવતી નથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ કહિઉ તેહ જ સ્પષ્ટપણિ કહઈ છઈ – થયા અને થાસ્ય જે સિદ્ધ, અંશ નિગોદ અનંત પ્રસિદ્ધ છે તો જિનશાસન સી ભય હાર્ણિ, બિંદુ ગયે જલધિ સી કાણિ ૯૨ જે સિદ્ધ થયા અતીત અઠ્ઠાઈ અનઈ જે થાસ્ય અનાગત અદ્વાઇં તે સર્વ મિલી એક નિગોદના અનંતભાગપ્રમાણ સિદ્ધ થયા છઇ, તો જિનશાસનમાંહિ સી હાણિ સંસારની ? સમુદ્રમાંહિંથી બિંદુ ગયઈ સી કાણિ છઈ ? એ સંખ્યા ઉત્કર્ષાપકર્ષનિમિત્ત નથી, અતીતાદ્ધાથી અનંતાદ્ધા[અનાગતાદ્ધા] અનંતગુણ છઈ તોઇ તે સર્વ મિલી એક નિગોદજીવનઈ અનંતમઈ જ ભાગઈ છઈ એ. પરમાર્થ || ૯૨ | આગળ કહ્યું તે જ સ્પષ્ટતાથી કહીએ છીએ. અતીત કાળમાં જે સિદ્ધ થયા અને અનાગત કાળમાં જે સિદ્ધ થશે તે બધા મળી એક નિગોદના અનંતમા ભાગ જેટલા છે, તો જિનમત મુજબ સંસારને હાનિનો શો ભય? મતલબ કે કંઈ જ હાનિ નથી. સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયે એને શી ખોટ કે હાનિ ? એક બિંદુ કંઈ સમુદ્રની વૃદ્ધિ કે હાનિનું કારણ બનતું નથી. અતીત કાળ કરતાં અનાગત કાળ અનંત ગણો છે તોપણ મુક્ત થયેલા જીવો સર્વ મળી એક નિગોદના અનંતમે ભાગે છે એ સત્ય છે. ૧. અન્યત્ર “અનાગતાદ્ધા મળે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ ૧૨૭ વ્યાપકનઇ નવિ ભવ નવિ સિદ્ધિ, બાંધઈ છોડઇ ક્રિયાવિવૃદ્ધિા પણિ તનુમિત આતમ અલ્પે કહું, તિહાં તો સઘલું ઘટતું લહું II ૯૩ !! સર્વવ્યાપક જે આત્મા માનઈ છઈ તેહનઈ પરભાવિ જાવું નથી તિવારઈ ન સંસાર ન વા મોક્ષ ઘટઇં પણિ અભૈ તો આત્મા તનુમિત ક શરીપ્રમાણ માનું છું તિહાં તો સઘલુઈ ઘટતું જ કહું છું જેહવું ગતિજાત્યાદિનિધત્ત આઉખું બાંધઇ તેહવઇ તે ઉદય આવ્યÚ તે ક્ષેત્રઇ જીવા જાઇ 1 વક્રગતિ હુઈ તો આનુપૂર્વી તિહાં ખાંચી આણઈ | મોક્ષઈ તો પૂર્વપ્રયોગાદિ ૪ કારણઈ સમયાંતર પ્રદેશાંતર અણફરસતો નિયતસ્થાનઈં જઈ ઊપજઈ તિહાં શાશ્વતાનંદઘન થઈ બદઈ" | ૩ || આત્માને જે વ્યાપક માને છે, તેમની દૃષ્ટિએ જીવને એક ભવમાંથી બીજા ભવમાં જવાનું રહેતું નથી. તેથી સંસાર કે મોક્ષને પણ એમાં સ્થાન નથી. કેમકે ગમનાદિ ક્રિયાઓથી બંધ-મોક્ષ સંભવે છે તે ત્યાં હોતી નથી. પણ અમે તો આત્માને શરીપ્રમાણ માનીએ છીએ ત્યાં એ બધાને સ્થાન છે. ગતિ, જાતિ આદિના નિયત કર્મોએ જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવું તે ઉદયમાં આવતાં જીવ તે-તે ક્ષેત્રમાં જાય છે. સામાન્ય રીતે જીવ પોતે તો ઋજુ ગતિએ જાય છે પણ જો વક્રગતિ કરવાની હોય, તો આનુપૂર્વી નામકર્મ જીવને ત્યાં ખેંચી જાય છે. મોક્ષની બાબતમાં તો પૂર્વપ્રયોગ આદિ ચાર કારણોને લઈને સમયાંતર અને પ્રદેશાંતરને સ્પરર્યા વિના જીવ નિયત સ્થાને – સિદ્ધશિલાએ જઈ ત્યાં શાશ્વત આનંદથી સઘન થઈને બેસે છે. ૧. કઈ સહી . Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ યોગનિરોધ કરી ભગવંત, હીનત્રિભાગઅવગાહ લહંતા સિદ્ધશિલા ઊપરિ જઈ વર્સ, ધર્મ વિના ન અલોકઈ ધસઈI ૯૪ | કેવલજ્ઞાની ભગવંત આવર્જીકરણ કરી યોગ સુંધી ચરમ ભવાઈ જેવડું શરીર છઈ તે ત્રિભાગહીનાવગાહના પામતો સિદ્ધસિશિલા ઊપરિ જઈનઈ વસઇ, આગલિ કાં ન જાઈ ? તે ઊપરિ કહઈ છઈ જે ધર્મ વિના - ધર્માસ્તિકાય વિના અલોકાકાશમાંહિં ધસઈ નહીં ૯૪ || કેવળજ્ઞાની ભગવંત આવર્જીકરણ કરી મન, વચન, કાયાની ક્રિયાને રૂંધ છે. ચરમ ભવે જે શરીર છે તેના ત્રીજા ભાગ જેટલી હીન અવગાહના (શરીઝમાણ) પામી એ સિદ્ધશિલાએ જઈને વસે છે. પણ જીવનો સ્વભાવ તો ઉપર જવાનો છે ને કર્મ વગેરે રૂપ કોઈ પ્રતિબંધક નથી તો જીવ સિદ્ધશિલાથી આગળ કેમ જતો નથી એવો પ્રશ્ન થાય તો કહેવાનું કે જીવની કે પુગલની ગતિમાં સહાયક કારણરૂપ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તેનો હવે લોકની બહાર અભાવ હોવાથી જીવ અલોકાકાશમાં ધસી જતો નથી અને સિદ્ધશિલા પર અટકી જાય છે. ૧. શિદ્ધશિલા ૩૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ જિહાં એક તિહાં સિદ્ધ અનંત પય-સાકર ૫રિ ભિલઇ એકંત । રૂપીનઇ ભિલતાં સાંકડું, રૂપરહિતનઈં નવિ વાંકડું | ૯૫ || જિહાં એક સિદ્ધ છઇ તિહાં અનંતા સિદ્ધ છઇ, દૂધ-સાકરની પરિ એકઠા ભિલઇ છઇ, એકાંત એ પણિ એકદેશી દૃષ્ટાંત । રૂપીનઇ માહોમાહિં ભિલતાં સાંકડું હોઇ, પણિ રૂપરહિતનઇ ભિલતાં કિસ્યુઇ વાંકડું નથી, ધર્માંધમાંકાશાદિવત્ । અત્ર ગાથા – જત્થ ય એગો સિદ્ધો તત્વ અહંતા ભવયવિમુક્કા । અનુનમણાબાહું ચિઢંતી સુહી સુહં પત્તા (વિંશિકા-૨૦, ૧૮) (વિંશિકા ૧૯, ૨૦) || ૯૫ || દ જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ રહી શકે છે કેમકે એ દૂધ-સાકરની પેઠે એકઠા ભળીને રહે છે. આ દૃષ્ટાંત એકાંતિક – એક અંશ પૂરતું મર્યાદિત માનવું, કેમકે રૂપી પદાર્થોને પરસ્પર ભળતાં સંકડામણ થાય છે. પણ જે રૂપરહિત છે તેમને કશી મુશ્કેલી નથી, જેમકે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશ એકત્ર રહી શકે છે. કહ્યું છે કે જ્યાં એક સિદ્ધ રહ્યા છે ત્યાં સંસા૨ક્ષય થવાથી મુક્ત થયેલા અનંત સુખી જીવો પરસ્પર કશી બાધા વિના સુખ પામીને રહે છે.'' ૧૨૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ કાલ અનાદિ સિદ્ધ અનાદિ, પૂર્વ-અપર તિહાં હોઇ વિવાદા ભવનિવણિતણો ક્રમયોગ શાશ્વત ભાવ અપર્યનુયોગ | ૯૬ || સિદ્ધ યદ્યપિ સિદ્ધભાવઈ પ્રથમ છઈ, સિદ્ધ થાઈ છઈ સંસારી ટલીનઈ, તેવતી પણિ કાલની અનાદિતા છઇ, તે માટઇ પ્રવાહ અનાદિસિદ્ધ કહિઈ | તિહાં પહેલાં કુણ, પછઈ કુણ ?” એ વિવાદ હોઈ | ભવનિર્વાણનો અનુક્રમયોગ કહવાઈ નહી, શાશ્વતા ભાવનો પાછો ઉત્તર નથી ! ઇંડું પહલાં કઈ કૂકડો પહલાં? રાતી પહલાં કઈ દિન પહલાં? ઈત્યાદિ ભાવ ભગવતીમધ્યે શતક ૧; ઉ૬ સૂત્ર ૬૩ રોહ અણગાર પ્રશ્ન) કહિયા છ0 | જે ક્ષણ વર્તમાનત્વ પામ્યો તે અતીત થયો, પણિ પહલો કુણ અતીત સમય ?’ તે ન કહવાઈ | ઇમ ન કહવાઈ તિમ સંસારી ટલ્યો તે સિદ્ધ થયો, પણિ પહલાં કુણ ? ઈમ ન કહાઈ, પ્રવાહ) અનાદિસિદ્ધ અનાદિશુદ્ધ તો કહિઍ, વ્યક્તિ ન કહિઈ ! ઉક્ત ચ દ્વિશિકાયામ્ – એસો અણાઈમ ચિય સુદ્ધો ય તઓ અણાઈસુદ્ધ ત્તિ ! જુરો અ પાહેણં ણ અન્નહા સુદ્ધયા સર્મ | (૨, ૧૨) ઈત્યાદિ / ૯૬ / સિદ્ધ જીવ સિદ્ધ અવસ્થા રૂપે પ્રથમ એટલે કે આદિ છે. જીવ સંસારી ટળીને સિદ્ધ થાય છે તોપણ કાલની અનાદિતા છે તેથી કાળપ્રવાહને અનુલક્ષીને સિદ્ધને પણ અનાદિ લેખવામાં આવે છે. આ બાબતમાં પહેલાં કોણ, પછી કોણ એવો વિવાદ થાય છે. પણ સંસાર અને નિર્વાણનો અનુક્રમયોગ કહી શકાતો નથી કેમકે જે ૧. પણિ પણિ પુ (અન્યત્રક પણિ મળે છે.) ૨. વિચાર To Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ઉપઈ ૧૩૧ શાશ્વત ભાવો છે તેને અંગે આવા પ્રશ્નનો ઉત્તર હોતો નથી. જેમકે ઈંડું પહેલાં કે મરઘી? પહેલો દિવસ કે પહેલી રાત? એ માટે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે જે ક્ષણ વર્તમાન બની તે પછીની ક્ષણે અતીત બની. પણ પહેલી અતીત ક્ષણ કઈ તે કહી શકાતું નથી. એ જ રીતે સંસારી ટળીને જીવ સિદ્ધ થયો, પણ પહેલું કોણ તે કહી શકાતું નથી. પ્રવાહ તો અનાદિસિદ્ધ છે એટલે કે અનાદિશુદ્ધ છે, પણ સિદ્ધ વ્યક્તિને અનાદિસિદ્ધ કહી શકાતી નથી. “વિશિકામાં કહ્યું છે કે “આ ભાવ (સિદ્ધત્વની અવસ્થા) અનાદિ છે અને શુદ્ધ પણ છે, તેથી અનાદિશુદ્ધ છે. આ પ્રવાહની દૃષ્ટિએ યોગ્ય – સાચું પણ છે. એમ ન હોય તો શુદ્ધતા સાચી – યોગ્ય ઠરતી નથી.” એવો કોઈ કાળ ન હતો કે જ્યારે કોઈ ને કોઈ સિદ્ધ ન હતો. એટલે પહેલો સિદ્ધ કોણ એ પ્રશ્ન જ ખોટો છે. ક્રમશઃ સિદ્ધો થયા જ કરે છે, અને તેની પરંપરા અર્થાતુ પ્રવાહ અનાદિ છે અને અનંત પણ છે. કોઈ એક સિદ્ધ વ્યક્તિની દૃષ્ટિએ તેની સિદ્ધ દશાને આદિ છે પણ અંત તો તેને પણ નથી. પ્રવાહની દૃષ્ટિએ સિદ્ધોનો પ્રવાહ પહેલાં શરૂ થયો કે સંસારીઓનો પ્રવાહ પહેલાં શરૂ થયો એ પ્રશ્ન જ ખોટો છે કારણ કે બંને પ્રવાહો શાશ્વત છે, અનાદિ-અનંત છે.) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ મોક્ષતત્ત્વ ઇમ જે સદહૈ, ધર્મિ મન થિર તેહનું રહે મુક્તિઇચ્છા તે મોટો યોગ, અમૃતક્રિયાનો રસસંયોગ II ૯૭ || અનિવણવાદી ગતઃ || ઇમ જે પરીક્ષા કરીનઈ મોક્ષતત્ત્વ સદ્દહઈ તેહનું ધર્મનઈં વિષઈંગ મન થિર રહૈ ! મુક્તિની ઇચ્છા છઈ તે મોટો યોગ છઇ, ચરમપુદ્ગલપરાવર્તઇ અપુનબંધકાદિકનઈ, ભારે કર્મમલ હોઈ તેહનઈ ન હુઈ | ઉક્ત ચ વિશિકાયામ્ – મુખસઓ વિ ષડણથ હોઈ ગુરુભાવમલપભાવેણં ! જહ ગુરુવાહિનિગારે ણ જાઓ પત્થાઓ સમ્મ | (૪, ૨) Il ૯ળા આમ પરીક્ષા કરીને જે મોક્ષતત્ત્વમાં શ્રદ્ધા કરે છે તેનું મન ધર્મમાં સ્થિર રહે છે. મુક્તિની ઇચ્છા તે મોટો યોગ છે. એ મુક્તિની ઇચ્છા ચરમ પુદ્ગલાવર્તમાં અને જે ફરીને મોટા કર્મબન્ધ – મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બન્ધ – બાંધતા નથી તેવા જીવોને જ થાય છે, જેમના કર્મમલ ભારે છે એમને થતી નથી. વિશિકામાં કહ્યું છે કે જેમ મહાવ્યાધિનો વિકાર હોય ત્યારે પથ્યને માટે બરાબર મન થતું નથી તેમ તીવ્ર ભાવમલ(રાગદ્વેષાદિ વિકારો)નો પ્રભાવ હોય ત્યારે ચરમ પુદ્ગલાવર્ત સિવાય) અન્ય કાળે મોક્ષને માટે મન થતું નથી.” અનિર્વાણવાદીનું ખંડન પૂરું થયું. ૧. મોટા ૩૦ ૨. એતલઈ અનિર્વાણવાદી નિરસ્ત થયો Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૩૩ નાસ્તિક સરિખા ભાખરું અન્ય, નિર્વાણ ઉપાઠ સૂન્યા. સરજ્યુ હોસ્પઈ લહસ્ય તા, કરો ઉપાય ફરો નર સદ્ધ II ૯૮ | અન્ય વાદી નાસ્તિક સરખા ભાખઈ જે નિર્વાણ છઈ પણિ ઉપાયૐ શૂન્ય છઈ | યદચ્છાઈ હોઈ 1 જિવારઈં સરક્યું હસ્યાં તદા લહસ્ય, કરો ઉપાય નર – મનુષ્ય સદાઈ ફિરો. ઉક્ત ચ – પ્રાપ્તવ્યો નિયતિબલાશ્રણ થોડર્થ: સોડવશ્ય ભવતિ નૃણાં શુભાશુભા વા ભૂતાનાં મહતિ કૃતેડપિ હિ પ્રયત્ન નાભાવ્ય ભવતિ ન ભાવિનોડસ્તિ નાશ: JI ( ) ઇતિ ૯૮ || નાસ્તિક જેવા બીજા વાદીઓ કહે છે કે મોક્ષ છે ખરો, પણ એના કોઈ – ધર્મપ્રવૃત્તિ વગેરે – ઉપાય નથી. મોક્ષ તો યદચ્છાએ થાય છે. જ્યારે નિમયો હશે ત્યારે મોક્ષ મળશે. એને માટે ઉપાય કરો કે કશો ઉપાય કર્યા વિના ર્યા કરો, મોક્ષ મળવાનો હશે ત્યારે જ મળશે. કહ્યું છે કે જે શુભ કે અશુભ વસ્તુ માણસે નિયતિના બળે પ્રાપ્ત કરવાની છે તે અવશ્ય બને છે. પ્રાણીઓ મહાપ્રયત્ન કરે તોપણ જે બનવાનું નથી તે બનતું નથી અને જે બનવાનું છે તે બનતું અટકતું નથી.” For Private & Personal use only www.jainelib Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ દર્શન-જ્ઞાન-ચરણ શિવહેત કહો તો સ્યો પહિલો સંકેત । ગુણ વિણ ગુણ જો પહિલા લહ્યા તો ગુણમાં સ્યું જાઓ ૧ વહ્યા? || ૯૯ ]] ઉપાયરૂપઇ દર્શન-જ્ઞાન-ચારિત્ર જો મોક્ષહેતુ કહો છો તો સ્યો એ સંકેત છઇ ? એ ૩ ગુણ જો ગુણ વિના લહિયા તો ગુણમાંહિં વહ્યા સ્યું ફિરો છો ? જિમ ગુણ વિના ભવિતવ્યતાઇ ગુણ પામ્યા તિમ મોક્ષઇ પામસ્યો । જો ઇમ કહસ્યો – પહલાં ગુણ શકર્તિ હુતા તે કાલપરિપાકઇં વિગતિ હુઆ તો ભવ્યનઇં શક્તિ મોક્ષભાવ છઇ તે કાલપરિપાકઇં વ્યક્તિ – પ્રકટ હુસ્યઇ । કારણનો તંત કહો ‘ રહિઓ ? ઇત્યાદિ ઘણી યુક્તિ છઇ | ૯૯ || મોક્ષના ઉપાય રૂપે, એના હેતુ તરીકે જ્ઞાન-દર્શન-ચારિત્રને ગણાવવામાં આવે છે એમાંથી શું સૂચન થાય છે ? એ ત્રણ ગુણ જો એના ઉપાયભૂત ગુણ વિના પ્રાપ્ત થતા હોય તો એ ત્રણ ગુણમાં શું વહ્યા જાઓ છો ? એ ત્રણ ગુણો ઉપાયભૂત ગુણો વિના ભવિતવ્યતાને બળે પમાતા હોય તો મોક્ષ પણ એમ ભવિતવ્યતાને બળે પમાય જ ને ? એ ત્રણ ગુણો જીવમાં શક્તિ રૂપે રહેલા હતા ને કાલપરિપાકે એ વ્યક્ત થયા એમ તમે કહેતા હો તો ભવ્ય જીવને શક્તિ રૂપે મોક્ષભાવ રહેલો છે ને કાલપરિપાકે વ્યક્ત થાય છે એમ માનવામાં શો વાંધો ? મોક્ષના કારણની આવશ્યકતા ક્યાં રહી ? આવી ઘણી દલીલો મોક્ષના ઉપાયમાં ન માનનારા કરે છે. ૧. જાઉ ૩૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ઉપઈ ૧૩૫ એહ જ કહઈ છ0 – મરુદેવા વિણ ચારિત્ર સિદ્ધ, ભરહ નાણ દરાણઘર લિદ્ધા થોડાં કષ્ટઈ સીધા કેઇ, બહુ કર્દિ બીજા શિવ લેઈ ! ૧૦૦ મરુદેવા અત્યંતવનસ્પતિમાંહિથી નીકલી કહીઈ ધર્મ ન પામ્યાં - ક્રિયારૂપ ચારિત્ર પામ્યા વિના ભગવદ્ગદર્શનજાનિતયોગઐયંઇ જ અંતકૃત સિદ્ધ થયાં / ભરત ચક્રવર્તી દીક્ષા ગ્રહ્યા વિના જ ભાવનાબલઈ દર્પણઘરઈ જ્ઞાન પામ્યા. જો કિયાકષ્ટઇં જ મોક્ષ પામિ તો તદુત્કર્ષઇ તદુત્કર્ષ હોઈ તેહ તો નથી, જે માટઈ કેતલાઈક થોડઈ કષ્ટઈ સિદ્ધ થયા ભરતાદિક, કેતલાઈક ગજસુકુમાલાદિક બહુ કષ્ટઈં મોક્ષ પામ્યા | 100 || વળી જુઓ, મરુદેવી માતા અત્યંતવનસ્પતિ એટલે કે અનાદિકાળની વનસ્પતિમાંથી નીકળી ક્યાંયે ધર્મ એટલે કે ક્રિયારૂપ ચારિત્ર પામ્યા વિના ભગવાનના દર્શનથી ઉત્પન્ન થયેલી યોગની સ્થિરતાથી એ જ જન્મમાં મુક્તિ પામનાર સિદ્ધ થયાં હતાં. ભરત ચક્રવર્તી દીક્ષા લીધા વિના ભાવનાબળે જ દર્પણગૃહમાં કેવળજ્ઞાન પામ્યા હતા. જો ક્રિયાકષ્ટથી મોક્ષ મળતો હોય તો ક્રિયાકષ્ટની વૃદ્ધિથી મોક્ષની વૃદ્ધિ થવી જોઈએ. એવું તો નથી, કેમકે ભરત વગેરે કેટલાક થોડે કષ્ટ સિદ્ધ થયા તો ગજસુકુમાલ વગેરે કેટલાક બહુ કષ્ટ મોક્ષ પામ્યા. ૧. કઈહઈ ૩૦ ૨. જુઓ : ભગવદર્શનાનજયોગસ્થર્યમુપયુષી ! કેવલજ્ઞાનમજ્ઞાનમાસસાદ સદૈવ સા || ર૩૧ | યોગ. પ્ર. પ્રકા. શ્લો. ૧૦ હૈમવૃત્તિ) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્યક્ત્વ જસ્થાન ઉપઈ હની જેહવી ભવિતવ્યતા, તિમ તેહનિ હોઈ નિઃસંગતાT કષ્ટ સહઈ તે કરમનિમિત્ત, નિયતિ વિના નવિ સાધ્ય વિચિત્ત [ ૧૦૧ II. જેહની જેહવી ભવિતવ્યતા છઇ તેહનઈ તિમ – તે પ્રકાર) જ નિઃસંગતા – મોક્ષલાભ હોઈ છઈ / જેતલું કષ્ટ સહવું છઈ તેટલું વેદનીયાદિકર્મ નિમિત્ત છઈ, નહીં તો મહાવીરનઈ ઘણા ઉપસર્ગ, મલ્લિનાથપ્રમુખનઈ કોઈ ઉપસર્ગ નહી તે કિમ મિલઈ ? નિયતિ વિના વિચિત્ર સાધ્ય ન હુઈ, અત એવ “પ્રત્યેકબુદ્ધસિદ્ધાદિ ભેદસ્તથાભવ્યતયા” ઈતિ લલિતવિસ્તરામામ્ | ૧૦૧ / જે જીવને માટે જેવું નિર્માણ હોય તેવી રીતે તેને નિઃસંગતા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે કષ્ટ સહન કરવાનું આવે છે તે વેદનીયાદિ કર્મોને કારણે આવે છે, નહીં તો મહાવીર ભગવાનને ઘણા ઉપસર્ગ અને મલ્લિનાથ આદિને કોઈ ઉપસર્ગ નહીં તે કેમ બને ? નિયતિ વિના આમ જાતજાતની રીતે સિદ્ધિ થવાનું બને નહીં. તેથી જ લલિતવિસ્તરામાં કહ્યું છે કે “પ્રત્યેકબુદ્ધ સિદ્ધ આદિ સિદ્ધોના જે ભેદો જોવા મળે છે તે જીવોની તે પ્રકારની ભવિતવ્યતાને કારણે છે.” lal Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૩૭ જ્ઞાનીશું દીઠું તમ જાણિ, દીઠાં ભવમાં વૃદ્ધિ ન હાણિT કાયાકષ્ટ કરો સું ફોકક્રિયા દેખાડી રેજો લોક / ૧૦૨ | જિમ જ્ઞાનીશું દીઠું છઈ તિમ થાઈ છઈ' ઈમ નિશ્ચય કરી જાણિ દીઠાં ભવમાંહિં વૃદ્ધિહાનિ નથી ! દીઠાથી કઈં ઓછો અધિકો ન થાઈ તો ચૂં કાયાકષ્ટ કરો છો ? ફોકછે ક્રિયા દેખાડીનઈં લોકનઈ રંજો છો ? કષ્ટ કરસ્યઈ તેહનઈં, નહી કરઈ તેહનઈ પણિ જ્ઞાનીઇ ભવ દીઠા છઈ તેટલા જ હુસ્મઈ / ઉક્ત ૨ સિદ્ધસેનીય નિયતિકાત્રિશિકાયામ - જ્ઞાનમવ્યભિચારે ચેજિનાનાં મા શ્રમ કૃથાઃ | અથ તત્રાપ્તનેકાન્તો જિતાઃ સ્મઃ કિં નુ કો ભવાન્ II (૧૬/૧૬) || ૧૦૨ || (સર્વજ્ઞ) જ્ઞાનીએ જેવું (સર્વનું ભવિષ્ય) દીઠું હોય તેવું જ થાય છે એમ નિશ્ચિતપણે જાણો. (સર્વજ્ઞ) જ્ઞાનીએ મુક્તિ પામતાં પહેલાં જેના જેટલા ભવ જોયા હોય છે તેમાં કંઈ વધઘટ થતી નથી, તો કાયાકષ્ટ શા માટે કરો છો? ફોગટ ક્રિયા દેખાડીને લોકોનું રંજન શા માટે કરો છો? કાયાકષ્ટ કરશે તેને અને નહીં કરે તેને પણ (સર્વજ્ઞ) જ્ઞાનીએ જોયા હશે તેટલા જ ભવ થશે. સિદ્ધસેનની નિયતિદ્વત્રિશિકામાં કહ્યું છે કે “જિનોને (તમારા ભવોનું થયેલું જ્ઞાન જો યથાર્થ હોય તો શ્રમ – કષ્ટ ઉઠાવો નહીં જિનોનું જ્ઞાન પણ સર્વથા યથાર્થ નથી પરંતુ અમુક અપેક્ષાએ યથાર્થ છે અને અમુક અપેક્ષાએ અયથાર્થ છે એમ કહેશો તોપણ અમે જ જીત્યા. (કેમકે, પછી, કેવલીએ કહેલી જ્ઞાનાદિ દ્વારા મોક્ષની સિદ્ધિની વાત પણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ અયથાર્થ – અપ્રમાણ થઈ ગઈ. તો પછી કેવલીવચનને બળે પુરુષાર્થવાદની સ્થાપના કરનાર) તમે કોણ ?” Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૩૯ કામભોગલંપટ ઇમ ભણી, કારણ મોક્ષતણાં અવગણUT કારય છે નિ કારણ નહી, તેહનિ એ ક્ષતિ મોટી સહી - ૧૦૩ II ઈમ એ વાદી કામભોગના લંપટ છઈ તે ભણઈ છ0 મોક્ષતણાં જે કારણ છઈ તે અવગણઈ છૐ – ઉવેખી નાંખઈ છ0 | તેહનઈ એ મોટી ક્ષતિ છઈ – મોટું દૂષણ છઈ, જે કાર્ય - મોક્ષ છઈ અનઈ તેહનાં કારણ નથી ! ઈમ તો પ્રવૃત્તિ જ વ્યાઘાત હુઈ, એ દંડથી કાર્ય-કારણભાવ સાચો માનવો / ૧૦૩ II મોક્ષના ઉપાયમાં જે માનતા નથી તે આ વાદીઓ કામભોગના લંપટ છે અને મોક્ષનાં કારણોની અવગણના કરે છે. તેમની વિચારસરણીમાં એ મોટી ખામી છે કે કાર્ય (મોક્ષ) છે અને તેનાં કારણ નથી. આમ તો પોતાની પ્રવૃત્તિનું જ ખંડન થાય છે કેમકે જીવ પ્રવૃત્તિ કરે છે તો કશાક પરિણામ માટે જ. ઘડા માટે ચાકડો ચલાવવાનો દંડ જોઈએ જ એ દચંતથી કાર્યકારણભાવ સાચો માનવો – કારણ વિના કાર્ય ન હોઈ શકે એ સાચું ગણવું. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ વાયસ-તાલીન્યાય ન એહ, સરજ તો સકલૈ સિઘā] સંદેહ.. જો સરયું પઇ નિસદીસ અવ્યભિચારીસ્યુ સી રીસ?L (અથવા) અરિવ્યભિચારીસ્ય શી રીસ? I ૧૦૪ || એ વાયસ-તાલી કકાક-તાલીયન્યાય ન કહિઍ, કાગડો ઊડનાર તાલફલ પડનાર' એમ નહી, જે માર્ટિ નિયતાન્વયવ્યતિરેક છઈ | જો સરજ્યુ થાઈ ઈમ કહિઈ તો સઘલઈ સંદેહ થાઈ કિમ સરક્યું હસ્યાં ?' | પ્રવૃત્તિ તો ઇષ્ટસાધનહાનિશ્ચયઈ જ થાઈ | જો સરક્યું નિસદીસ કહઈ છઈ તો અવ્યભિચારી કારણ ઘટાદિકનાં દંડાદિક છઈ તિહાં સી રીસ? ઇમ મોક્ષકારણ જ્ઞાનાદિક પણિ સદ્દઢવાં અથવા તો અરિ-વ્યભિચારી [ક] ચૌર પારદારાદિકરૂં શી રીસ કરઈ ? તે તો સરક્યું કરઈ છUર / ૧૦૪ || મોક્ષના ઉપાયો (જ્ઞાનાદિ) અને મોક્ષ વચ્ચે કંઈ કાકતાલીયન્યાય નથી, કાગડો ઊડે ને તાડફળ પડે તેથી બન્ને વચ્ચે કારણકાર્યસંબંધ માની લેવામાં આવે એવું નથી. કારણકે મોક્ષના ઉપાયો અને મોક્ષ વચ્ચે અન્વયવ્યતિરેકનો સંબંધ છે. એક હોય તો ૧. અન્યત્ર “સઘલે મળે છે. ૨. “અવ્યભિચારીયુ સી રીસ એ ગાથા લખનારે કરેલી ભૂલ જણાય છે. ઉપાધ્યાયજીએ પ્રથમ તો બુદ્ધિપૂર્વક એનો અર્થ બેસાડી દીધો. પછી એમને પાઠમાં થયેલી ગરબડ ધ્યાનમાં આવી હશે એટલે હાંસિયામાં અથવા તો કરીને પાઠ સુધારો દર્શાવ્યો ને એનો અર્થ કર્યો. એ નોંધવું જોઈએ કે “અરિવ્યભિચારી” એ પાઠ અન્યત્ર મળે જ છે અને એ પાઠ જ અહીં સંગત છે. અહીં અવ્યભિચારી'નો “અવ્યભિચારી કારણ એવો અર્થ કરવામાં દુરાકૃષ્ટતા છે, તે ઉપરાંત દંડાદિકના દગંતપૂર્વકની દલીલ તો આ પછીની ગાથામાં આવે જ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ભટ્રસ્થાન ઉપઈ ૧૪૧ બીજું હોય છે, એક ન હોય તો બીજું હોતું નથી. જે સરયું હશે એમ થશે એમ માનીએ તો સઘળે સંદેહ થયા કરે કે શું સરક્યું હશે અને પ્રવૃત્તિને માટે કોઈ અવકાશ ન રહે કેમકે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ તે આપણને જે કંઈ ઈષ્ટ છે તેનું સાધન અમુક જ છે એવો આપણો નિશ્ચય હોય છે તેથી. જો સરક્યું છે તે થશે એમ હંમેશાં કહેતા હોઈએ તો ઘડો વગેરે બનાવવા માટે દંડ વગેરે અવ્યભિચારી – અપવાદરહિત, આવશ્યક કારણ છે તે પ્રત્યે શું રીસ - અણગમો હોય છે? નથી હોતો. તેમ જ્ઞાનાદિક મોક્ષનાં કારણ છે એનો પણ વિશ્વાસ કરવો. (બીજા પાઠનો અર્થ જે સરર્યું છે તે થાય છે એમ હંમેશાં કહો છો તો અરિ એટલે કે ચોર વગેરે અને પરસ્ત્રીગમન કરનારા પ્રત્યે શા માટે રીસ – અણગમો કરો છો ? એ તો સરક્યું છે તે જ કરે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ સરક્યું દીઠું સઘલે કહૈ, તો દંડાદિક કિમ સદહૈ ? કારણ ભેલી સરજાજિાત દીઠ, કહિતાં વિઘટાં નવિ નિજ ઇટ્ટ ૧૦૫ II જો સઘલઈ સરક્યું દીઠું કહઈ છઈ તો દંડાદિક ઘટાદિકારણ કિમ સહઈ ? સરક્યું તે તત્રકારક સિસૃક્ષા જ, તેણઈ તો બાહ્ય કારણ સર્વ અન્યથાસિદ્ધ થાઈ ! એણઈ કરી “જે જહા તે ભગવયા દિä તે મહા વિપરિણમઈ” ( ) એ સૂત્રવ્યાખ્યાન થયું, જે માટઈ કેવલજ્ઞાન તે વ્યાપક[જ્ઞાપક છઈ, કારણ નથી ! તેહ જ કહઈ જઈ – “કારણ ભેલી સરજિત દીઠું ઈમ કહતાં તો નિજ ઈષ્ટ વિઘટઈ નહી, જે માટિ દંડાદિકારણ સહિત જ ઘટાદિક સરજ્યા છઇ, ઈમ કહતાં જ્ઞાનાદિકારણસહિત જ મોક્ષ સરજ્યો છઈ, ઈમ કહતાં બાધક નથી ૧૦૫ | જેઓ સરક્યું હોય તે થાય છે, (સર્વજ્ઞ) જ્ઞાનીએ દીઠું તે જ થાય છે એમ કહે છે તે દંડ વગેરેને ઘડા વગેરેનાં કારણ કેમ માને છે? સરસ્યું હોય તે થાય એનો અર્થ તો એ કે સર્જનારની તેવા પ્રકારની સર્જનની ઇચ્છા જ તે-તે કાર્યનું કારણ છે. એનાથી તો સર્વ બાહ્ય કારણો પોતાના કાર્યોનાં કારણ ગણાય જ નહીં, કારણકે તે કાર્યો તે-તે પ્રકારની સર્જનચ્છાથી જ સિદ્ધ થઈ જાય છે. “ભગવાને જ જેવી રીતે જોયું હોય તે તેવી રીતે પરિવર્તન પામે છે – સિદ્ધ થાય છે” એ સૂત્રનું આ વિવરણ થયું, કેમકે એમાં કેવળજ્ઞાન એ ૧. અન્યત્ર “સરજિત મળે છે. ૨. ‘ત વધારાનો આવી ગયો છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ ૧૪૩ જ્ઞાપક છે – સર્વ ઘટાદિ કાર્યનું ભગવાન જ્ઞાન કરાવે છે, કેવળજ્ઞાન ઉત્પાદક કારણ નથી એમ અભિપ્રેત છે. ઉત્પાદક કારણ સાથે કાર્ય સર્યું છે એમ કહેવામાં આવે તો અમને જે ઈષ્ટ છે તે નષ્ટ થતું નથી. કેમકે જેમ દંડાદિ કારણ સહિત ઘટાદિ કાર્ય સરજ્યાં છે તેમ જ્ઞાનાદિ ઉત્પાદક કારણ સહિત મોક્ષ સરજ્યો છે એમ માનવામાં બાધ નથી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ તૃપ્તિ હસ્થે જો સરજી હસ્થે, ભોજન કરવા સ્યું ધસમસૈ ? । પાપિ ઉદ્યમ આગલ કરઇ, ધમિ સ્યું સરજ્યું ઉચ્ચરઇ ? ॥ ૧૦૬ || જો સરક્યું જ લીજઇ તો સરજી હુસ્યઇ તો તૃપ્તિ હુસ્યઇ, ઇમ કરીનઇ ભોજન કરવાનઇ સ્યું ધસમસઇ છઇ ? પાપકાર્યઇ ઉદ્યમનઇ આગલિ કરð, કૃષ્ણાદિકઆરંભ કરતાં પાછુ જોતો નથી, ધર્મની વેલા ગલિઓ બલદ થઈ રહઇ છઇ । સરજ્યું હુસ્યઇ તે થાસ્યઇ ઇમ સ્યું મુખિ ઉચ્ચરઇ છઇ ॥ ૧૦૬ || જો સરજ્યું જ મેળવવાનું હોય તો સરજી હશે ત્યારે તૃપ્તિ થશે એમ કરી ભોજન કરવા કેમ ધસમસો છો ? પાપકર્મોમાં ઉદ્યમને આગળ કરો છો, ખેતી વગેરે આરંભ (ગૃહસ્થ માટે અનિવાર્ય એવાં હિંસાકર્મો) કરવામાં પાછું વાળીને જોતા નથી અને ધર્મકાર્યો વખતે ગળિયો બળદ થઈને બેસી જાઓ છો. સરજ્યું હશે તે થશે એમ મુખે શું (અમથું) બોલબોલ કરો છો ? ૧. ધરઇ ૩૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ ૧૪૫ પહલાં ગુણ વિના ગુણ થયા તો પછઈ ગુણનું સું કામ ? તે ઊપરિ કહઈ છ0 – પહિલા ગુણ જ ગુણ વિણ થયા, પાકી ભવસ્થિતીની તે દયા, થિયા] જેહ ગુણ તે કિમ જાઇ, ગુણ વિણ કિમ ગુણકારય થાઈ એ ૧૦૭ II પહિલાં જે ગુણ વિના ગુણ થયા તે પાકી ભવસ્થિતિની દયા છઇં, એતલઈ તે ભવસ્થિતિ-પરિપાકકાર્ય જાણવું ! હવઈ તે થયા ગુણ જાઈ કેમ રહઈ ? તિવારછે અનન્યથાસિદ્ધ નિયતપૂવ[ર્વવર્તિપણઈ કારણ કિમ હુઈં ? ગુણ વિના ગુણકાર્ય તે કિમ થાઈ ? સ્વાવ્યવહિતોત્તરોત્પત્તિકત્વસ્વસામાનાધિકરણ્યોભયસમ્બન્ધન ગુણવિશિષ્ટ-ગુણત્નાવચ્છિન્ન પ્રતિ ગુણઃ કારણે તદન્યગુણાણ પ્રતિ કાલવિશેષ ઇતિ તત્ત્વમ્ !૧૦૭ || સૌ પ્રથમ જ્ઞાનાદિ ગુણો પૂર્વવર્તી ગુણો વિના જ સિદ્ધ થયા, તો પછીથી મોક્ષને માટે જ્ઞાનાદિ ગુણોની શી જરૂર એવી દલીલના જવાબમાં કહેવાનું કે સૌ પ્રથમ ગુણો પૂર્વવર્તી ગુણો વિના જી સિદ્ધ થયા તે તો પાકેલી ભવસ્થિતિની દયાથી સિદ્ધ થયા છે. એટલે એ સૌ પ્રથમ ગુણોની સિદ્ધિને ભવસ્થિતિના પરિપાકનું પરિણામ જાણવું. હવે એ સિદ્ધ થયેલા ગુણો કેમ જતા રહે ? પોતાનું કાર્ય કર્યા વિના કેમ રહે? અર્થાતુ તે સૌ પ્રથમ જ્ઞાનાદિ ગુણ અવશ્ય મોક્ષને ઉત્પન્ન કરે જ. અહીં કોઈ પ્રશ્ન કરે છે – આ સૌપ્રથમ જ્ઞાનાદિ ગુણનું અનન્યથાસિદ્ધ નિયતપૂર્વવર્તી કારણ શું બનશે ? ગુણરૂપ કારણ ૧. અન્યત્ર થયા જેહ એવો પાઠ મળે છે. ૨. છ ૩૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ વિના તો ગુણરૂપ કાર્ય કેવી રીતે થાય આનો ઉત્તર નીચે પ્રમાણે છે અવ્યવહિત પૂર્વ પર્યાય (પરિણામ) ઉત્તર પર્યાયનું કારણ છે. અવ્યવહિત પૂર્વ ગુણપર્યાય ઉત્તર ગુણપર્યાયનું કારણ છે. તેથી અહીં કારણ અને કાર્ય બંને ગુણત્વજાતિથી વિશિષ્ટ છે. તેવી જ રીતે અવ્યવહિત પૂર્વ દ્રવ્યપર્યાય ઉત્તર દ્રવ્યપર્યાયનું કા૨ણ છે. તેથી અહીં કારણ અને કાર્ય બંને દ્રવ્યત્વજાતિથી વિશિષ્ટ છે. બીજું, કારણ કાર્યની અવ્યવહિત પૂર્વે હોય છે. પરંતુ એટલું પૂરતું નથી, કારણ કાર્યની અવ્યવહિત પૂર્વે નિયતપણે હોય એ જરૂરી છે. આ પણ પૂરતું નથી, કારણનું કાર્યની અવ્યવહિત પૂર્વે નિયતપણે હોવું સાક્ષાત્ – કશા ઉપર આધાર ન રાખનારું – હોવું જોઈએ. આમ જેનામાં અવ્યવહિત પૂર્વવર્તિત્વ, નિયતત્વ અને અનન્યથાસિદ્ધત્વ આ ત્રણેય હોય તે જ કારણ હોય. ઉપરાંત, કા૨ણ અને કાર્યનું અધિકરણ એક જ હોય છે. માટીનો પિંડપર્યાય માટીના ઘટપર્યાયનું કારણ છે. અહીં કારણ અને કાર્યનું અધિકરણ માટીદ્રવ્ય એક જ છે. અવગ્રહ (ઇન્દ્રિયજ્ઞાન) કારણ છે અને ઈહા (ચેષ્ટા, પ્રયત્ન) કાર્ય છે અને બંનેનું અધિકરણ આત્મદ્રવ્ય એક જ છે. જે ગુણ કે ગુણપર્યાય સૌપ્રથમ હોય તેની અવ્યવહિત પૂર્વે તો કોઈ ગુણ કે ગુણપર્યાંય હોય નહીં. એટલે તેના કારણ તરીકે કોઈ ગુણ કે ગુણપર્યાયને માની શકાતો નથી. માટે જ તેના કારણ તરીકે કાવિશેષને કે કાલપરિપાકને માનવો જોઈએ. સૌપ્રથમ જ્ઞાનાદિ ગુણ થાય છે તેનું કારણ કાલપરિપાક છે. ઘર્ષણઘોલનન્યાયે અથડાતાકુટાતા સંસાપ્રવાહમાં કાળ પાકે ત્યારે જીવમાં જ્ઞાનાદિ ગુણ ઉત્પન્ન થાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ ૧૪૭ એક ઉપાયથકી ફ્લપાક, બીજો સહજઇ ડાલવિપાકા કારણતણો ઈમ જાણી ભેદ, કારણમાં સ્યું આણો ખેદ | ૧૦૮ || ભવસ્થિતિપરિપાક તે પણિ આત્મનિષ્ઠ તથાભવ્યતાપર્યાય તે ગુણ વિના કિમ થાઈ ? તે ઊપરિ કહઈ છ0 – એક ઉપાયથી ફલનો પાક થાઈ છ, પલાલપ્રમુખમાં ઘાતી અકાલઈ આંબા પચવીશું, બીજો સહજઈ ડાલથી જ પાક હુઈ છઈ / ઈમ કરમવિપાક એક ઉપાયઈ છઇ, એક સહજઈ છઈ ! એ કારણનો ભેદ જાણીનઈ કારણ માહિં સ્યો ખેદ આણો ? કેટલાંઈક કાર્ય સહજઈ થયાં તો ઉદ્યમ સ્યો કરશું ? ઈમ મુઝાઓ છો ? | ૧૦૮ || ભવસ્થિતિનો પરિપાક પણ એ પ્રકારના આત્મનિષ્ઠ ભવ્યત્વના પર્યાયરૂપ છે તો તે ગુણ વિના કેમ થાય એવા પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે ફળને પકવવાનું કામ ઉપાય કરીને થાય, જેમકે કેરીને પરાળ આદિ ઘાસમાં મૂકીને અકાળે પકવાય, તેમ ફળને પકવવાનું કામ સહજે પણ થાય, જેમકે કેરી ડાળ પર સહજ રીતે વિના ઉપાય જ પાકે. એમ કર્મનો વિપાક ઉપાયથી થાય, તેમ સહજપણે પણ થાય. કારણનો આ ભેદ જાણીને કોઈ ક્રિયા કરવારૂપ” કારણમાં શા માટે ખેદ અનુભવો છો? કેટલાંક કાર્ય સહજે થાય છે તો ઉદ્યમ શા માટે કરવો એવા વિચારમાં શા માટે મૂંઝાઓ છો? Ain Education International Page #165 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પાન ચઉપઈ અથવા ગુણ વિણ પૂરવસેવ મૃદુત૨ માટઇ હોઇ તતખેવ તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિષ્ઠ, તેહમાં બહુલાં કહ્યાં અરિષ્ટ | ૧૦૯ || ૧૪૮ - અથવા અપુનબંધકાદિક્રિયા તે પૂર્વસેવા છઇ તે મૃદુતર કાર્ય છઇં તે માટઇ ગુણ વિનાઇં હોઇ, તતખેવ ક૰ તત્કાલ, તિમ – તેણી પર્મિ ગરિષ્ઠસિદ્ધિ ગુણ વિના કિમ ? જિમ મહાવિદ્યાસિદ્ધિમાં વેતાલાદિ ઊઠઇ તિમ ઉત્કૃષ્ટગુણસિદ્ધિમાં બહુલા અરિષ્ટ થાઇ તે ગુણ વિના કિમ ટલઇં ? અત એવ શમદમાદિમંતનð અધિકારિતા તે જાણી માર્ગ પ્રવૃત્તિ શમદમાદિસંપત્તિ, એ અન્યોન્યાશ્રય શાસ્ત્રકારઇ ટાલ્યો છઇ, અલ્પશમદમાદિમંતનě અધિકારિતા-પ્રવૃત્તિ વિશિષ્ટશમાદિ સિદ્ધિ એ અભિપ્રાયઇં || ૧૦૯ || ફરીને ઉત્કૃષ્ટ કર્મબંધો ન બાંધનારા જીવોની ક્રિયા પૂર્વસેવા છે તે મૃદુત૨ કાર્ય છે માટે એ ઉપાયરૂપ ગુણ વિના પણ તત્કાળ - પોતાને કાળે સિદ્ધ થાય છે તેવી રીતે જે ગરિષ્ઠ ક્રિયા છે તેની - સિદ્ધિ ઉપાયરૂપ ગુણ વિના કેમ પ્રાપ્ત થાય ? જેમ મહાવિદ્યાની સિદ્ધિમાં વેતાલાદિ વિઘ્ન નાખવા તત્પર થાય તેમ ઉત્કૃષ્ટ ગુણની સિદ્ધિમાં ઘણાં અનિષ્ટ – ઉપદ્રવ ઊભા થાય છે તે ઉપાયરૂપ ગુણ વિના કેમ ટળે ? શમદમાદિમંત જીવમાં એની યોગ્યતા હોય છે, એ યોગ્યતાથી એ મોક્ષમાર્ગે પ્રવૃત્ત થાય છે અને એ પ્રવૃત્તિથી એને શમદમાદિની પ્રાપ્તિ થાય છે એમ માનવામાં અન્યોન્યાશ્રયનો દોષ આવે છે. એ દોષ શાસ્ત્રકારોએ એમ કહીને નિવાર્યો છે કે અલ્પશમદમાદિમંતમાં પ્રવૃત્ત થવાની યોગ્યતા હોય છે અને (એ યોગ્યતાને Page #166 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ઉપઈ ૧૪૯ કારણે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે અને) પ્રવૃત્તિથી વિશિષ્ટ શમદમાદિની સિદ્ધિ થાય છે. www.jainelibrary. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમ્યક્ત્વ સ્થાન ચઉપઈ ભરહાદિકનિ છીંડીપંથ, રાજપંથ કિરિયા નિર્ગથી ઉર્ટેિ જાતાં કોઈ ઉગર્યો, તો પણિ સેર ન ત્યજિઈ ભર્યો II ૧૧૦ || ભરતાદિક ભાવનાઍ જ ક્રિયા વિના મુક્તિ પામ્યા તે છીંડીપંથ કહિઈ, રાજપંથ તે નિગ્રંથકિયા જ કહિઈ ! કોઈ ઉવટિ જાતાં ઊગર્યો – લૂટાણો નહીં તો પણિ ભય સેર ન ત્યજિઇ, એ શુદ્ધ વ્યવહાર છઈ | અત એવ ભરતાદ્યવલંબન લેઈ ક્રિયા ઉચ્છેદઈ છઈ તે મહાપાતકી શાસ્ત્રશું કહ્યા છઇ 1 રોગ ઘણા ઔષધ ઘણાં ઈમ માર્ગ ભિન્ન ભિન્ન છઇ પણિ રાજમાર્ગવ્યવહાર જ સહિઈ ૧૧૦ || ભરતાદિકને ક્રિયા વિના, ભાવનાના બળે જ મુક્તિ મળી તે કેડીમાર્ગ જાણવો; રાજમાર્ગ તો સંયમક્રિયા જ છે. કોઈ ઉન્માર્ગે – આડે માર્ગે જાય અને લૂંટાઈ ન જાય, બચી જાય તોપણ ભર્યા મુખ્ય માર્ગને તજવો યોગ્ય નથી. આ જ શુદ્ધ વ્યવહાર – નીતિરીતિ છે. આથી ભરત વગેરેનું અવલંબન લઈને જેઓ ક્રિયાનો ઉચ્છેદ કરે છે તેમને શાસ્ત્રમાં મહાપાતકી કહ્યા છે. રોગ ઘણા છે તેમ એનાં ઔષધો ઘણાં છે એમ મોક્ષપ્રાપ્તિના માર્ગ ઘણા હોઈ શકે છે, પણ જે રાજમાર્ગ – મુખ્ય માર્ગ, માન્ય માર્ગ છે તેનો વ્યવહાર કરવા પર જ વિશ્વાસ મૂકવો યોગ્ય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૫૧ તીરથસિદ્ધાદિકનો ભેદ નિયતિ તિહાં નવિ ક્રિયાઉછેદા જાણી કષ્ટ સહી તપ હોય, કરમ નિમિત્ત ન કહિઈ સોય ! તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધાદિભેદ નિયતિપ્રમાણઇં છઈ પણિ કિયાઉચ્છેદ ન હુઇ, તત્કાલઈ તત્સામગ્રી જ તત્કાર્યજનક હુઇ ! જે ઇમ કહિઉં કષ્ટ ખમવું તે કર્મનિમિત્ત તે ઊપરિ કહઈ છઈ – જાણી કષ્ટ ખમ્મઈ તપ હુઈ પણિ કર્મવેદના માત્ર નહીંઅત એવ “દેહદુખં મહાફલ” ( ) હાં “જ્ઞાત્વા ઇતિ શેષઃ કહિ ! આભુપગમિક-ઔપક્રમિક દુઃખસહનગુણ તેહ જ તપ, તેહથી ગુણવૃદ્ધિ અનઈ ગુણાપ્રતિપાત હુઈ ! ક્રિયાનું પણિ એહ જ ફલ ! અવદામ ચ – ગુણવૃન્ચે તતઃ કુર્યાત્ ક્રિયામખ્ખલનાય વા | એક તુ સંયમસ્થાન જિનાનામવતિષ્ઠતે II (જ્ઞાનસાર ૯, ૭) અત એવ “માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યા: પરીસહા.” ઇતિ તત્ત્વાર્થે (અ. ૯ સૂ. ૮) પ્રોક્તમ્ દુઃખસ્ટ નાદેયતાત્ તત્સહનમનાદેય ચેત્ કર્મણોડનાદેયત્વાતું તન્મોક્ષોડપિ તથા સ્વાસ સ્વભાવસમવસ્થાને ન દુ:ખતત્સહનસકલ્પક્ષેદ્ “મોક્ષે ભવે એ સર્વત્ર નિઃસ્પૃહો મુનિસત્તમઃ” ઈતિ વચનાત્ તદા મોક્ષસકલ્પોડપિ નેતિ તુલ્યમદઃ || ૧૧૧ || તીર્થસિદ્ધ (સંયમધર્મ – મુનિધર્મ સ્વીકારીને થયેલ સિદ્ધ) અને અતીર્થસિદ્ધ (સંયમધર્મ – મુનિધર્મ સ્વીકાર્યા વિના, ગૃહસ્થદશામાં થયેલ સિદ્ધ) એ ભેદો નિયતિ મુજબ છે. પણ એનાથી મોક્ષપ્રાપ્તિ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સમ્યકત્વ સ્થાન ઉપઈ માટે ક્રિયાનો ઉચ્છેદ થતો નથી. તેના કાળે તે-તે સામગ્રી તે-તે પરિણામ લાવે એટલામાત્રથી તે નિયતિથી જ થાય છે ને ક્રિયા આવશ્યક નથી એમ ન કહેવાય. વળી જે એમ કહેવામાં આવ્યું છે કે કષ્ટ ખમવું તે તો વેદનીય કર્મને કારણે છે, એ મોક્ષનો ઉપાય કેમ બને? તો એના ઉત્તરમાં કહેવાનું કે અનિચ્છાએ કર્મ નિમિત્તે કષ્ટ સહેવું એ મોક્ષનો ઉપાય ન બને પણ જાણીને ઇચ્છાપૂર્વક સહન કરેલું કષ્ટ જ તપ કહેવાય. એથી જ “દેહદુઃખ મહાલવાળું છે” એ સૂત્રમાં જાણીને એ બાકીનો ભાગ છે એમ ગણી ઉમેરવામાં આવે છે. સ્વેચ્છાએ સ્વીકૃત અને જ્ઞાનપૂર્વકના દુઃખ સહન કરવાનો ગુણ તે જ તપ. તેનાથી જ ગુણની (નિર્જરાની – શુદ્ધિગુણની વૃદ્ધિ થાય છે અને પ્રાપ્ત ગુણો નષ્ટ થતા નથી. ક્રિયાનું પણ એ જ (શુદ્ધિ) ફળ છે. અમે કહ્યું છે કે “તેથી શુદ્ધિગુણની વૃદ્ધિ માટે અથવા પ્રાપ્ત શુદ્ધિગુણમાંથી અલિત ન થવાય તે માટે ક્રિયા કરવી જોઈએ. જ્યાં શુદ્ધિગુણ પૂર્ણતા પામ્યા હોઈ ગુણવૃદ્ધિને અવકાશ નથી તેમજ જ્યાંથી અલન કે પતનને પણ કંઈ અવકાશ નથી એવું એકમાત્ર સંયમગુણસ્થાન જિનોનું વીતરાગનું) છે.” (આ તેરમું સયોગિકેવલી ગુણસ્થાન કહેવાય છે.) આથી જ “મોક્ષમાર્ગમાંથી ચુત ન થવાય તે માટે અને સકામ કર્મનિર્જરા (ઇચ્છાપૂર્વક કર્મો ખેરવી નાખવા) માટે કષ્ટો સહન કરવો જોઈએ” એમ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે. દુઃખો ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી દુઃખસહન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી એમ જો માનીએ તો કર્મો ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી (કર્મભોગ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી અને પરિણામે કર્મભોગ દ્વારા કર્મોમાંથી છુટકારો પણ ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માનવા Page #170 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ. ૧૫૩ વારો આવશે. સ્વભાવમાં સમ્યકપણે સ્થિર જીવને દુઃખને સ્વીકારવાની કે તેને સહન કરવાની ઇચ્છા હોતી નથી એમ જો કહો તો “ઉચ્ચ કોટિના આધ્યાત્મિક મુનિને સંસારની સ્પૃહા હોતી નથી તેમ મોક્ષની પણ હોતી નથી” એ વચન અનુસાર સ્વભાવમાં સમ્યપણે સ્થિર જીવને મોક્ષની ઇચ્છા નથી હોતી એમ એ અમારા સરખી વાત જ થઈ. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સમ્યકત્વ સ્થાન ચઉપઈ કોઈ ઘણઈ કાલિ મોક્ષઈ જાઇ છઇ, કોઇ થોડઈ કાલિ તે કિમ ? તે ઊપરિ કહઈ છ0 – બહુ ઇંધણ બહુ કલિ બર્લે, થોડઈ કાલઈ થોડું જલૈ1. અગ્નિતણી જિમ શક્તિ અભંગ, તિમ જાણો શિવકારણ સંગ || ૧૧૨ II ઘણાં ઇંધન હોઈ તે ઘણઈ કાલિ બલઈ, થોડું ઇંધન હોઈ તે થોડઈ કાલઈ જલઈ, પણિ અગ્નિની શક્તિ અભંગ જ છઇ તિમ શિવકારણ જ્ઞાનાદિકનો સંગ જાણો ક્રમૌં બહુકાલક્ષપણીયનઈ સાધન બહુ કાલઈ ખપાવઈ, સ્તોકકાલક્ષપણીયનઇં સ્તોક કાલઈ / તથાસ્વભાવ તે તથાભવ્યતાનિયત છઈ | ભોગવઈ જ કર્મ ખાઈ તો કહિઍ કો મોક્ષ ન જાઈ | ચરમશરીરનઈ પણિ સાસ્વાદનાદિઅપૂર્વકરણાંતનઈ અંતઃ કોટાકોટિ બન્ધ છઈ, પ્રતિસમય ૭-૮નો, ભામાટઇં ક્રમશું યથોચિત કર્મસાધનઈ જીવ મોક્ષઈ જાઇ, ઇમ સહિઈ || ૧૧૨ / કોઈ ઘણા કાળે મોક્ષે જાય છે, કોઈ થોડે કાળે તે કેમ એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે ઈંધણ ઘણું હોય તો એને બળતાં વધુ વાર લાગે, થોડું હોય તો ઓછી વાર લાગે પણ અગ્નિની શક્તિ તો અખંડ, પૂરેપૂરી છે. તેમ મોક્ષના કારણરૂપ જ્ઞાનાદિકના સંગ વિશે પણ સમજવાનું છે. ક્રમશઃ બહુ કાળે ખપે – ક્ષય પામે એવાં કર્મ હોય તો જ્ઞાનાદિક એનો બહુ કાળે ક્ષય કરે, થોડે કાળે ક્ષય પામે એવાં કર્મ હોય તો એનો થોડે કાળે ક્ષય કરે. વત્તેઓછે કાળે ખપે એવાં ૧. અન્યત્ર માટઇં મળે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સમ્યકત્વ સ્થાન ચઉપઈ કર્મ હોવાં તે જીવનો સ્વભાવ એના ભવ્યત્વથી નિયત થયેલ હોય છે. કર્મ ભોગવીને જ ખપાવવાનાં હોય છે, જ્ઞાનાદિની એમાં શી જરૂર એમ કહેતા હો તો એ બરાબર નથી. કેમકે કર્મ ભોગવીને જ ખપાવવાનાં હોય તો કોઈ ક્યારેય મોક્ષે જાય જ નહીં. જેને છેલ્લે શરીર (જન્મ) છે એવા જીવને પણ સાસ્વાદન પતિત જીવે પૂર્વ કાળમાં અનુભવેલ સમ્યકત્વનો આસ્વાદ માત્ર જેમાં જેવા હોય) એ ગુણસ્થાન – આધ્યાત્મિક ભૂમિકાથી માંડીને અપૂર્વકરણ (અભૂતપૂર્વ શુભ પરિણામવાળા) આઠમા ગુણસ્થાનની વચ્ચે કરોડો ગણા કરોડો - અસંખ્ય કર્મબંધ રહેલા હોય છે. પ્રતિક્ષણે ૭-૮ કર્મબંધ થાય છે. એ કર્મોનાં ફળવિપાક) કમબદ્ધ ભોગવીને કર્મો ખપાવવાનાં હોય તો ભવપરંપરા ચાલ્યા જ કરે, મોક્ષ થાય જ નહીં. તેથી કર્મ ખપાવવાના યથોચિત જ્ઞાનાદિક ઉપાયથી (ફળ ભોગવ્યા વિના માત્ર કર્મપ્રદેશોને ભોગવીને) જીવ મોક્ષે જાય છે એમ માનવું યોગ્ય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ દડાદિક વિણ ઘટ નવિ હોય, તસ વિશેષ મૃદભેદઈ જોયા તિમ દલભેદઈ માહિં ભિદા, રત્નત્રય વિણ શિવ નવિ કા || ૧૧૩ | દંડાદિક વિના ઘટાદિક કહીઇ નીપજઇ નહીં પણિ તસ વિશેષ ક, ઘટાદિવિશેષ તે ઉપાદાનકારણ જે મૃત્તિકા તદ્ધિશેષ હોઈ | તિમ રત્નત્રય વિના મોક્ષ કદાપિ ન હોઈ પણિ ફલ જે તીર્થકરાતીર્થકરાદિસિદ્ધાવસ્થારૂપ તભેદ તે દલભેદઇં કઇ જીવદલભેદઈ હોઈ | ઉક્ત ચ વિંશિકાયામ્ – ણ ય સવહેઉનુલ્લે ભવત્ત હંદિ સવ્વજીવાણું જં તેણે[ણો]વખિત્તા ણો તુલ્લા દંસણાઈઆ 1. (૪, ૧૭) વિચિત્રદર્શનાદિસાધનોપનાયક વિચિત્રાનત્તરપરમ્પરસિદ્ધાદ્યવસ્થાપર્યાયોપનાયક તથાભવ્યત્વ-ઈતરકારણાક્ષેપક મુખ્ય કારણ ધારવું / ૧૧૩ || દંડ વગેરે વિના ઘટ વગેરે ક્યાંયે નીપજે નહીં પણ ઘડા વગેરેમાં જે વિશેષતાઓ હોય છે – કોઈ હલકો, કોઈ ભારે, કોઈ પાણીને વધારે ઠારનારો, કોઈ ઓછો – તે તેના ઉપાદનકારણ માટીની વિશેષતાને લઈને હોય છે. તેમ જ્ઞાનાદિ રત્નત્રય વિના મોક્ષ કદી ન હોય પણ તીર્થકરપદ પ્રાપ્ત કરીને – તીર્થ પ્રવર્તાવીને થયેલ સિદ્ધ તથા તીર્થંકરપદ વિના થયેલ સિદ્ધ વગેરે અવસ્થાભેદો તે જીવોના વર્ગોના ભેદને કારણ હોય છે. વિંશિકામાં કહ્યું છે કે “ખરે જ, જ્ઞાનાદિ સર્વ હતુઓની જેમ સર્વ જીવોનું ભવ્યત્વ પણ સરખું હોતું ૧. પણિ પણિ ૩૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૫૭ નથી, કેમકે એ ભવ્યત્વથી ખેંચાઈ આવેલા દર્શનાદિક પણ સરખાં હોતાં નથી.” આમ વિવિધ – વિશિષ્ટ દર્શનાદિ સાધનોને ખેંચી આણનાર તથા અનન્તર, પરંપર એવી વિશિષ્ટ સિદ્ધાવસ્થાના ભેદોને લાવનાર એ પ્રકારના ભવ્યત્વને, એ અન્ય કારણોને ખેંચી લાવનાર હોઈ, મુખ્ય કારણ જાણવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઈ સિદ્ધિ ન હોઈ કોઈનિ વત થકી, તો પણિ મત વિરચો તેહ થકી. ફલસંદેહઈ પણિ કૃષિકાર વપઇ બીજ લહઇ[હિં] અવસર સાર ૧૧૪ || કોઈનાં વ્રતથકી – ચારિત્રાદિક્રિયાથકી સિદ્ધિ ન હોઈ કર્મગુણ્યાદિકઇં, તો પણિ એહ મોક્ષસાધનથકી વિરસ્યો માં, જે માટઇં ફલસંદેહઈ પણિ કૃષિકાર ક, કરસણી બીજ વપઈ છઇ, સાર અવસર વષકાલાદિ લહી, અગ્રિમકાલભાવિ પવન-વૈગુણ્યાદિ સામગ્રીવિઘટક જાણી વિરચતા નથી ! ન હિ ફલાવશ્યશ્નાવનિશ્ચય: પ્રવૃત્તૌ કારણમ્, કિન્તુ પ્રકૃતે છોપાયત્વનિશ્ચય એવ / ૧૧૪ || કોઈને કર્મની વિપરીતતાને કારણે વ્રત એટલે કે ચારિત્રાદિ ક્રિયાથી સિદ્ધિ ન થાય તોપણ એનાથી – ચારિત્રાદિ મોક્ષસાધનથી વિરત – નિવૃત્ત થશો નહીં, કારણકે ફળનો સંદેહ હોવા છતાં ખેડૂત વર્ષાકાલ વગેરે યોગ્ય અવસર જોઈને બીજ વાવે છે, પછીના સમયે આવી પડનારી, સામગ્રીનો નાશ કરનારી પવન(વાવાઝોડું) વગેરેની વિપરીતતાનો વિચાર કરીને બીજ વાવતાં અટકતા નથી. ફળ અવશ્ય મળવાનું છે એવો નિશ્ચય એ પ્રવૃત્તિનું કારણ નથી, પરંતુ પ્રસ્તુત કાર્ય માટે એ ઇષ્ટ ઉપાય છે એવો નિશ્ચય પ્રવૃત્તિનું કારણ છે. ૧. અન્યત્ર લહિ પાઠ મળે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ એહ જ કહઇ છઇ હેતુપણાનો સંશય નથી જ્ઞાનાદિકગુણમાં મૂલથી । તે માટઇં શિવતણો ઉપાય સદ્દહયો જિમ શિવસુખ થાય ૧૧૫ અનુપાયવાદી ગતઃ || જ્ઞાનાદિક ગુણ જે મોક્ષસાધન છઇ તેહમાં હેતુપણાનો સંશય નથી । સામાન્ય વ્યભિચાર અનુગતા ગુરુધર્મારોપસ્થિતિ વિના અન્વયવ્યતિરેકઇં જ્ઞાનાદિકઇં કારણતા નિશ્ચય છઇ । જે મોક્ષઇ ગયા, જે જાઇ છઇ, જે જાસ્યઇ તે જ્ઞાનાદિત્રયસામ્રાજ્યઇ જ। અત એવ પ્રકાશ-શોધ-ગુપ્તિદ્વારઇ જ્ઞાન-તપ-સંયમનઇ મોક્ષહેતુતા આવશ્યકઇં કહી છઇ – ૧૫૯ નાણું પયાસયં સોહઓ તવો સંજમો અ ગુત્તિકરો । તિહૂં પિ સમાઓગે મુખ્ય જિણસાસણ ભણિઓ || (આવ. નિર્યુક્તિ ૧૦૩) એ ગાથાઇ એ કારણના પ્રકાશાદિવ્યાપાર અર્જવા મોક્ષાર્થી પ્રવર્તઇં. એ મોક્ષનો ઉપાય સદ્દહયો જિમ સત્પ્રવૃત્તિ શિવસુખ થાઇ || ૧૧૫ || અનુપાયવાદી ગયો । એ ૬ સ્થાન થયાં । ર જ્ઞાનાદિક ગુણ મોક્ષસાધન છે તેમાં મૂળથી જ એ હેતુ – સાધન હોવા વિશે સંશય નથી. સામાન્ય વ્યભિચાર – નિયમભંગમાં મુખ્ય ધર્મનો આરોપ પણ અનુચૂત ન હોય તો અન્વયવ્યતિરેકથી જ્ઞાનાદિક ગુણો મોક્ષના કારણરૂપ હોવાનો નિશ્ચય થઈ જાય છે. જે મોક્ષે ગયા છે, જે જાય છે અને જે જશે તે જ્ઞાનાદિ ત્રણ ગુણના Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ સામ્રાજ્યથી – આધિપત્ય જ. આથી જ “આવશ્યકસૂત્રમાં પ્રકાશ, શોધ અને ગુપ્તિ દ્વારા જ્ઞાન, તપ અને સંયમને મોક્ષના હેતુ કહ્યા “જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ ગુપ્તિ એટલે કે મન-વચન-કાયાની પ્રવૃત્તિનો નિગ્રહ કરનાર છે. એ ત્રણેના ભેગા થવાથી મોક્ષ થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે.” આ ગાથાનાં જ્ઞાનાદિ કારણના પ્રકાશ કરવો વગેરે વ્યાપાર કહ્યા છે તે પ્રાપ્ત કરવા મોક્ષાર્થી પ્રવર્તે છે. મોક્ષનો આ ઉપાય છે એમ શ્રદ્ધા કરજો, જેથી એ સપ્રવૃત્તિથી મોક્ષસુખ મળે. આમ અનુપાયવાદીઓનું – મોક્ષના ઉપાય નથી એમ માનનારાઓનું – ખંડન થયું. આ રીતે સમ્યકત્વનાં છ સ્થાનની વાત પૂરી થઈ. Page #178 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ | ઢોલ !! મિથ્યામતનાં એ ષટથાનક જે ત્યજઈ ગુણવંતા જી, સુધું સમકિત તેહ જ પામઇ, ઇમ ભાખ ભગવંતા જી નયપ્રમાણથી તેહનઈ સૂઝઈ સઘલો મારગ સાચો જી, લહૈ અંશ જિમ મિથ્યાષ્ટિ તેહમાંહિ કોઇ મત રાચો જી | ૧ ૧૬ || મિથ્યામતિનાં એ ૬ સ્થાન – નાસ્તિકવાદ (૧) અનિત્યવાદ (૨) અકર્તવાદ (૩) અભોક્તવાદ (૪) મોક્ષાભાવવાદ (૫) અનુપાયવાદ (૬) જેહ ગુણવંત ત્યજઇ તે સૂવું સમકિત પામઈ / તત્ત્વપરીક્ષાજન્ય અપાયરૂપ જ્ઞાન તેહ જ સમકિત છૐ . ઉક્ત ચ સંમતી – [એવું જિણપન્નત્ત] સહમાણસ્મ ભાવઓ ભાવે ! પુરિસ્સાભિણિબોહે દંસણસદ્દો હવઈ જુનો || (સમ્મતૌ, ગા. કા. ૨૩૨) ષસ્થાનવિષય તત્ત...કારક જ્ઞાન) સમ્યક્ત્વવંત ભગવંત થાઇ | સમ્યગ્દષ્ટી અંશથી કેવલી છાઁ તેહનઈ ન પ્રમાણઇં કરી સઘલો મારગ સાચો સૂઝઈ | મિથ્યાદૃષ્ટી તે એક-એક અંશનઈ તત્ત્વ કરીનઈં ગ્રહઈ, બીજાણ્યે દ્વેષ કરઈ તેમાંહિ કોઈ રાચસ્યો માં || ૧૧૬ || ' મિ મિથ્યામતિનાં છ સ્થાનક અહીં વર્ણવ્યાં – (૧) નાસ્તિકવાદ, (૨) અનિત્યવાદ, (૩) અકર્તવાદ, જી અભોજ્વાદ, (૫) મોક્ષાભાવવાદ અને (૬) અનુપાયવાદ. આ છ સ્થાનકને જે તજે તે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શુદ્ધ સમ્યકત્વ પામે. તત્ત્વપરીક્ષાથી નીપજતું સંશયરહિત નિશ્ચયાત્મક જ્ઞાન તે જ સમ્યકત્વ છે. “સંમતિમાં કહ્યું છે કે “આમ જિનદેવે નિરૂપિત કરેલા ભાવમાં – પદાર્થમાં ભાવપૂર્વક શ્રદ્ધા રાખનાર પુરુષના આભિનિબોધ એટલે કે મતિજ્ઞાન માટે દર્શન એટલે કે સમ્યત્વ શબ્દ સમુચિત છે.” આ છ સ્થાનો વિશેના તે-તે પ્રકારના જ્ઞાનથી જીવ સમ્યકત્વવંત ભગવંત (આધ્યાત્મિક સંપત્તિવાળો) થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આ સમ્યક્ત્વના અંશથી કેવલી છે કેમકે તેને નય અને પ્રમાણ વડે માર્ગ સાચો દેખાયો છે. મિથ્યાષ્ટિ જીવ એક-એક અંશને તત્ત્વ – સત્ય ગણીને ચાલે છે, બીજા અંશોનો દ્વેષ કરે છે તેથી મિથ્યાદૃષ્ટિમાં કોઈ રાચશો નહીં. Page #180 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૧૬૩ ગ્રહી એકેક અંશ જિમ અંધલ કહઈ કુંજર એ પૂરો છે, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણઇ, જાણે અંશ અધૂરો જીવ લોચન જેહનાં બિહુ વિકસ્તર તે પૂરો ગજ દેખઈ જી, સમકિત તિમ સકલનપસંમત વસ્તુ વિશેષઈ જી || ૧૧૭ જિમ કોઈ અંધો ઇક-ઈક અંશ ગ્રહી પૂરો કુંજર એ ઈમ સદ્દહઈ - દંત ગ્રહઈ તે મૂલકપ્રમાણ કહઈ, શુંડિ ગ્રહઈ તે દંડપ્રમાણ, કર્ણ ગ્રહઈ તે સૂપ્રિમાણ, ચરણ ગ્રહઈ તે કોઠીપ્રમાણ કહઈ તિમ મિથ્યાત્વી વસ્તુ યાવદ્ધર્મમાન છઈ તાવધર્મમાન જાણઈ નહીં, અધૂરો એક અંશભેદાદિક જાણઈ | જેહનાં બે લોચન વિકસ્વર છઈ, અનુપહત છઈ તે કર-ચરણ-દંતાદ્યવયવઈં સંસ્થાન-રૂપાદિકઇં વિશિષ્ટ પૂરો હાથી દેખઈ તિમ સમ્યગ્દષ્ટી સકલન સમિત વસ્તુ છઈ તે વિશેષઈ નવવાદમાહિં ઉદાસીન હુઈ રહઈ, ન નિંદઈ, ન સવઈ, કારણ વિના નયભાષાઈ ન બોલઇ, ઓહારિણિ અપ્રિયકારણિ ચ ભાસં ન ભાસિજજ સયા સ પુજ્જો” (દશવૈ. અ. ૯ ઉ. ૩, ગાથા ૯) ઈતિ વચનાત્ II ૧૧૭ II જેમ કોઈ આંધળો હાથીનો એકએક અંશ ગ્રહીને એ પૂરો હાથી છે એમ માને છે – દાંત પકડ્યા છે તે હાથીને મૂળા જેવો કહે છે, સૂંઢ પકડી તે ડાંડા જેવો કહે છે, કાન પકડ્યા તે સૂપડા જેવો કહે છે, પગ પકડ્યા તે કોઠી જેવો કહે છે – તેમ મિથ્યાત્વી વસ્તુ જેટલા ધર્મવાળી છે તેટલા ધર્મવાળી સમજતા નથી, વસ્તુને અધૂરી – એના એકએક અંશભેદને જાણે છે પણ સંપૂર્ણ વસ્તુને જાણી એમ માને છે). જેની બે આંખો ખુલ્લી છે, દૂષિત નથી તે સૂંઢ, પગ, દાંત વગેરે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ અવયવો અને શરીરરચના, રૂપ વગેરેને લઈને વિશિષ્ટ પૂરો હાથી જુએ છે તેમ સમ્યક્દષ્ટિ જીવ સકલનયયુક્ત વસ્તુને જુએ છે, અને કોઈ વિશિષ્ટ નયવાદ પરત્વે ઉદાસીન રહે છે. એને એ નિંદતો નથી, એની પ્રશંસા કરતો નથી. શિષ્યોને સમજાવવા વગેરે કારણ વિના નયની ભાષામાં બોલતો નથી – “મતાગ્રહી (એકાન્તવાદી) અને અપ્રિયકારી ભાષા તે પૂજ્ય કદી બોલે નહીં એ વચન અનુસાર, Page #182 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૬૫ ૧૬૫ અંશ ગ્રહી નયકુંજર ઊઠ્યા, વસ્તુતત્ત્વતઃ ભાજઇ જી, સ્યાદવાદઅંકુશથી તેહનઈ આણઈ ધીર મુલાઈ જી, તેહ નિરંકુશ હોઇ મતવાલા, ચાલા કરઈ અનેકો જી, અંકુશથીદરબારિ છાજઇ, ગાજઇધરીઅવિવેકોજી | ૧૧૮ || નયરૂપ કુંજર થઈ તે એકેક અંશ રહી ઉન્મત્ત થકા ઊઠ્યા છે તે વસ્તુતત્ત્વરૂપ તરુ કવૃક્ષનઈ ભાઈ છઈ | ધીરપુરુષ છ0 તે અંશગ્રાહી નયકુંજરનઈ સ્યાદ્વાદઅંકુશઈ મુલાઈ આણઈ – વશ કરઈ ! તેહ નિરંકુશ હોઈ નિરપેક્ષ થકા ચાલૐ તો મતવાલા હોઈ, અનેક ચાલા કરશું, વેદાંતાદિ વાદમાંહિ પ્રવેશ કરીનઈ . હાથી પણિ નિરંકુશ હાટ ઘર ભાંજઇ, સ્વતંત્ર થકા વનમાંહિ ફિરઇ, અંકુશથી દરબારઈ છાજઇ, વિવેક ધરી પટ્ટહસ્તીં થઈ ગાજઇ ! નય પણિ સ્યાદ્વાદઅંકુશમાં સીખવા જિનશાસનરૂપ રાજદ્વારઈ છાજઇ, આપબલઈ ગાજી |૧૧૮ | એક-એક અંશને ગ્રહણ કરનારા – એકાંતિક નવરૂપી હાથી ઉન્મત્ત થઈ ઊઠે છે અને વસ્તુતત્ત્વરૂપ વૃક્ષને ભાંગે છે. ધીર પુરુષ સ્યાદ્વાદરૂપી અંકુશથી એ અંશગ્રાહી નયરૂપી હાથીને મર્યાદામાં આણે છે – વશ કરે છે. જેમ નિરંકુશ હાથી દુકાન, ઘર વગેરે ભાંગે છે, સ્વતંત્ર થઈને વનમાં ફરે છે પણ અંકુશમાં લીધે દરબારે શોભે છે, વિવેક ધરીને મુખ્ય હાથીનું પદ પામી ગાજે છે – ગૌરવ અનુભવે છે તેમ અંશગ્રાહી નવો નિરંકુશ થઈને સ્વતંત્રપણે ચાલે છે, વેદાંતાદિ મતોમાં પ્રવેશ કરીને મત્ત બનીને અનેક ચાળા કરે છે, પણ સ્યાદ્વાદરૂપી અંકુશથી વિવેક શીખી જિનશાસનરૂપ રાજદ્વારે શોભે છે અને આપબળે ગાજે છે, ગૌરવવંતા બને છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ નૈયાયિક વૈશેષિક વિચય નૈગમનયઅનુસાર! જી, વેદાંતી સંગ્રહનયરગિ, કપિલશિષ્ય વ્યવહાર્દિ છT. 28જુસૂત્રાદિકનયથી સૌગત, મીમાંસક નયભૂલઈ જી, પૂર્ણ વસ્તુ જૈન પ્રમાણે, ષટદરશન એક મેલે જી ૧૧૯ || નૈયાયિક વૈશેષિક એ બે દર્શન નૈગમનયનઈ અનુસાર) વિચર્યા, તે પૃથ નિત્યાનિત્યાદિદ્રવ્ય માનઈ, પૃથિવી પરમાણુરૂપા નિત્યા, કાર્યરૂપા ત્વનિત્યા એ પ્રક્રિયા છઈ નૈગમનય તે નવદ્વયાત્મક છઈ, એકત્ર પ્રાધાન્યનોભયાનભુપગમાદ્ મિથ્યાત્વમ્ ઉક્ત ચ – દોહિવિ ણએહિં [ણીએ સત્યમુલુએણ તહવિ મિચ્છત્તા જે સવિસયuહાણgeણ અણુણનિરવર્મા(આ) II (સમ્મતૌ, કા. ૩, ગા. ૪૯) વેદાંતી તે સંગ્રહનયનઇં રગિ ચાલ્યા, જે માZિ તે શુદ્ધ આત્મદ્રવ્ય માંનઈ છછ . ઉક્ત ચ – દધ્વક્રિયનાયડી સુદ્ધા સંગહપરૂવણાવિસઓ 1 (સમ્મતો કા. ૧ ગા. ) કપિલશિષ્ય ૨૫ તત્ત્વપ્રક્રિયા માનતા વ્યવહારનઈં ચાલ્યા, ઉક્ત ચ – ૧. સરખાવો : બૌદ્ધાનામૃજુસૂત્રતો મતમભૂત્તિનાં સગ્રહાતુ, સાખ્યાનાં તત એવ નૈગમનયાદ્ યોગવૈશેષિકઃT શબ્દબ્રહ્મવિદોપિ શબ્દનયત સવૈર્નીગુંમ્ફિતા, જેની દૃષ્ટિરિતીહ સારતરતા પ્રત્યક્ષમુદ્ધીક્ષતે ૬| (અધ્યાત્મસાર, અ. ૧૯, શ્લો. ૬) Page #184 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૬૭. જે કાવિલે દરિસર્ણ એવું દધ્વફિયસ્સ વત્તવં! (સમ્મતો, કા. ૩, ગા. ૪૮) વ્યવહાર તે દ્રવ્યાર્થિક ભેદ છઈ ! સૌગત ૪ ઋજુસૂત્રાદિકનયથી થયા – સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર માધ્યમિક, એ ઋજુસૂત્ર શબ્દ સમભિરૂઢ એવંભૂતનયથી અનુક્રમઈ થયા. મીમાંસક ઉપલક્ષણઈ વૈયાકરણાદિક નયભૂલઈ – નયસંકર થયા પૂર્ણ – પૂરું નયભંગપ્રમાણઈ વસ્તુ જૈન પ્રમાણમાં પદર્શનનઈ એકમેલઈ મેલવઈ, “ભદ્દે મિચ્છદંસણસમૂહમUઅસ્સ” (સમ્મતૌ કા. ૩. ગા. ૬૯) ઈત્યાદિ વચનાત્ ૧૧૯ || નૈયાયિક અને વૈશેષિક એ બે દર્શન નૈગમનયને સ્વીકારીને ચાલ્યા છે અને એમણે નિત્ય અને અનિત્ય પ્રકારનાં પૃથક દ્રવ્યો માન્યાં છે – પરમાણુરૂપ પૃથ્વી નિત્ય અને કાર્યરૂપ પૃથ્વી (ઘડો) અનિત્ય એ રીતે નૈગમનય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયવાળો છે. છતાં એમાં મિથ્યાત્વ છે કેમકે તે એક જ વસ્તુમાં બંને નયોને, અને તેમના વિષયોને સમબલ માનતો નથી અને બંનેને સાવ નિરપેક્ષ ગણે છે. દ્રવ્ય અને પર્યાયનો આત્યંતિક ભેદ માને છે, એટલે એકમાં જ નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મો પ્રધાનપણે છે એમ માનતા નથી. કહ્યું છે કે, “વૈશેષિક મતના પ્રવર્તક ઉલૂકે – કણાદ મુનિએ બને નયોથી શાસ્ત્ર રચ્યું છે, તેમ છતાં એ મિથ્યાત્વ છે કેમકે ૧. મીછદંસણ ૩૦, મીછદંસણ ૫૦ (અન્યત્ર “ મિચ્છદંસણ મળે છે.) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ સ્વવિષયમાં એક નય દ્વવ્યાર્થિક કે પર્યાયાર્થિક)ના પ્રાધાન્યથી બને એકબીજાથી નિરપેક્ષ રીતે પ્રવર્તે છે.” વેદાંતી સંગ્રહાયના સિદ્ધાંતથી આનંદપૂર્વક ચાલ્યા છે, કેમકે. એ શુદ્ધ આત્મદ્રવ્યમાં માને છે. કહ્યું છે કે, “દ્રવ્યાર્થિક દ્રવ્યને જ ગ્રહણ કરનાર) નયની પ્રકૃતિ ધરાવતો એ શુદ્ધ સંગ્રહનાનું નિરૂપણ કરનારો મત છે.” કપિલના શિષ્યો એટલે કે સાંખ્યમતવાદીઓ ૨૫ તત્ત્વની પ્રક્રિયામાં માને છે તેથી એ વ્યવહારનયથી ચાલ્યા છે એમ કહેવાય. કહ્યું છે કે, “કપિલનું જે દર્શન છે તેમાં પણ દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય છે.” વ્યવહારનય તે દ્રવ્યાર્થિક નયનો જ ભેદ છે. બૌદ્ધમત ઋજુસૂત્ર આદિ ચાર નયથી ચાર પ્રકારે થયો – સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક. એ ચાર અનુક્રમે ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયમાંથી નીકળ્યા છે. મીમાંસક અને એની સાથે વૈયાકરણ વગેરે મતો નયોના મિશ્રણથી થયા છે. નયો અને પ્રમાણથી જૈન દર્શન વસ્તુને પૂર્ણપણે જાણે છે અને છયે દર્શનોનો સમન્વય કરે છે. કહ્યું છે કે “મિથ્યા દર્શનોના સમૂહરૂપ જૈન દર્શનનું કલ્યાણ થાઓ.” Page #186 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૬૯ નિત્યપક્ષમાહિં દૂષણ દામૈ, નયઅનિત્યપક્ષપાતી જી, નિત્યવાદમાહિં જે રાતા તે અનિત્યનવઘાતી જીT. માહોમાહિ લડે બે કુંજર, ભાંજઈ નિજકર-દતો જી, સ્યાદવાદસાધક તે દેખઇ, પડઈ ન તિહાં ભગવંતો જી | ૧૨૦ અનિત્યનયના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિક છે તે નિત્યપક્ષમાંહિ દૂષણ દાખઈ, અંકુરાદિજનકાજન[કતાદિવિરોધઈ ક્ષણિક બીજાદિ થાઈ છઇ, સશિક્ષણદોષઈ અભેદગ્રહાદિ ઉપપાઈ છUા જે નિત્યવાદમાંહિં રાતા છઈ તે અનિત્યનયઘાતી છે, એકાંતનિત્ય આત્માદિ માંનઈ તે માહોમાંહિ બે હાથી લડઈ છઈ, લડતા પોતાના કર દેત ભાઈ છઈ સ્યાદ્વાદસાધક છઈ તે તે લડાઈ દેખઈ છઇ, પણિ ભગવંત તિહાં પડઈ નહી, ઉદાસીન રહઈ ! ઉક્ત ચ - અન્યોન્યપક્ષ-પ્રતિપક્ષભાવાત્ યથા૫રે મત્સરિણ: પ્રવાદા: | નયાનશેષાનવિશેષમિચ્છન્ને પક્ષપાતી સમયસ્તથા તે II. હૈમ) દ્વાત્રિશિકાયામ્ II (અન્યયોગ. ૩૦) II ૧૨૦ || અનિત્યગ્રાહી નયના (દષ્ટિના) પક્ષપાતી જે ક્ષણિકવાદી બૌદ્ધો વગેરે છે તે નિત્યવાદમાં દોષ જુએ છે. વાવવાની ક્ષણે જે બીજ હતું તેમાં અંકુરજનકત્વ નહોતું, અંકુરજનકત્વ બીજમાં પછીથી પ્રગટે છે તેનો વિરોધ લક્ષમાં લઈ તેઓ બીજની ક્ષણિકતા – બીજક્ષણોનું જુદાપણું સ્થાપે છે અને બીજક્ષણો સદશ દેખાવાના દોષને કારણે ૧. અન્યત્ર જનકલ્વાદિ મળે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ અભેદમત ઊભો થાય છે તેમ પ્રતિપાદિત કરે છે. જેઓ નિત્યવાદમાં આસક્ત છે – એકાંત નિત્ય આત્મામાં માને છે તેઓ અનિત્યવાદનું ખંડન કરે છે. આમ આ બે નયોરૂપી બે હાથીઓ માંહોમાંહે લડે છે અને લડતાં લડતાં પોતાનાં સૂંઢ-દાંત ભાંગે છે. સ્યાદ્વાદના સાધક જે ભગવંત છે તે એ લડાઈ જુએ છે એ લડાઈમાં પડતા નથી, એ વિશે તટસ્થ રહે છે. બત્રીશીમાં કહ્યું છે કે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષનો ભાવ હોવાથી અન્ય મતો એકબીજાનો દ્વેષ કરે છે તેવી રીતે, જિન ભગવાન ! તમારો સિદ્ધાંત, બધા નયોને સમાનપણે ઈચ્છતો હોવાથી, પક્ષપાતી નથી.” Page #188 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ઉપઈ ૧૭૧ છૂટાં રત્ન ન માલા કહીઇ, માલા તેહ પરોયાં છે, તિમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગોયાં જી] સ્યાદવાદસૂત્રશું તે ગુંથ્યાં સમકિતદર્શન કહીઈ જી, સમુદ્રઅંશ નીનિ] સમુદ્રતણી પરેિં પ્રગટ ભેદ ઇહાં લહીદ જી || ૧૨૧ II છૂટાં રત્નનઈ માલાપર્યાય ન કહિઍ, પરોયાં હોઈ તિવાર માલાપર્યાય કહિઈ, તિમ ઈકેક દર્શન છૂટાં છઈ તે એકાંતાભિનિવેશઈ સાચાં ન કહિઍ ! આપઈ જ આપ વિગોયાં. સ્યાદ્વાદસૂત્રશું તે ગુંથ્યો હુઈ તિવારઈ સમ્યગ્દર્શન કહિઍ, સ્યાત્કારઈ એકાંતાભિનિવેશ લિઈ | જિમ માલાકારનઈ પુષ્પાદિક સિદ્ધ થઈ તેહનો યોજનમાત્ર વ્યાપાર તિમ સમ્યગ્દષ્ટીનઈ સિદ્ધદર્શનનઈ વિષઈ સ્યાદ્વાદયોજનમાત્ર વ્યાપાર છ0 | તાવતૈવ જિતું જગતુ સમુદ્રઅંશ નઈ સમુદ્રમાં જેતલોં ભેદ તેતલો નય પ્રમાણમાં જાણવો ઉક્ત ચ – ન સમુદ્રોડસમુદ્રો વા સમુદ્રાંશો યથોચ્યતે | નાપ્રમાણે પ્રમાણે વા પ્રમાણાંશસ્તથા નયઃ || ઈતિ ૧ર૧ | છૂટાં રત્નને માળાનું નામ ન અપાય, દોરામાં પરોવ્યાં હોય ત્યારે માળા નામ અપાય, તેમ એકેક દર્શન છૂટાં રહીને તો એકપક્ષી અભિનિવેશ પ્રગટ કરે છે તેથી તે સાચાં નથી. એ પોતે જ પોતાને વગોવે છે. એ દાર્શનિક મતો સ્વાદુવાદરૂપી દોરામાં ગૂંથાય છે ત્યારે એ સમ્યગ્દર્શન બને છે કેમકે “સ્માતુ' (અમુક દૃષ્ટિએ કે અપેક્ષાએ ૧. અન્યત્ર “નઈ મળે છે. ૨. ઇતિ એ સત્ય કહ્યું ગીતાર્થે ચિત્તમાં ભાવઇ go Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ હોઈ શકે એવા ભાવથી મતાભિનિવેશ દૂર થાય છે. જેમ માળીને માટે ફૂલો તો હાજર હોય છે, એણે માત્ર એને દોરાથી જોડવાની ક્રિયા કરવાની હોય છે તેમ જ સમ્યગ્દષ્ટિ ધરાવે છે તેમણે અન્ય સિદ્ધ થયેલાં દર્શનોને સ્યાદ્વાદમાં જોડવામાત્રનો વ્યાપાર કરવાનો હોય છે. એટલામાત્રથી જગત જિતાઈ જાય છે. સમુદ્રનો અંશ એટલે કે પાણીનાં બિંદુ અને સમુદ્ર વચ્ચે જે ભેદ છે તેટલો છૂય નયો અને પ્રમાણરૂપ સ્યાદ્વાદમાં જાણવો. કહ્યું છે કે, “સમુદ્રનો અંશ તે સમુદ્ર કહેવાતો નથી તેમ અસમુદ્ર પણ કહેવાતો નથી, તેમ પ્રમાણભૂત નય પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી.” Page #190 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ વચનમાત્ર શ્રુતજ્ઞાનઇ હોવઇ નિજનિજમતઆવેશો જી, ચિંતાજ્ઞાHિ નયવિચારથી તેહ ટલઇ સંક્લેશો જી ચામાહિં અજાણી જિમ કોઇ સિદ્ધમૂલિકા ચારઇ જી, ભાવનજ્ઞાનિં તિમ મુનિ જનનેં મારગમાં અવતા૨ઇ જી II૧૨૨૧ વચનમાત્ર જે શ્રુતજ્ઞાન તેહથી નિજ-નિજમતનો આવેશ ક૰ હઠ હોઇ, જે જે નયશાસ્ત્ર સાંભલઇ તે તે નયાર્થ રુચી જાઇ । ચિંતાજ્ઞાન બીજુ વિચારરૂપ તેહથી હઠ ટલઇ, સંક્લેશરૂપ વિચારજન્ય સકલનયસમાવેશાનઇ પક્ષપાત ટલě । તેણઇ સ્વાનુગ્રહ હોઇ । ભાવનાજ્ઞાન તે દેશકાલાૌચિત્યઇ પરાનુગ્રહસાર છઇ, તેહવી રીતિં દેશનાદિઇ જિમ પરાનુગ્રહ થાઇ, ઉત્સર્ગાપવાદસાર તાદશ પ્રવૃત્તિ હોઇ – “કેયં પુરિસે કં ચ ણએ' (આચારાંગ. પ્ર. શુ. અ. ૨, ૯. ૬) ઇત્યાદ્યાગમાનુસારાત્ | પુરુષ પશુરૂપ થયો, તેહનઈં સ્ત્રીઇં વટચ્છાયાનો ચારો વ્યંતરવચનઇ ચરાવ્યો, સંજીવની ઔષધી મુખમાંહિ આવી તિવારઇ સ્વરૂપ પ્રકટ થયું, તિમ ભાવનાજ્ઞાનવંત સદ્ગુરુ ભવ્યપ્રાણીનઇ અપુનર્બંધાદિકક્રિયામાં તે રીતિ પ્રવર્તાવઇ, જિમ સમ્યગ્દર્શનરૂપ સંજીવનીઔષધી આવ્યઇ નિશ્ચયસ્વરૂપ પ્રકટ થાઇ, મિથ્યાત્વનામ પશુરૂપ ટલઇ । ઉક્ત ચ ષોડશકે આવે ઇહ માક્ પુંસસ્તકાગાદૂ દર્શનગ્રહો ભવતિ । ન ભવત્યસૌ દ્વિતીયે ચિન્તાયોગાદૂ યદષ્ટિ [કદાચિ૫િ] II (૧૧-૧૦) ૧. સરખાવો : શ્રુતજ્ઞાનાદ્વિવાદઃ સ્યાત્ મતાવેશશ્ન ચિન્તયા | માધ્યસ્થ્ય ભાવનાજ્ઞાનાત્ સર્વત્ર ચ હિતાર્થિતા || ૧૭૩ (વૈરાગ્યકલ્પલતા, સ્ત. ૯) Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ચારિ-ચરકસંજીવનચકચારણવિધાનસશરમે ! સર્વત્ર હિતા વૃત્તિર્ણાશ્મીર્થાત્ સમરસાપત્યા || (૧૧–૧૧) એ ૩ જ્ઞાન તરતમભાઈ ઉદક-દુગ્ધ-અમૃતસરખા કહિયાં છઈ ઉક્ત ચ – ઉદકપયોડમૃતકલ્પ પુંસાં સદ્ભજ્ઞાનમેવમાખ્યાતમ | વિધિયત્વવતુ ગુરુભિર્વિષયતૃડપહારિ નિયમને II (ષોડશક, ૧૦-૧૩) ઇતિ || ૧૨૨ . વચનમાત્રરૂપ જે શ્રુતજ્ઞાન – કેવળ સાંભળવારૂપ જ્ઞાન હોય છે તેનાથી પોતપોતાના મતનો આગ્રહ ઊભો થાય છે અને જે જે નયશાસ્ત્ર સાંભળવામાં આવે તેના નવાર્થ ગમી જાય છે. બીજું ચિંતાજ્ઞાન એટલે વિચારરૂપ જ્ઞાન છે. તેનાથી મતાગ્રહ ટળે છે. સઘળા નયનો સમાવેશ કરતા વિચારજન્ય જ્ઞાનથી કષ્ટરૂપ પક્ષપાત ટળે છે. આનાથી પોતાના પર અનુગ્રહ – ઉપકાર થાય છે. ભાવનાજ્ઞાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એકાગ્રતાપૂર્વક વિચાર કરનારું વિવેકજ્ઞાન) દેશકાળ વગેરેના ઔચિત્ય વડે અન્યોને અનુગ્રહ કરનારું હોય છે, દેશકાળના ઔચિત્ય પ્રમાણે ઉપદેશ વગેરે કરવાથી અન્યોને અનુગ્રહ થાય છે. ઉપદેશાદિક પ્રવૃત્તિ આચારના સામાન્ય નિયમો અને તે નિયમોના અપવાદને અનુલક્ષીને થાય છે. કારણકે “કોણ આ પુરુષ છે ને એ કયા નયમાં – મતમાં છે” (એ લક્ષમાં રાખીને ઉપદેશ આપવાનો હોય છે) વગેરે આગમ-વચનો છે. જે પુરુષ પશુરૂપ થઈ ગયો છે તેને સ્ત્રીએ વ્યંતરવચને વડની છાયામાં ચારો ચરાવ્યો, તેમાં સંજીવની ઔષધિ મોઢામાં આવી જતાં Page #192 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ૧૭૫ તે પાછો પોતાના રૂપે – પુરુષ રૂપે થઈ ગયો તેવી જ રીતે વિવેકજ્ઞાનયુક્ત સદ્દગુરુ ફરીને કર્મબંધ ન કરે એવી ક્રિયામાં પુરુષને એવી રીતે દેશકાળાદિના ઔચિત્યાનુસાર) પ્રવર્તાવે છે કે જેથી સમ્યગ્દર્શનરૂપ સંજીવની ઔષધિ એમાં આવી જતાં એનું નિશ્ચયસ્વરૂપ – પોતાનું ખરું સ્વરૂપ, આત્મસ્વરૂપ પ્રગટ થાય છે અને મિથ્યાત્વ નામનું પશુરૂપ ટળે છે. ષોડશકમાં કહ્યું છે કે, “પહેલે તબક્કે (સાંભળવાના તબક્કે) તે-તે દર્શન પ્રત્યે કંઈકકંઈક રાગથી પુરુષને તેના વિશે આગ્રહ બંધાતો હોય છે. એ બીજા વિચારયોગના તબક્કે કદીયે રહેતો નથી. છેલ્લા (ભાવનાજ્ઞાનના) તબક્કામાં ચારામાં સંજીવની ઔષધિ આવે એ માટે અન્ય ચારો પણ ચરાવવામાં આવે તે રીતે સમભાવપૂર્વકની સર્વને હિતકારી પ્રવૃત્તિ હોય છે.” (એટલે કે સર્વોત્તમ ક્રિયપાય જીવ પામે તે માટે અન્ય ધર્મક્રિયાઓ. – જે છેવટે છોડવાની છે તેમાં પણ જીવને ગુરુ પ્રવર્તાવે છે; દેશકાળની પરિસ્થિતિનો વિવેક કરી પરમ ઉપદેષ્ટા ગુરુ જીવને અનુરૂપ પથ્ય ઉપદેશ આપે છે અને ક્રમશઃ તેનો આધ્યાત્મિક વિકાસ કરે છે) એ ત્રણ જ્ઞાન તરતમભાવે પાણી, દૂધ અને અમૃત સરખાં કહેવામાં આવ્યાં છે. કહ્યું છે કે, “આ રીતે પુરુષોનું વિધિ અને પ્રયત્નથી યુક્ત સજ્ઞાન પાણી, દૂધ અને અમૃત જેવું છે, જે વિષયતૃષ્ણાને હરનારું છે એમ ગુરુઓ કહે છે.” For Private & Personal use only www.jainelt Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ચરણકરણમાહિં જે અતિ રાતા નવિ સ્વસમય સંભાલઈ જી, નિજ-પરસમયવિવેક કરી નવિ આતમતત્ત્વ નિહાલઈ જા સંમતિમાં કહિઉ તેણિ ન લહ્યો ચરણકરણનો સારો છે, તે માષ્ટિ એ જ્ઞાન અભ્યાસો એહ જ ચિતિ દઢ ધારો જી | ૧૨૩ ll જે સાધુ ચરણસત્તરી-કરણસત્તરીમાંહિ જ અત્યંત રાતા છઈ, સ્વસમયવ્યવહારથી – સ્વસિદ્ધાંતાર્થપરિજ્ઞાનનિશ્ચયથી શ્રુતવિચારજન્ય આત્મવિવેક ન સંભાલઇ, નિજપરસમયવિવેક અણપામી શુદ્ધાત્મસ્વરૂપ ન નિહાલઈ, તેણે સંમુગ્ધજીવાજીવાદિજ્ઞાનઇ ક્રિયા કીધી પણિ ચરણકરણનો સાર ન પામ્યો, જે માટઇ શુદ્ધાત્મજ્ઞાન તેહનો સાર છઈ, ચરણકરણાદિસાધન તે તત્કારણીભૂતત્ત્વશુદ્ધિદ્વારઈં ઉપકારી છઈ | મિથ્યાજ્ઞાનોભૂલક તે તત્ત્વજ્ઞાન છ0, સાધનમાંહિ પણિ જ્ઞાન અંતરંગ છે, ક્રિયા બહિરંગ છઈ એ સર્વ સંમતિ મધ્યે કહિઉં છઈ તથા ચ ગાથા – ચરણ-કરણપ્રહાણા સસમય-પરસમયમુક્કવાવારા/ ચરણ-કરણસ્સ સારે ણિચ્છયસુદ્ધ ણ ઉ લહંતિ . (સમ્મતૌ. કા. ૩, ગા. ૬ ૭) શ્રીદશવૈકાલિક મધ્યે પણિ “પઢમં નાણું, તેઓ દયા” (અધ્ય. ૪. ગા. ૧૦) એ ઉપદેશ છઇ, તિહાં “જ્ઞાન તે ચારિત્રોપયોગિ પજીવનિકાયાદિસંમુગ્ધપરિજ્ઞાન' ઇમ જાણી ન સંતોષ કરવો, જે માટઇં તેહની હેતુસ્વરૂપ અનુબંધાદિશુદ્ધિ કરવી તે પરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન વિના ન હોઈ ! નિશ્ચયજ્ઞાનઈ જ નિશ્ચયચારિત્ર આવઈ | ઉક્ત ચાડક્યારાહુગે – Page #194 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૭૭ જે સમ્મ તિ પાસતા મોણ તિ પાસહા, જે મોણ તિ પાસહા તે સમ્મ તિ પાસહા 1 . શ્ર. અધ્ય. ૫, ઉ. ૩) ઈત્યાદિ ઈમ કહતા “અગીતાર્થ સાધુ ક્રિયાવંત છઈ તેહનાં ચારિત્ર નાવઈ ?' ઈમ કોઈ કહઈ તેહનઈ કહિ – નાવઈ જ, જો ગીતાર્થનિશ્રા ન હોઇં, ગીતાર્થનિશ્રિતનઈ તો ઉપચારઇ ચારિત્ર હોઈ જ) ઉક્ત ૨ – ગાયત્વો ય વિહારો, બીઓ ગાયત્વમીની]સિઓ ભણિઓ | ઈત્તો તUઅવિહારો નાણુનાઓ જિણવહિં II ( ). ઈત્યાદિ | ૧૨૩ II જે સાધુ ચરણસિત્તરી અને કરણસિત્તરી – સંયમ માટેના આચારો ને ક્રિયાકાંડો – માં ખૂબ રચ્યાપચ્યા રહે છે પણ સ્વશાસ્ત્રના અર્થોના જ્ઞાનપૂર્વક આવેલા નિશ્ચયથી શાસ્ત્રવિચારજન્ય આત્મવિવેક કરી શકતો નથી, પોતાના અને પારકા સિદ્ધાંતોનો વિવેક ન પામીને, શુદ્ધ આત્મસ્વરૂપને જોઈ શકતો નથી, તેણે જીવ-અજીવ વગેરેના સંમુગ્ધ – મોહયુક્ત જ્ઞાનથી ક્રિયા કરી પણ ચરણકરણનો સાર એ ન પામ્યો એમ કહેવાય. કારણકે શુદ્ધ આત્મજ્ઞાન જ ચરણકરણનો સાર છે, ચરણકરણાદિ સાધન આત્મજ્ઞાનના કારણભૂત સત્ત્વસંશુદ્ધિ કરનાર તરીકે ઉપકારક છે. મિથ્યાજ્ઞાનને દૂર કરનાર તો તત્ત્વજ્ઞાન છે. જ્ઞાન જ અંતરંગ સાધન છે, ક્રિયા તો બહિરંગ સાધન છે. આ સર્વ સંમતિસૂત્રમાં કહેલું છે : “ચરણકરણમાં આગળ રહેતા પણ સ્વશાસ્ત્ર-પરશાસ્ત્ર અંગેના અધ્યયનાદિ વ્યાપાર વિનાના જીવો ચરણકરણના નિશ્ચયશુદ્ધ સારને પામતા નથી.” Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ દશવૈકાલિકસૂત્રમાં પણ પ્રથમ જ્ઞાન અને પછી દયા' એ ઉપદેશ છે ત્યાં જ્ઞાન તે ચારિત્રમાં ઉપયોગી એવું જીવસમૂહના છ પ્રકારો વગેરેનું સંમુગ્ધ (મોહયુક્ત) જ્ઞાન' એમ વિચારી એનાથી સંતોષ ન કરવો કેમકે ચારિત્રનાં હેતુ, સ્વરૂપ અને અનુબંધ એટલે કે પ્રયોજન વગેરેની જે શુદ્ધિ કરવાની હોય છે તે સ્વશાસ્ત્રપરશાસ્ત્રની પરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન વિના સંભવતી નથી. નિશ્ચયજ્ઞાનથી જ નિશ્ચયરૂપ ચારિત્ર થાય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, “જે સમ્યક્ રૂપે જુઓ છો તે જ મુનિવ્રત તરીકે જુઓ છો અને જે મુનિવ્રત તરીકે જુઓ છો એ જ સમ્યક્ રૂપે જુઓ છો એમ માનો’ આમ કહેવાથી, ક્રિયા કરનાર અગીતાર્થ (શાસ્ત્રજ્ઞ નહીં તેવા) સાધુને ચારિત્ર સિદ્ધ ન થાય ?’’ એવો કોઈ પ્રશ્ન કરે તો કહેવાનું કે ન જ સિદ્ધ થાય, જો ગીતાર્થની નિશ્રા (આશ્રય, આલંબન) ન હોય તો. જેને ગીતાર્થની નિશ્રા છે તેને ઉપચારથી – ગીતાર્થના જ્ઞાનનો તેનામાં અધ્યારોપ થવાથી – ચારિત્ર સિદ્ધ થાય છે જ. કહ્યું છે કે, “જિનવરોએ ગીતાર્થોનો અને બીજો ગીતાર્થ-નિશ્રાવાળાનો વિહાર કહ્યો છે, આનાથી ત્રીજો કોઈ પ્રકારનો વિહાર નહીં.” Page #196 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ઉપર ૧૭૯ જિનશાસનરત્નાકરમાહિંથી લઘુકપર્દિકામાનિ જી, ઉદ્ધરિઓ એહ ભાવ યથારથ આપશકતિઅનુમાનૈ જીસ પણિ એહનિ ચિંતામણિસરિખાં રતન ન આવઈ તોલાઈ જી, શ્રીનયવિજય-વિબુધ-પયસેવક વાચક સ ઇમ બોલઈ જી II ૧૨૪ | શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી સમાપ્તા સાહા હેમાસુત સાહા. તારાચંદલષાવિત શ્રીરાજનગરઇ પ્રકરણપરિસમાપ્તિ કહૌં – જિનશાસનરૂપ રત્નાકરમાંહિથી એ પસ્થાનભાવ ઉદ્ધારિઓ ! એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છૐ / જિનશાસનરત્નાકરલેખઈ એ ગ્રંથ લઘુકપર્દિકામાન છે, રત્નાકર તો અનેક રત્નઈ ભરિઓ છ0 | એ ઉપમા ગર્વપરિહારનઈ અર્થિ કરી છઇ, પણિ શુદ્ધભાવ એહના વિચારિશું તો ચિંતામણિસરખાં રતન પણિ એહનઈ તોલ) નાવઈ | ગ્રંથકર્તા ગુરુનામાંકિત સ્વનામ કહઈ - શ્રી નયવિજયવિબુધનો પદસેવક વાચક સ – યશોવિજયોપાધ્યાય ઇણિ પરિઍ બોલર છ0 || શ્રેયોરાજિવિરાજિરાજનગપ્રખ્યાત હેમાંગભૂતારાચંન્દ્રકૃતાર્થનાપરિહંતવ્યાસગરગટ્યૂશામ્ | એષાર લોકગિરા સમર્થિતનયપ્રસ્થાનષસ્થાનકવ્યાખ્યા સઘમુદે યશોગ્રયવિજયશ્રીવાચકાનાં કૃતિઃ /૧ શ્રેયોરાજિ ક. મંગલીકની શ્રેણી, તેણી કરી વિરાજિ કો ૧. આ પંક્તિ | માં નથી. ૨. ‘શ્રેયોથી “એષા' સુધીનો ભાગ પુમાં નથી. ૩. અહીંથી સમાપ્તિ સુધીનો ભાગ ૫માં આ પ્રમાણે છે – “શ્રીરાજનગર અહમદાબાદનગરનઈ વિષઈ તિહાં પ્રસિદ્ધ જે હેમશ્રેષ્ઠિ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ શોભતું તે રાજનગર – અહમદાબાદનગર તિહાં પ્રખ્યાત ક પ્રસિદ્ધ જે હેમ શ્રેષ્ઠિ, તેહના અંગભૂ ક, પુત્ર જે સા તારાચદ્રનામ તેણઈ કરી જે અર્થના – પ્રાર્થના તેહથી, પરિર્યો છઈ વ્યાસંગ જેણે એહવા રંગરૂફ – આનંદધારી તેહવાની એષા ક. એ લોકગિરા ક. લોકભાષાઈં સમર્થ્ય જે નવપ્રસ્થાન – નયમાર્ગ. તેણે કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા] સંઘના હર્ષનઈ કાર્જિ હો, યશોવિજય નામક શ્રી વાચક તેહની કૃતિ કટ નિર્મિતિ - સ. ૧૭૪૧ વર્ષે આશ્વિન સિત દશમ્યાં || શ્લોક અર્થનો એક હજાર છ0 || હવે પ્રકરણ સમાપ્તિ કરીએ છીએ. જિનશાસનરૂપી સુત શ્રી તારાચન્દ્ર નાસ્ના તેહની પ્રાર્થના થકી લોકભાષાઈ કરી નવપ્રસ્થાન ક. નયમાર્ગ તિણિ કરી ષટ્રસ્થાનકની વ્યાખ્યા . સંઘને હર્ષને કાજે શ્રી યશોવિજયની . કૃતિ જાણવી ના ભાવરનૈન સ્તબુકાયેં લિપીકૃતઃ સંવત્ ૧૭૬ ૧ ફાલ્ગનિ શુક્લ પ્રતિપદિ ” શ્રી ભક્તિવિજય ભંડાર (પાટણ)ની પ્રતમાં અંતે આમ મળે છે – પતર્કસંપર્કપલિમોક્તિન્યવેશિ વલ્લૌકિકવાચિ કાચિતું ! વાગદેવતાયા વિહિતપ્રસાદાત્ સૂચીમુખેસૌ મુશલપ્રવેશ / ૧ || નગણ્ય વૈગુરૂં મમપરમતાકાંક્ષિભિરિદ વિદતુ સ્વીય તે રુચિવિરચિત કિંચિદપરમ્ | રસાલોદ્યતુકર્ણામૃતપરભૃતધ્વાનપટુના ન રત્વે કાકાનાં વચન પિચુમન્દપ્રણયનામ્ II ૨ || યદવિચારસહિં તત્ત્વ શૂન્યતાં નનુ ધાવતિ | તનિર્વાહકરે શુદ્ધ જૈન જયતિ શાસનમ્ | ૩ || Page #198 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ ૧૮૧ રત્નાકરમાંથી આ સમકિતના છ સ્થાનનો ભાવ ઉદ્ધત કર્યો છે. પોતાની શક્તિ પ્રમાણે કરેલું આ ઉદ્ધરણ યથાર્થ છે, પણ જિનશાસનરૂપી રત્નાકરની તુલનાએ તો એ નાનકડી કોડી સમાન છે. રત્નાકર તો અનેક રત્નોથી ભરેલો હોય. આ ઉપમા પોતાના ગર્વના પરિવાર અર્થે કરી છે. એનો શુદ્ધ ભાવ વિચારીએ તો ચિંતામણિ જેવાં રત્ન પણ એની તોલે ન આવે. પંડિત શ્રી નવિજયના પદસેવક વાચક જસ એટલે યશોવિજય ઉપાધ્યાયે આ પ્રકારે કહ્યું છે – આ ગ્રંથ રચ્યો છે. માંગલિક પદાર્થોની શ્રેણીથી શોભતા અમદાવાદ નગરમાં પ્રખ્યાત શેઠ હેમચંદ્રના પુત્ર તારાચંદ્રની વિનંતીથી, જેમણે આસક્તિનો ત્યાગ કર્યો છે એવા આનંદધારી યશોવિજય વાચકે લોકભાષામાં નયમાર્ગ સમજાવીને સમકિતના છ સ્થાનકની આ વ્યાખ્યા વિવરણ) સંઘના હર્ષને માટે કરી. શ્રી સમ્યકત્વ ચતુષ્પદી સમાપ્ત થઈ. સં. ૧૭૪૧ના આસો સુદ દશમના રોજ. અર્થની – વિવરણની શ્લોકસંખ્યા ૧૦૦૦ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ગાથાઓનો અકારદિક્રમ આદિઅંશ ગાથાક્રમાંક અ અસ્થિ જિઓ તહણિઓ......... અથવા ગુણ વિણ. . . . . . . . . અધિષ્ઠાન જે ભવભ્રમતણું ...... અન્યઅદૃષ્ટિ યોગિશરીર. અભિધ્યાન યોજન કૈવલ્ય...! અહંકાર પણિ તમ પરિણામ..... અંશ ગ્રહો નયકુંજર ઊઠ્યા ... આતમસત્તા ઇમ સદુહો ...... આદશદિકમાં જે છાય આપવિલાસ પ્રકૃતિ દાખવી ... ઈમ અજ્ઞાનિ બાંધી મહી . ઇંદ્રિય જે સુખ-દુઃખનું મૂળ ઉપાદાન અનુપદાનતા જો.... એક ઉપાયથકી ફુલપાક. એક કહિ નવિ છે નિરવાણ ..... એક વેદતી બીજો સંખ્ય. એક સુખિયા એક દુખિયા હોઈ... એ તો શુદ્ધાશુદ્ધ સ્વભાવ ......... એ બિહુનાં સાધારણ દોષ..... એહ બૌદ્ધનું મત વિપરીત ......... એહવા પાપી ભાખઈ આલ વ ા ા ા ા ા ા ા ા ા . . . . . .... ૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ઉપઈ કરઈ ન ભુજઈ ઈમ આતમા . કાચઘરિ જિમ ભૂકે શ્વાન ... કામભોગ લંપટ ઇમ ભણે . કાલ અનંતે મુક્તિ જતાં. . . . . કિમ અનંત ઇક ઠામિ મિલૈ ... કિમ અનાદિ સિદ્ધ અનાદિ .. કેવલશુદ્ધ કહઈ શ્રુતિ........ • • • • • • • • • • • • • • • • • • • • • • • ખલપિંડીનઈ માણસ ....... . . . . . ... ૨૬ ગ્રહી એકેક અંશ જિમ ........ . . . . . . .. ૧૧૭ ઘટઈ ન રાશિ અનંતાનંત........ ઘનવિગમાં સૂરય ચંદ . . . . . . ..... ચરણકરણમાંહિ જે રાતા ........ ચેતનકર્મનિમિત્તઈ જેહ. . . . . . ... છાંડીજે ભવબીજ અનંત.... છૂટ્ય રત્ન ન માલા કહાઈ ...... ૩૨ ........ ૧૨૧ ......... ૬૫ જગ મિથ્યા તો એ સી........ જિનશાસનરત્નાકરમાહિંથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ .. ૩૬ જિમ કટકાદિવિકારી હમ ........ જિમ જલથી પંપોટા થાય......... જિમ તાતાદિક અછતા કહ્યા....... જિમ દરપણ મુખિ લાલિમ. જિહાં એક તિહાં સિદ્ધ અનંત ... જિહાં ના ગીત નવિ ભાવવિલાસ .... જીવનમુગત લહ્યો નિજધામ .... જે અનાદિ અજ્ઞાન સંયોગ ............. - જેહની જેહવી ભવિતવ્યતા . જો ક્ષણનાશ તણો તુજ ધંધ.... • • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . ૧૦ જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ.... જ્ઞાનીઇ દિઠું તમ જાણી ..... તનુછેદઈ નવિ તે છેદાઈ તરતમતા એહની દેખાઈ તિહાં અભ્યાસ મનોરથપ્રથા .. તીરથસિદ્ધાદિકનો ભેદ..... તૃપ્તિ હસે જો સરજી.. તેહ કહઈ ક્ષણસંતતિરૂપ .... થયા અને થાસ્ય જે સિદ્ધ....... દર્શન-જ્ઞાન-ચરણ શિવહેત ......................... ૯૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ ૧૮૫ દર્શનમોહવિનાશથી............... દંડાદિક વિણ ઘટ નવિ હોય....... દુખ હોવઈ માનસ-શારીર . . ...... . . . . . . . . . ૨ * . . . . . . . . . . . . ૧૧૩ . . . . . . . . •......... નહિ પરલોક ન પુણ્ય ન પાપ .... નાસ્તિક સરિખા ભાખરું .. નિત્યપક્ષમાંહિ દૂષણ દામૈ ......... નિત્યપણાથી નહી ધ્રુવ-રાગ . નિફળ નહીં મહાજનયત્ન...... નિશ્ચયથી સાધઈ ક્ષણભંગ ....... નૈયાયિક વૈશેષિક વિચર્યા.... ૧૧૯ પરમારથિ નવિ બંધ ન મોષ .... પહિલા ગુણ જે ગુણ વિણ ......... પહેલો નાસ્તિક ભાખઈ શૂન્ય. ..... પંથી લૂટ્યા દેખી ગૂઢ ...... પ્રકૃતિ અવિદ્યા નાઈ કરી... પ્રકૃતિ કરઈ નવિ ચેતન....... પ્રકૃતિ કર્મ તે માટઇ ગણો...... પ્રકૃતિ દિક્ષાઇ જિમ સર્ગ ..... પ્રકૃતિધર્મ હિત-અહિત આચાર ..... પ્રજ્ઞાદિક-થિતિ સારિખી નહીં ...... પ્રતિબિંબઈ જે ભાખઈ..... Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમ્યક્ત્વ સ્થાન ઉપઈ . ૧૧ ૨ બહુ ઇંધણ બહુ કાલિ ....... બાધિતઅનુવૃત્તિ તે રહી... બાલકને સ્તનપાનપ્રવૃત્તિ બીજઅંકુરચાઈ એ ધાર .. બુદ્ધિ નિત્ય તો પુરુષ..... બુદ્ધિ ચેતનતા સંક્રમશું. બ્રહ્મ પરાપરવચનિ કહિઉ... ભ ભરહાદિકનિ છીંડીપંથ ......... ભવઅભિનંદી એહવા બોલ... ભ્રાંતિ મિટઈ ચિતમાન............ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • . . . . . . . . ૧૧૦ ૧૦૦ મરુદેવા વિણ ચારિત્ર સિદ્ધ ....... માખણથી વૃત તિલથી તેલ ...... માયાદિકમિશ્રિત ઉપચાર .......... માયાનાશ ન અધિકો ભાવ ...... મિથ્યામતનાં એ પટથાનક ...... મુગતિ પ્રાગભાવહ તે ઠામ મૂલ પ્રકૃતિ નવિ વિકૃતિ... મોક્ષતત્ત્વ ઈમ જે સદ્દહૈ...... યોગનિરોધ કરી ભગવંત ........ . . . . . . . . . ૯૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૧૮૭ રતનશોધ જિમ શતપુટ ખાર . રયણતણી પરિ થાઈ . ........ રાગાદિક વાસના અપાર રૂપી પણિ નવિ દીસઈ વાત ........ ૧૨૨ ૭. વચનમાત્ર શ્રુતજ્ઞાનઈ હોવઈ... વાયસતાલીન્યાય ન એહ . . . . . . વિધિનિષેધ જ્ઞાનીનઇ કહી . વિરમૈ રમૈ યથા નર્તકી ....... વ્યવહારિક આભાસિક . . . . . . . . . . . વ્યાપકનઈ નવિ ભવ નવિ સિદ્ધિ .. % $ 9 ક સતુષપણે જિમ તંદુલે ઘણું....... સમકિતથાનકથી વિપરીત ....... સમલ ચિત્ત-ક્ષણ હિંસા . સરખા ક્ષણનો જે આરંભ ... સરક્યું દીઠું સઘલે કહૈ. સર્વ ભાવ ક્ષણનાસી સર્ગ .. સર્વશત્રુક્ષય સર્વ જ રોગ ..... સંઘભગતિ અજમાંસિ સાધક છઈ સવિલ્પ પ્રમાણ સિદ્ધિ ન હોઈ કોઈનિ .. સ્યાદ્વાદ વિણ પણિ સવિ ...... .... ૧૧૪ . . . . . ૬૮ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શકતિઅનંતસહિત અજ્ઞાન .. . . . . . શ્રીવીતરાગ પ્રણમી કરી.. હણિઇ જે પરયાય અસેસ .... .. હું જાણું એ કરણી કરું ........ હેતુપણાનો સંશય નથી ....... . ૪૮ ....... . . . . . . . . ૧૧૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ અગત્યના શબ્દાર્થ (અહીં જૂની ગુજરાતી ભાષાના શબ્દો ઉપરાંત તત્ત્વવિચારના પારિભાષિક શબ્દોને પણ સમાવ્યા છે, કૃતિમાં સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો પણ છે. એમાંના શબ્દો પણ અહીં “સં.”, “પ્રા.” એમ દર્શાવીને લીધા છે. નિર્દિષ્ટ ક્રમાંક તે ગાથાક્રમાંક અક્ષત ૯૧ આખું અર્ણત પ્રા.) ૯0 અનંત અગમ્યા ર૭ જે ભોગવવા યોગ્ય નથી અણાઇમ પ્રા.) ૯૬ જેની પહેલાં કશું એવી સ્ત્રી નથી તે, પહેલું અગાધ ૪૨ ઊંડું, ગંભીર, (અહીં) અણાસુદ્ધ પ્રા) ૯૬ અનાદિશુદ્ધ તરંગો વિનાનું, શાંત અણાબાહ પ્રા.) ૯૫ બાધ – મુશ્કેલી અગીતાર્થ ૧૨૩ શાસ્ત્રજ્ઞ નથી તે, વિના અવિદ્વાન અણાયરિઆ પ્રા.) ૨૭ અનાર્ય અગ્રિમકાલભાવિ ૧૧૪ આગળના અણુત્રાઓ (પ્રા) ૧૨૩ અનુજ્ઞાત, સમયે થનારા કહેલો અઘટ ૬૦ ઘડા વગરનું અષ્ણત્વ (પ્રા.) ૯૭ અન્યત્ર અગ્રભૂ સં.) ૧૨૪ પુત્ર અત એવ (સં.) ૧૧૧ એથી જ અચરક (સં.) ૧૨૨ નહીં ચરનાર અતિશયિત ૯૦ ચડિયાતું, વધુ મોટું અચ્યવન (સં.) ૧૧૧ શ્રુત ન થવું તે અતિશાયન (સં) ૮૮ વૃદ્ધિ પામવું તે અછતા ૩૭ અસતુ, મિથ્યા અતીત ૯૨ ભૂતકાળ) અજ ર૭ બોકડો અતીર્થંકરસિદ્ધ ૧૧૩ તીર્થકરપદ અટઇ ૩૩ ભટકે પામ્યા વગર – તીર્થ પ્રવર્તાવ્યા અઠ પ્રા) જુઓ સવઠ વિના થયેલ સિદ્ધ અણજધમા પ્રા.) ૨૭ હીન અતીર્થસિદ્ધ ૧૧૧ સંયમધર્મ વિના – વૃત્તિવાળા મુનિધર્મ વિના – ગૃહસ્થદશામાં અણપામી ૧૨૩ ન પામીને મોક્ષ પામેલ અણફરસતો ૯૩ સ્પર્યા વિના અત્યંત વનસ્પતિ ૧૦૦ અનાદિકાળ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ ની વનસ્પતિ અનંતર ૨૪ નજીકનું, પાસેનું અદલ (સં.) ૧૧૧ તે અનંતર સિદ્ધાવસ્થા ૧૧૩ તરત પ્રાપ્ત અદષ્ટ ૭૧ કર્મ થતી સિદ્ધાવસ્થા અદ્ધા ૯૨ કાળ, સમય અનાગત ૯૨ ભાવિ અધર્મ ૯૫ જીવ વગેરેને સ્થિતિ અનાદેય (સં.) ૧૧૧ ગ્રહણ કરવા કરવામાં સહાયતા કરનાર એક યોગ્ય નહીં એવું લોકવ્યાપી અજીવ દ્રવ્ય અનિટૂઠ ૩૯ અનિષ્ટ, ખોટું અધિકરણ પ૭, ૧૦૭ આશ્રય, સ્થાન, અનિર્વચનીય ૭૨ જેનું વર્ણન ન થઈ અધિષ્ઠાન શકે તે અધિકારિતા ૧૦૯ યોગ્યતા અનિવૃત્વ (સં.) ૩ર માંથી પાછા અધિષ્ઠાન ૩૮, ૭૫ સ્થાન, હઠડ્યા વગર આધારરૂપ સ્થાન અનુગત ૨૧, ૧૧૫ થી જોડાયેલ, અધ્યવસાય ૬ ૨ મનોભાવ, વિચાર સાથેનું, અનુસ્મૃત અધ્યવસિત ૨૨ વિકલ્પિત, કલ્પિત, અનુગ્રહ ૭૯ સમર્થન, સ્વીકાર, આરોપિત અધ્યસ્ત ૩૪ અધ્યાસવાળો, મિથ્યા અનુપચાર પર ઉપચાર વગરનું, પ્રતીતિવાળો શાબ્દિક અર્થવાળું અધ્યાસ ૩૪, ૫૪ મિથ્યા જ્ઞાન, મિથ્યા અનુપહત ૧૧૭ અદૂષિત પ્રતીતિ, ભ્રાંતિ અનુપાદાનતા ૨૩ ઉપાદાનકારણથી અનન્યથાસિદ્ધ ૧૦૭ બીજી રીતે જે જુદી એવી નિમિત્તકારણતા સિદ્ધ નથી થતું તે અનુબંધ ૧૨૩ પ્રયોજન, સંબંધ અનન્યુપગમ (સં.) ૧૧૯ અસ્વીકાર અનુમંતા ૨૫ અનુમોદન કરનાર અનર્થાન્તર (સં.) ૭૫ એકબીજાથી અનુમાનૅ ૧૨૪ પ્રમાણે અન્ય અર્થ ન હોવો તે, એકાWતા, અનુવૃત્તિ જુઓ બાધિત-અનુવૃત્તિ પર્યાયાત્મકતા અનૂપ ૧૮ અનુપમ, મનોહર અનંતગુણ ૯૦ અનંત ગણું અનેકાન્ત (સં.) ૧૦૨ અનેક (બે). સમાસ Page #208 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૧૯૧ વિરોધી અંત(ધર્મો)નો એક ધર્મીમાં આઠમું ગુણસ્થાનક – અધ્યાત્મિક સ્વીકાર ભૂમિકા અત્રત્વ પ્રા) ૮૫ અન્યત્ર અપ્પય (પ્રા) ૫૯ આત્માને અaહા પ્રા.) ૯૬ અન્યથા, બીજી રીતે અખા પ્રા.) ૮૦ આત્મા અસુત્રમ્ પ્રા) ૯૫ અન્યોન્ય અપ્રિયકારણિ પ્રા.) ૧૧૭ અપ્રિયઅન્યથા ૧૦૫ બીજી રીતે કારી અન્યાપ્યતા ૪૫ અયોગ્યતા અપ્રતિપાત ૧૧૧ વિનાશ ન થવો તે અન્વયવ્યતિરેક ૧૦૪ એક હોય તો અભંગ ૧૧૨ અખંડ, પૂરેપૂરું . બીજું હોય, એક ન હોય તો બીજું અભાવ્ય (સં.) ૯૮ બનવાનું નથી તે ન હોય એવો અનિવાર્ય સંબંધ અભાસુરગયા પ્રા.) ૭૪ અભાસ્વર – અપકર્ષ ૯૨ ઘટવું તે, હાનિ અપ્રકાશમાન પદાર્થમાં પડેલી અપગમ ૯૦ દૂર થવું તે અભિધ્યાન ૪૩ અભિમુખ ધ્યાન, અપર ૯૬ પછીનું ; જુઓ પરાપર ચિંતન અપહારિ (સં.) ૧૨૨ દૂર કરનાર અભિનંદી જુઓ ભવ-અભિનંદી અપરિણામ ૩૬ અપરિણામી, જે અભિનિવેશ ૧૨૦ આગ્રહ, હઠ પરિણામરૂપ – કાર્યરૂપ નથી તે, અભ્યાસ ૮૭ પુનઃપુનઃ પ્રવૃત્તિ મૂળ અભ્યતુ (સં.) ૯૧ પાછું જાય, – ની અપરિણામી ૩૬ પરિણામરૂપ – તરફ જાય કાર્યરૂપ નથી તે, મૂળ અમંદ ૩૩ શુદ્ધ, પૂરું અપર્વનુયોગ ૯૬ પ્રશ્ન ન હોવો તે અમી (સં) ૮૭ આ અપવર્ગ ૨૦ મોક્ષ અરણિ ૬ એ નામનું લાકડું અપવિત્ત ર૪ અપવિત્ર અરિષ્ટ ૧૦૯ ઉપદ્રવ, ઉત્પાત, અનિષ્ટ અપવૃક્ત (સં.) ૮૨ મુક્ત અરૂપી ૧૩ જેને રૂપ નથી તેવું અપાયરૂપ ૧૧૬ નિશ્ચયાત્મક અર્ક ૧૩ આકડો : અપૂર્વકરણ ૧૧૨ જેમાં અભૂતપૂર્વ અર્જવું) ૧૧૫ પ્રાપ્ત કરવું શુભ પરિણામ હોય છે એવું અર્થ ૯૦ પ્રયોજન, ઇચ્છા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સમ્યકત્વ સ્થાન ચઉપઈ આકાશ અર્થના (સં.) ૧૨૪ પ્રાર્થના, વિનંતી અવ્યભિચારી ૧૦૪ નિરપવાદ, અર્થસહા (સં.) ૬૪ ક્રિયાકારિત્વવાળી આવશ્યક, નિયત અલાધો ૧૧, ૧૩ અપ્રાપ્ત, અનુત્પન્ન અવ્યવહિત (સં.) ૧૦૭ અંતર – અલોક ૯૪ જીવ-પુદ્ગલ આદિ રહિત અંતરાય વિનાનું અશેષ ૭૦ સર્વ અવગાહ, અવગાહના ૯૪ શરીર- અસક્રમા (સં.) ૫૧ અપરિવર્તનશીલ પ્રમાણ – પરિમાણ – કદ અસત્ ૩૬ મિથ્યા અવગ્રહ ૬૬, ૧૦૭ સામાન્ય અસતી (સં.) ૬૪ જે અસત્ – મિથ્યા ઇન્દ્રિયજ્ઞાન છે એવી અવચ્છિત્ર (સં.) ૧૦૭ ભિન્ન અસંચિંત્ય ૨૫ ઇરાદા વિના અવતારવું) ૧૨૨ લઈ આવવું અસંત ૩૬ અસતુ, મિથ્યા અવતિષ્ઠતે (સં.) ૧૧૧ હોય છે અસેષ ૭૯ સર્વ અવદાત ૧ ચરિત્ર, શુદ્ધ સ્વરૂપલક્ષણ; અસેસ ૨૮ અશેષપણે, સંપૂર્ણપણે ૧૩ પ્રકટ, પ્રસિદ્ધ લક્ષણ અઅલન (સં.) ૧૧૧ ચુત ન થવું તે, અવદામ સં) ૧૧૧ અમે કહ્યું છે પતિત ન થવું તે અવલંબ ૭૩ આશ્રય, -માં રહેવું તે, અસ્તિ (સં.) ૬૭ છે (અહીં પ્રતિબિંબ અહિ ૩૭ સર્પ અવશ્યમ્ભાવ (સં.) ૧૧૪ અવશ્ય થવું અહિત ૪૯ નિષેધ અંતકૃત્ ૧૦૦ એ જ જન્મમાં મોક્ષ અવિદ્યા ૪૪ અનાદિકાળનું અજ્ઞાન, પામનાર માયા અંધકૂપ ૬૫ ઢંકાઈ જવાથી ન દેખાતો અવિશેષમ્ (સં. ૧૨૦ સભાનપણે કૂવો, ગૂઢ અંતરાય અવેદ્ય ૮૧ અશેય, જેનું સંવેદન થતું અંધલ ૧૧૭ આંધળો નથી તેવું અંધોઅંધ ૩) આંધળાથી દોરાતો અવ્યભિચાર (સં.) ૧૦૨ ખામી આંધળો, અંધપરંપરા વગરનું, સત્ય, યથાર્થ આઉખું ૯૩ આયુષ્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૯૩ પા આક્ષેપક ૧૧૩ ખેંચી લાવનાર આંબા ૧૦૮ આમ્ર, કેરી આખ્યઃ (સં.) ૯૧ કહેવાયું છે ઈચ્ચેવે પ્રા) ર૭ આ પ્રમાણે આખ્યાત (સં.) ૧૨૨ કહ્યું ઈટૂઠ ૧૦૫ ઇષ્ટ આજતાં ૮૨ પહોંચતાં, પ્રાપ્ત કરતાં ઇણી ૩૩ આ આદર્શ ૭૩ અરીસો ઇત્તા પ્રા.) ૧૨૩ આનાથી, આ કરતાં આનુપૂર્વી ૯૩ ક્રમ નિશ્ચિત કરતો ઇયર (પ્રા.) ૭૪ ઈતર, અન્ય નામકર્મનો પ્રકાર ઈષ્યતે (સં.) ૮૧ -ની ઈચ્છા કરાય છે, આપત્તિ (સં.) ૧૨૨ પ્રાપ્તિ ઈહ ૨૭ અહીં આખોતિ (સં.) ૫૫ પ્રાપ્ત કરે છે છતાં પ૭ અહીંયાં આભિણિબોહ પ્રા.) ૧૧૭ મતિજ્ઞાન, ઈદશઃ સં) ૧૬ આવાને આવાને ઇન્દ્રિયો ને મનથી થતું જ્ઞાન ઈહતે (સં.) ૮૪ ઇચ્છે છે આભુપગમિક ૧૧૧ સ્વેચ્છાએ ઉચ્યતે (સં.) ૧૨૧ કહેવાય છે સ્વીકૃત ઉઝિત ૩ર ત્યજાયેલ આયરિસ (પ્રા.) ૭૪ આદર્શ, અરીસો ઉત્કર્ષ ૯૨ વધવું તે, વૃદ્ધિ આરંભ ૧૦૬ ગૃહસ્થની ખેતી, રસોઈ, ઉત્તર ૨૧, ૩૧ પછી, પછીનું સાફસૂફી વગેરે આવશ્યક ઉત્સર્ગ ૧૨૨ નિયમ પ્રવૃત્તિઓમાં અનિવાર્યપણે થતી ઉદક ૧૨૨ પાણી ત્રસ જીવોની હિંસા ઉદાસીન ૧૨૦ તટસ્થ આરુરુ (સં.) આરોહણ કરવાની ઉદિયા બા) ૭૪ ઉદિત થઈ, પ્રકટ ઇચ્છાવાળો થઈ આહિર પ્રા.) ૨૬ આરોપિતા ઉદિઠભd (પ્રા.) ૨૭ ભક્તોને આલ ૯ મિથ્યા, જૂઠ, અસત્ય ઉદ્દેશીને, ભક્તોને માટે આસએ (પ્રા.) ૮૫ ચિત્ત, મન ઉન્મત્તપ્રાય ૭૧ ગાંડા જેવું આસ્ય (સં) ૮ મોઢું ઉપચાર ૪૯ લાક્ષણિક અર્થનો પ્રયોગ, આહંસુ પ્રા.) ૨૭ કહે છે શાબ્દિકથી જુદો અર્થ ઉદ્દિષ્ટ હોવો હેડી ર૪ શિકારી તે; ૩૫ વ્યવહાર; ૧૨૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ અધ્યારોપ, આરોપણ વિટિ ૧૧૦ ઉન્માર્ગે, આડે માર્ગે ઉદ્ધરાવું) ૧૨૪ ઉદ્દધૃત કરવું, લેવું ઉવલદ્ધી ૭૪ ઉપલબ્ધિ, પ્રાપ્તિ, દર્શન ઉપનાયક ૧૧૩ ખેંચી લાવનાર ઊખાણો ૨૯ કહેવત ઉપપાદવું) ૧૨૦ સિદ્ધ કરવું, ઊપનાવું) ૬૯ ઊપજવું પ્રતિપાદિત કરવું ઊપાવું ૨૮ ઉત્પન્ન કરવું ઉપયોગ ૬ ૬ જ્ઞાનત્વ, સામાન્ય એકદેશી ૯૫ એક અંશ પૂરતું જ્ઞાનસ્વરૂપ મર્યાદિત ઉપરાગ ૪૭ અન્ય વસ્તુનો રંગ ચડવો એકાંત ૨૮, ૧૨૦ ધર્મમાં વિરોધી ધર્મના નિષેધપૂર્વક એક જ ધર્મનો ઉપલ ૧૫ પથરો સર્વથા સ્વીકાર; ૯૫, ૧૨૧ એક ઉપલક્ષણઈ ૧૧૯ આનુષંગિક રીતે ધર્મ, એક દૃષ્ટિ, એક અંશ ઉપસર્ગ ૧૦૧ તપશ્ચર્યામાં આવતાં એગંત પ્રા) ૭૯ એકાંત, સ્વતંત્ર રૂપે વિધ્વ, કષ્ટ એગો પ્રા) ૯૫ એક ઉપસ્થ પ૩ જનનેન્દ્રિય એષા (સં.) ૧૨૪ આ ઉપાઈ ૯૮ ઉપાયથી એસો પ્રા.) ૯૬ આ ઉપાદાન ૧૧, ૨૩ કાર્ય માટેની ઓવલિપ્પામુ પ્રા) ૨૭ લીંપાઈએ સામગ્રીરૂપ દ્રવ્ય છીએ ઉપાદેય ૧૧ કાર્ય ઓહારિણિ પ્રા.) ૧૧૭ મતાગ્રહી, ઉપાધિ ૩૪ ભેદક ગુણધર્મ; ૫૭ મેલ એકાન્તવાદી ઉફણીનઈ ૭ બહાર નીકળીને ઔપક્રમિક ૧૧૧ જ્ઞાનપૂર્વકનું ઉરમ્ભ પ્રા.) ૨૭ બોકડો કર્જતણ ૧૫ કાર્યત્વ ઉલૂઆ પ્રા.) ૧૧૯ ઉલૂક, વૈશેષિક કટક ૩૬ કડું દર્શનના પ્રવર્તક કણાદ મુનિ કત્તા પ્રા.) ૮૦ કર્તા ઉવખડિત્તા પ્રા.) ૨૭ પકવેલું, કપર્દિકા ૧૨૪ કોડી વઘારેલું સં. ઉપસ્કૃત) કMઈ બા) ૨૬ કલ્પ, ખપે, વાપરવા ઉમ્બિર પ્રા.) ૧૧૩ ખેંચી લવાયેલ યોગ્ય લેખાય Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ચઉપઈ ૧૯૫ કય પ્રા.) ૭૯ કૃત, કર્મ કિરિયા ૧૧૦ ક્રિયા કર ૧૨૦ (હાથીની) સૂંઢ કિસ્યું ૯૧ કશું, કંઈ કરણસત્તરી જુઓ ચરણસત્તરી કિહાં ૨૪ ક્યાં કરતા ૩૪ કર્તા કિહો ૯૯ ક્યો કરસણી ૧૧૪ ખેડૂત કુતૂહલ ૮૪ ગમ્મત, વિનોદકીડા કલ્પ (સં.) ૧૨૨ જેવું કુમારગ (પ્રા.) ૨૬ કુમારક, કુમાર કલ્પવું) ૬૭ વિચારવું કુવૈતૂપત્યજાતિ ૨૨ કાર્ય ઉત્પન્ન કવલયતિ (સં.) ૮૬ કોળિયા ભરે છે, કરવાની ક્રિયા વર્તમાનમાં કરવાનો આરોગે છે સ્વભાવ ધરાવતા પદાર્થોનો વર્ગ, કહથી ૨૪ ક્યાંથી, કેવી રીતે અંકુરજનકત્વનો ગુણ ધરાવતા કહિઈ ૧૧૨ ક્યારેય, કદી પદાર્થોનો વર્ગ કહી ૪૫ ક્યાં કુંજર ૧૧૭ હાથી કહોઇ, કહીઇ ૧૧૩, ૧૦૦ ક્યાંયે કૂટસ્થ ૫૦ સૌથી ઉપર રહેલ, કંડન ૫૯ ચોખા વગેરે સાફ કરવા તે, અવિકારી ડાંગર ખાંડવી કૃતિ (સં.) પર ક્રિયા કાણિ ૯૨ ખોટ, હાનિ કથા (સં.) ૧૦૨ કરો કાયયોગ ૨૫ કાયાની પ્રવૃત્તિ કુષ્ય ૧૦૬ ખેતી કારય ૨૫ કાર્ય, પ્રયોજન; ૧૦૩ કાર્ય, કેઈ ૧૦૦ કેટલાક પરિણામ કેતલાઈક ૧૦૦ કેટલાક કાર્યનાસ ૭૮ કાર્યન્યાસ, પ્રયોજન- કેયૂર ૩૬ કાંડાનું એક આભૂષણ, રચના, પ્રયોજન હોવું તે બાજુબંધ, બેરખી કાલવૃત્તિ ૩૬ કાલાવસ્થા, ત્રણ કાળ કેહો ૮૨ કયો કાલાભા પ્રા.) ૭૪ કાળી છાયા કોટાકોટિ ૧૨ કરોડો ગુણ્યા કરોડો, કાવિલ પ્રા.) ૧૧૯ કપિલ મુનિનું અસંખ્ય કાંક્ષા ૬૮ અભિલાષ, આસક્તિ કોલિક ૪૦ કરોળિયો કિચ્ચન (સં.) ૬૭ કંઈ પણ ક્રિયાવન્દ્ર (સં) ૮૨ ક્રિયાવંત હોવું તે J24 Education International Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સમ્યક્ત્વ પાન ચઉપઈ ગમન ૨૭ સ્ત્રીને ભોગવવી તે ગયા પ્રા.) જુઓ અભાસુરગયા ગરિષ્ઠ ૧૦૯ મોટું, ઉત્કૃષ્ટ પ્રકારનું ગલ ૪૧ ગળું, કંઠ ગલિઓ ૧૦૬ ચાલવા ન માગતો, સુસ્ત ગિદ્ધા (પ્રા.) ૨૭ આસક્ત, લમ્પટ, ક્ષણિકવાદ લોલુપ “ક્ષપણીય ૧૧૨ ખપે – ક્ષય પામે એવું ગીયત્ન પ્રા.) ૧૨૩ ગીતાર્થ, શાસ્ત્રજ્ઞ, બટ ૨ છ પંડિત ખપાવ(વું) ૧૧૨ ક્ષય પમાડવું, નષ્ટ ગુણ જુઓ અનંતગુણ કરવું ગુણઠાણ ૨ ગુણસ્થાનક, આધ્યાત્મિક ભૂમિકા ગુણની હાણિ ૨૬ ગુણની હાનિ, દોષ, ક્રિયાવિવૃદ્ધિ ૯૩ ક્રિયાસમુદાય ક્લીબ ૫૦ નપુંસક, ક્રિયા કરવા અસમર્થ ક્વ (સં.) ૮૭ ક્યાં ક્ષણચિત્ત ૨૧ ક્ષણિક જ્ઞાનરૂપ ક્ષણનાશી ૧૯ ક્ષણમાં નાશ પામે તે ક્ષણભંગ ૨૯ દરેક ક્ષણનો નાશ, ખય પ્રા.) ૯૦ ક્ષય, નાશ ખલ ૨૬ ખોળ. ખલપિંડી ૨૬ ખોળનો પિંડ બંધ ૭૪ અણુઓનો બનેલો અવયવી, પિંડ ખાંચ(વું) ૯૩ ખેંચવું ખિન્ન ૭૫ કષ્ટ પામેલો ખેદ ૨૩ થાક, રંજ ખેપ ૩૮ પ્રયત્ન, શ્રમ ખ્યાલ ૮૪ ગમ્મત, વિનોદક્રીડા ગત: (સં.) ૩૩ નષ્ટ થયો ગતિ ૯૩ જીવયોનિ ગન્નુમ્ (સં.) ૮૪ જવા, પામવા ગભીર ૭૩ ઊંડું . પાપ ગુત્તિ પ્રા.) ગુપ્તિ, ૧૧૫ મન, વચન, કાયાની પ્રવૃત્તિનો નિગ્રહ ગુંજા ૭૦ ચણોઠી ગુંથા(વું) ૪૦ બંધાવું ગેહ ૭૬ ઘર, આશ્રય ગ્રહ ૧૨૦ સ્વીકા૨; ૧૨૨ પકડ, આગ્રહ ઘન ૩૩ વાદળ; ૯૩ સઘન, નિબિડ, દૃઢ ઘાત(વું) ૨૨, ૧૦૮ ઘાલવું, નાખવું, મૂકવું Page #214 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ સ્થાન ચઉપઈ ૧૯૭ તેક્સ) ઘાણ પ૩ ગંધની ઇન્દ્રિય, નાક જમગ-સમગ ૯૦ સામટું ચરક સં.) ૧૨૨ ચરનાર જહ પ્રા.) ૮૫ જેમ ચરણસત્તરી-કરણસત્તરી ૧૨૩ જહા હા) ૧૦૫ યથા. જે રીતે આચારના ૭૦ ગુણો તથા ક્રિયાના જે પ્રા) ૧૦૫ જે ; ૧૧૯ કેમકે ૭૦ ગુણો જાઉ (પ્રા) ૯૭ થયું ચરમ ૫૮ છેવટનું, છેલ્લે જાઓ પ્રા.) ૮૫ થાય છે ચવવું) ૮ કહેવું, બોલવું જાત ૧૪ જીવ, પ્રાણી ચામીકર ૪૧ સોનું, સોનાનો હાર – જાતિ ૪૮ પ્રકાર; ૯૩ બ્રાહ્મણ આદિ અછોડો વર્ણ ચારણ (સં.) ૧૨૨ ચરાવવું તે જાયતેઅ પ્રા.) ૨૬ અગ્નિ (સં. જાતચારવું) ૧૨૨ ચરાવવું ચારિ (સં.) ૧૨૨ ચારો જિણ (પ્રા.) ૧૧૫ જિનદેવ ચિઠતી બા) ૯૫ સ્થિતિ કરે છે, રહે જિતા સ્મઃ (સં.) ૧૦૨ અમે જીત્યા જિય ૬૪ જીવ ચિતમાન ૪ર ચેતનનું પરિમાણ જીવનમુગત, જીવનમુક્ત ૪૪ જીવતો ચિતિઃ (સં.) ચેતન, આત્મા, પુરુષ – દેહધારી છતાં મુક્ત - ચિય પ્રા.) ૯૬ અને સંસારની ભ્રાંતિથી મુક્ત ચિરપણિ ૩૮ વિલંબે જુરો (પ્રા.) ૯૬ યુક્ત, જોડાયેલો; ચિંતા ૧૨૨ ચિંતન, વિચાર ૧૧૬ યુક્ત, યોગ્ય ચેક્ ચે) સં.) ૧૦૨ જો જૂઆ ૨૨ જુદા છીંડીપંથ ૧૧૦ કેડી રસ્તો જૂજૂઆ ૪, ૨૫ જુદાજુદા છેહ ૧૮ છેડો, અંત જે માટઈ ૨૪, ૫૪ કારણકે જટી સં.) ૫૫ જય ધારણ કરનારો જોગ પ્રા.) ૭૪, ૯૦ યોગ, સંયોગ, જડબદ્ધ ૩૯ જડ કર્મથી બંધાયેલો સંબંધ જલ્થ પ્રા.) ૯૫ જ્યાં જ્ઞાત્વા (સં.) ૧૧૧ જાણીને જન્મ ૭૨ સંસાર જ્ઞાનાવરણીય ૩૯ જ્ઞાનને ઢાંકી દેનારું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ આગ્રહ ઠાણ ૨ સ્થાન, સ્થાનક તસ ૪પ તેનું ણ પ્રા.) ૨૭, ૭૯ ન, નહીં તહ (પ્રા.) ૯૦ તથા ણએ પ્રા) ૧૨૨ નવમાં, મતમાં તહા પ્રા.) ૧૦૫ તે રીતે સએહિં પ્રા.) ૧૧૯ નયોથી તે પ્રા.) ૧૦૫ તે ણિચ્છય પ્રા) ૧૨૩ નિશ્ચય તંત ૩૨ નક્કી; ૯૯ આવશ્યકતા, શિયાઈ પ્રા) ૭૯ નિયતિ રિસિ પ્રાં) ૭૪ નિશાએ, રાત્રે તંતુવાય ૪૦ કરોળિયો ણીત (પ્રા.) ૧૧૯ પ્રણીત, નિરૂપિત તંદુલ ૫૯ (ફોતરાવાળા) ચોખા, ડાંગર ણો પ્રા. ૧૧૩ ન, નહીં તાઈ ૪૫ થી, -ને લીધે તઈઅ પ્રા) ૧૨૩ તૃતીય, ત્રીજો તાવત્ (સં.) ૮૭ તેટલો સમય તઓ (પ્રા.) ૯૬ તેથી ; ૧૨૩ પછી તાવતા સં) ૧૨૧ એટલાથી તતખેવ ૧૦૯ તત્કાળ, તેના સમયે તાસ ૪૩ તેની તતઃ (સં.) ૧૧૧ તેથી તાઈ ૪૪ સુધી તત્તો (પ્રા.) ૯૦ તેમાંથી તિહં (પ્રા.) ૧૧૫ ત્રણેનું તત્ત્વ (સં.) ૧૦૭ સત્ય, સિદ્ધાંત તિરોભાવ ૩૨ ઢંકાઈ જવું તે તત્વ (પ્રા.) ૯૫ ત્યાં તિલ ૬ તલ તથા (સં.) ૧૦૧ તે પ્રકારનું તિવારઇ ૧૯ ત્યારે તથાભવ્યતા ૧૦૮ તે પ્રકારનું ભવ્યત્વ તિહાં ર૪ ત્યાં - મોક્ષગામીપણું તિહાંતાઈ ૪૧ ત્યાં સુધી તદુત્કર્ષ ૧૦૦ તેનો ઉત્કર્ષ, તેની વૃદ્ધિ તીર્થકરસિદ્ધ ૧૧૩ તીર્થંકરપદ તનુમિત ૯૩ શરીરના પ્રમાણે, પામીને, તીર્થ પ્રવર્તાવીને થયેલ શરીરના માપે સિદ્ધ તરતમતા ૮૮ ઓછાવત્તાપણું; ૧૨૨ તીર્થસિદ્ધ ૧૧૧ સંયમધર્મ – મુનિધર્મ ચડિયાતા-ઊતરતાપણું સ્વીકારી મોક્ષ પામેલ તરુઆરિ ૬ તરવાર તુલ ૧૩ રૂ તવ પ્રા.) ૧૧૫ તપ તુલ્લ પ્રા.) ૧૧૩ તુલ્ય, સરખું Page #216 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ ૧૯૯ તુલસાહણ ૧૫ તુલ્યસાધન, જેની દીપાવું) ૮૬ સળગવું સામગ્રી સરખી છે તેવી વસ્તુઓ દુરમના ૮૫ ખરાબ – દુષ્ટ મનવાળા તુહ્મ પપ તમારાં દુહાણ પ્રા.) ૮૦ દુઃખોનો તૃડુ (સં.) ૧૨૨ તૃષ્ણા દૂરભવ્ય ૮૫ બહુ કાળે – જન્મ મોક્ષ તે માટઇ ૫૭ તેથી પામનારા તોષ ૫૫ સંતોષ દૂષ(વું) ૭૬ દૂષણ લગાવવું, દોષ થિતિ, સ્થિતી ૧૨, ૧૦૭ સ્થિતિ બતાવવો, ખંડન કરવું શિરદર્શન ૩૩ (આત્માની) સ્થિરતા – દગ ૩૪ જ્ઞાન નિત્યતામાં માનનાર દર્શન દશ્યતે સં) ૮૧ દેખાય છે, જોવામાં શૂભ ૭ સૂપ, સ્તંભ આવે છે શૂલ પ્રા.) ૨૭ હૃષ્ટપુષ્ટ દોહિવિ પ્રા.) ૧૧૯ બન્ને યૂલ ૭૪ પૂલ, મૂર્ત દ્રવ્યાર્થિક ૧૧૯ દ્રવ્યને જ ગ્રહણ દમ ૬૪ ઇન્દ્રિયોનું દમન, સંયમ કરનાર દરપણઘર ૧૦૦ દર્પણગૃહ, અરીસા ધર્મ, ધર્માસ્તિકાય ૯૪ ગતિ-ક્રિયામાં ગોઠવેલા હોય એવો ઓરડો સહાયતા કરનાર અરૂપી દ્રવ્ય દલ ૧૧૩ વર્ગ ધમધર્મ ૯૫ જુઓ ધર્મ, અધર્મ દબૅટ્રિય પ્રા) ૧૧૯ દ્રવ્યાર્થિક, ધંધ ૨૪ મિથ્યા પ્રવૃત્તિ - દ્રવ્યને ગ્રહણ કરનાર ધંધન ૦૮ ભરમાવવું (2) દહાવું) ૧૭ બાળવું ધામ ૪૪ તેજ દંસણાઈઅ પ્રા.) ૧૧૩ દર્શન આદિ ધૃતિ ૧૩ અધ્ધર ધારણ કરવું તે દાખવું) ૧૨૦ બતાવવું નટુઈ પ૧ નટડી, નર્તિકા ધર (સં.) ૮૭ સ્ત્રી ન સયા પ્રા.) ૧૧૭ સદાયે નહીં, દિાવ ૬૦ લાગ, ઉપાય કદીયે નહીં દિઠ ૩૯ દીઠું નાચ ૬૯ નાટક, ખેલ - દિક્ષા ૭૯ જોવાની ઈચ્છા નાણ ૧૦૦ જ્ઞાન, કેવળજ્ઞાન દીઠ ૧૦૫ દીઠું નાણે પ્રા) ૧૧૫ જ્ઞાન Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્યકત્વ પટ્રસ્થાન ઉપઈ નાના ૨૧ વિવિધ સામાન્યમાત્રગ્રાહી, શબ્દસંસર્ગનાના (સં.) ૬૭ ભિન્નપણે, જુદું યોગ્યતારહિત જ્ઞાન નાય ૩૭ નાશ પામે તેવું નિવેસ ૪૭ સ્થાપન, પ્રવેશ નાસવું) ૩૯, ૫૯ નષ્ટ થવું, દૂર થવું નિશૂક ૮૫ નિર્દય, નઠોર નિકાય ૧૨૩ સમૂહ નિશ્ચય ૨૯ નિશ્ચયનય નિગોદ ૯૧ અનંત જીવોનું એક નિશ્ચયસ્વરૂપ ૧૨૨ ખરું સ્વરૂપ, સાધારણ શરીર આત્મસ્વરૂપ નિકોલ ૮૫ નિર્દય, કઠોર નિશ્રા ૧૨૩ આશ્રય, આલંબન, નિદાન ૪૦ કારણે, નિમિત્તે સહાય નિધત્ત ૯૩ નિકાચિત – નિયત કર્મો નિશ્રિત ૧૨૩ આશ્રયવાળો, નિબંધ ૨૪ બંધન આલંબનવાળો નિરવેઝ્મ (પ્રા. નિરપેક્ષ, સ્વતંત્ર નિઃપ્રપંચ ૪૩ જેમાં જગપ્રપંચનું નિરસ્ત ૭૦ દૂર કરાયેલું, ખંડન સ્થાન નથી એવું કરાયેલું, નિવારાયેલું નિઃશલ્ય ૪૩નિષ્કટક રીતે, સરળ રીતે નિરાકરવું) ૧૫ નિરાકરણ કરવું, નિઃશેષ ૮૮ સંપૂર્ણ નિવેડો લાવવો નિસર્ગ ૨૦, ૭૯ સ્વભાવ નિરાસ ૧૭ નિરસન, ખંડન નિઃસંગતા ૧૦૧ મોક્ષ નિરુપચરિત ૮૬ ઉપચાર – લક્ષણા- નીપાયા ૧૨ નીપજાવેલા, જન્મ પ્રયોગ વગરનું, યથાર્થ આપેલા નિરુપ્લવ (સં.) ર૦ ઉત્પાત વગરનું નીસિઓ પ્રા.) ૧૨૩નિશ્રિત, આશ્રિત નિર્ચથક્રિયા ૧૧૦ સંયમક્રિયા, ચારિત્ર નુ (સં.) ૧૦૨ ખરેખર નિર્જરા (સં.) ૧૧૧ કર્મ ખપાવવાં તે ખૂણાં (સં.) ૯૮ માણસોને નિર્વાહ ૭૧ નિભાવ, ટકી રહેવું તે નેહ ૧૮ સ્નેહ નિર્વિકલ્પ ૬૬ સામાન્યમાત્ર ગ્રાહી મૈગમનય ૧૧૯ લોકરૂઢિ ઉપર નિર્વિકલ્પબુદ્ધિ ૨૧ અનિશ્ચયાત્મક, આધારિત નય – દૃષ્ટિ – અપેક્ષા અનુભવાત્મક, સવિચાર, વાઈ ૬૩ -ના પ્રકારે, -ના નિયમપૂર્વક Page #218 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ ર૦૧ પઇત્રિણો (પ્રા.) ૫૯ વિવરણ કરનારા યથાર્થતા પકપ્પત્ત પ્રા.) ૨૬ વાપરવા યોગ્ય પરમાર્થઇ ૨૧ વાસ્તવિક રીતે, ખરેખર મનાતું સં. પ્રકલ્પિત) પરમિત ૯૧ પરિમિત, મર્યાદિત પરિતિ બા) ૨૭ કરે છે (સં. પ્ર) પરસ્પર સિદ્ધાવસ્થા ૧૧૩ પરંપરાએ પગાસ પ્રા.) ૭૪ પ્રકાશ - અનુક્રમે પ્રાપ્ત થતી સિદ્ધ પચવું) ર૬ રાંધવું અવસ્થા પચવવું) ૧૦૮ પકાવવું પરયાય ૨૮ પર્યાય, પ્રકાર, રૂપ, પચ્ચખ પ્રા.) ૧૩ પ્રત્યક્ષ અવસ્થાભેદ પચ્ચખતણ પ્રા.) ૧૩ પ્રત્યક્ષત્વ પરવીન ૨૦ પ્રવીણ, ડાહ્યો પડિગણ ૮૬ પ્રતીકાર, ઉપાય પરશાસન ૨૮ અન્ય મત, અન્ય દર્શન પ્રતિગુણ ) પરશાસની ૨૮ અન્ય દર્શનવાળા પડિયાર ૬ મ્યાન પરંપર ૬ ૨ પરંપરા પઢમ બા) ૧૨૩ પ્રથમ પરાપર ૬ ૭ પર અને અપર, દૂરનું પત્તા પ્રા) ૯૫ પ્રાપ્ત કર્યું છે એવા અને નજીકનું, ઊંચા પ્રકારનું અને પત્તિ પ્રા.) ૯૦ પ્રાપ્તિ ઊતરતા પ્રકારનું પત્થ પ્રા.) ૮૫ પથ્ય પરાવરઃ (સં) ૪૫ પારાવાર, સમુદ્ર પત્ત પ્રા) ૧૧૬ નિરૂપિત પરિ ૮, ૧૫ પેરે, પેઠે, જેમ પભૂયં પ્રા.) ૨૭ ખૂબ (સં. પ્રભૂત) પરિણામવિશેષ ૫૭ જુદીજુદી પય ૯૫ દૂધ અવસ્થાઓ ધરાવતો પય ૧૨૪ પદ, પગ પરિણામિ, પારિણામિક ૬૪ પડી પ્રા) ૧૧૯ પ્રકૃતિ નિર્નિમિત્તક – કર્મનિમિત્તક નહીં પયાસય પ્રા.) ૧૧૫ પ્રકાશક, પ્રકાશ એવું, સ્વરૂપભૂત કરનાર પરિણામી ૩૬ કાર્યરૂપ; ૫૬ પરિણામ પરણામી ૩૬ પરિણામી, કાર્યરૂપ પામનારું, વિકારી પરપંચ ૩૫ પ્રપંચ, ભવચક્ર પરિષોઢવ્ય (સં.) ૧૧૧ સહન કરવા પરમાર્થ ૪૧ વાસ્તવિકતા, સત્ય, યોગ્ય Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ કષ્ટ પુરુષાર્થ પરિ ૩૩ પ્રકારે પુદ્ગલદ્રવ્ય પ૭ રૂપ, રસ, ગંધ, વર્ણ પરીસહ (સં.) ૧૧૧ (તપમાં આવતાં) એ ગુણો ધરાવતું દ્રવ્ય પુદ્ગલાવર્ત ૮૫ એક કાળવિભાગ પરૂવણા પ્રા.) ૧૧૯ પ્રરૂપણા, પુરિસ પ્રા.) ૨૬ પુરુષ નિરૂપણ પુરિસકાર પ્રા.) ૭૯ પુરુપકાર, પરોયાં ૧૨૧ પરોવ્યાં પર્યાય ૧૧, ૨૧, ૨૮, ૩૨ પ્રકાર, રૂપ, પુત્ર પ્રા.) ૭૯ પૂર્વ, પહેલાંનું અવસ્થાભેદ; ૧૨૦ નામાન્તર પૂર્વપ્રયોગ ૯૩ કર્મના કારણે સતિશીલ પલાલ ૧૦૮ પરાળ, એક જાતનું ઘાસ રહેલો જીવ કર્મ ખસી ગયા પછી પવાહ પ્રા) ૯૬ પ્રવાહ પણ થોડો કાળ ફરતો રહે તે પહાણzણ (પ્રા) ૧૧૯ પ્રધાનત્વ પૂર્વસેવા ૧૦૯ સમ્યકત્વદર્શનની પહાવ પ્રા.) ૮૫ પ્રભાવ પ્રાપ્તિ પૂર્વેની દેવ, ગુરુ આદિની પંચવિંશતિ (સં) ૫૫ પચીસ સેવા – ભક્તિ પંપોટા ૭ પરપોટા પોષ ૨૬ પોષણ પાખાણ ૧૫ પાષાણ, પથરો પોષિઈ ૨૬ પોષણ કરીએ પાયુ ૫૩ ગુદા પ્રકૃતિ (સં.) ૧૧૪ પ્રસ્તુત અર્થ - કાર્ય પારદારિક ૧૦૬ પરસ્ત્રીગમન કરનાર પ્રતિકાર, પ્રતીકાર ૮૬ સામનો, દૂર પારિણામિક જુઓ પરિણામિ કરવું તે, રોગનો ઉપાય પાવવું) ૬૦ પ્રાપ્ત કરવું પ્રતિભાસ ૩૪ આભાસ પાવરસ પ્રા) ૨૭ પાપકર્મનો સ્વાદ પ્રતિભાસ(s) ૪૦ આભાસ થવો પાસડા પ્રા.) ૧૨૩ જુઓ છો પ્રતિયોગી ૩૬ સંબદ્ધ, સહયોગી પિન્નાગપિંડ ૨૬ ખોળનો પિંડ પ્રત્યભિજ્ઞાન ૨૯ પદાર્થની ઓળખ પિસિઅ (પ્રા.) ૨૭ માંસ પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૧૦૧ જે કોઈના પુજ્જ પ્રા.) ૧૧૭ પૂજ્ય ઉપદેશથી નહીં પણ જાતે જ જ્ઞાન પુટ ૫૮ પટ, પાસ પામ્યા છે એવા સિદ્ધ પુગલ ૧૩ પરમાણુ પ્રથા ૮૭ વિસ્તાર Page #220 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ ૨૦૩ પ્રપંચ ૩૪, ૩૫ સંસારચક્ર, જગતના બુદ્ધ ૩૩, ૩૭ જ્ઞાની, પંડિત ભાવો – પદાર્થોની જાળ બુદ્ધીદ્રિય પ૩ જ્ઞાનેન્દ્રિય, ગ્રહણ પ્રમુખ ૨૪, ૫૯ વગેરે કરનારી ઇન્દ્રિય પ્રવર્તક પ૫ પ્રવૃત્ત કરનાર બ્રહ્મડ ૩૭ બ્રહ્માંડ પ્રવાદ (સં.) ૧૨૦ દાર્શનિક મત ભગવય (પ્રા.) ૧૦૫ ભગવત્, પ્રશમ (સં.) ૮૬ ઉપશમ, રાગદ્વેષો ભગવાન શાંત થવા તે ભટ ૪૯ સુભટ, યોદ્ધો પ્રસજ્યતે (સં.) ૬૫ ઘટે, પરિણમે ભણવું) ૮૦ કહેવું પ્રસ્થાન (સં.) ૧૨૪ માર્ગ ભદ્દ (પ્રા.) ૧૧૯ ભદ્ર, કલ્યાણ પ્રાગભાવ ૬૮ જે થવાનું છે તેનો ભરહ ૧૦૦ ભરત ચક્રવર્તી પહેલાં અભાવ હોવો તે, કાર્ય ભવ ૮૩ સંસાર નિષ્પન્ન થયા પૂર્વે કારણમાં તેનો ભવસ્થ (સં.) ૯૧ જીવ અભાવ ભવ-અભિનંદી ૮૫ સંસારને પસંદ પ્રામાણિકતાતુ (સં) ૬૩ પ્રમાણ- કરનાર પૂર્વકનું હોવાથી ભવતઃ (સં) ૮૯ થાય છે પ્રોક્તમ્ (સં.) ૧૧૧ કહ્યું છે ભવાનું બં) ૧૦૨ આપ ફાવવું) ૬૦ સફળ થવું, સિદ્ધ થવું, ભવિ ૨ મોક્ષને પાત્ર જીવ પ્રાપ્ત થવું ભવિતવ્યતા ૯૯ ભાવિ, જે થવાનું છે. ફિરવું) ૫૬ બદલાવું તે, નિયતિ ફોક ૧૦૨ ફોગટ, નિરર્થક ભવ્ય ૧ મોક્ષને પાત્ર જીવ બહુલ ૧૦૯ ઘણું ભવત્ત પ્રા.) ૧૧૩ ભવ્યત્વ, મોક્ષ બાધિત-અનુવૃત્તિ ૪૩, ૬૯ બ્રાન્ત માટેની યોગ્યતા જ્ઞાન બાધિત થવા છતાં દૂર ન ભંગ ૧૧૯ પ્રકાર થાય પણ ચાલુ જ રહે તે ભાખઈ ૧૯ કહે બિહુ ૫૪ બન્ને ભાજs) ૬૮ ભાંગવું, ફીટવું બીઓ પ્રા.) ૧૨૩ બીજો ભાજન ૫૭, ૫૯ પાત્ર, વાસણ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ ભાડ ૧૯ વાસણ મતગ્રહ ૨૩ મત પકડી રાખવો તે, ભાવ ૧૯ પદાર્થ મમત ભાવઓ પ્રા.) ૧૧૬ ભાવપૂર્વક સં. મત્સરિત્ (સં.) ૧૨૦ દ્વેષીલા ભાવત) મનસ્કાર ૨૫ ચેતના ભાવનજ્ઞાન, ભાવનાજ્ઞાન ૧૨૨ મનાફ ૧૨૨ જરાક વિવેકજ્ઞાન મહતુ(૬) પ૩ બુદ્ધિ (સાંખ્યમત મુજબ) ભાવમલ પ્રા.) ૮૫ રાગદ્વેષાદિવિકારો મહી ૪૧ પૃથ્વી ભાવિ જુઓ અગ્રિમકાલભાવિ મંડાણ ૮૧ માંડણી, રચના, સ્થિતિ ભાવિનું (સં.) ૯૮ બનવાનું છે તે મંસ ૨૭ માંસ ભાસ (પ્રા.) ૧૧૭ ભાષા માનસ ૮૯ મનનું ભાસિજ્જ પ્રા.) ૧૧૭ બોલે માનિ ૧૨૩ માપે, -ની સમાન ભાસુરગયા પ્રા.) ૭૪ ભાસ્વર – માર્જન ૫૯ માંજવું તે પ્રકાશમાન પદાર્થમાં પડેલી માલાકાર ૧૨૧ માળી ભાજનવું) ૧૧૮ ભાંગવું માંસ્પાકવલિત (સં.) ૮૬ માંસ સાથે ભિલવું) ૯૫ ભળવું રાંધેલા ભુજ઼માણ (પ્રા.) ૨૭ ભોજન કરતા, મિચ્છત્ત પ્રા.) ૭૯ મિથ્યાત્વ, ખોટી ખાતા, આરોગતા સમજ ભુંજાવું) ૪૬ ભોગવવું મિચ્છદંસણ (પ્રા) ૧૧૯ મિથ્યા દર્શન ભૂત (સં.) ૯૮ પ્રાણી મિટાવું) ૪૩, ૬૮ નષ્ટ થવું, દૂર થવું ભૂતલ ૬૦ પૃથ્વી, માટી મિત ૯૧ પરિમિત, મર્યાદિત, નિયત ભૂયમ્ (સં.) ૫૫ પ્રચુર સંખ્યાવાળું ; જુઓ તનુમિત ભૂયઃ (સં.) ૪૩ ખૂબ જ, અત્યંત મિત્તેણ (પ્રા.) ૫૯ માત્રથી ભેલ ૧૧૯ મિશ્રણ મિથ્યાત્વ ૮ ખોટાપણું, જૈન દર્શનથી ભેલી ૧૦૫ ભેળવીને, સહિત વિપરીતપણું ભોગતા ૩૪ ભોક્તા મિલાવું) ૧૧, ૨૪, ૧૦૧ મળતું ભૃણહા ૩૭ ગર્ભહત્યારો આવવું, સંગત થવું, બંધ બેસવું Page #222 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ ૨૦૫ મુક્ક પ્રા.) ૧૨૩ મુક્ત યોગ ૯૪ મન, વચન, કાયાની ચેષ્ટા મુક્ત પ્રા) ૫૯, ૮૫, ૯૦ મોક્ષ યોજન ૪૩, ૧૨૧ યોજવું તે, જોડવું મુચ્યતે (સં) ૫૫ મુક્ત થાય છે તે, ગૂંથવું તે મુણાવું) ૬૭ જાણવું રએણે પ્રા) ૨૭ રજથી, કર્મદોષથી, મુણેયલ્લા પ્રા.) ૭૪ જાણવી પાપથી મુડી (સં.) પ૫ માથે મુંડન કરાવ્યું છે રગ (સં.) ૫૧, ૭૮ સભા એવો રજ્ઞસ્પૃશ(ફ) (સં.) ૧૨૪ આનંદધારી મુદે સં.) ૧૨૪ આનંદ માટે રજુ ૬૯ દોરડું મુધા ૮૬ નિપ્રયોજનપૂર્વક, સહજપણે રતઃ સં.) ૫૫ સ્થિત, રહેલો મુલાઈ ૧૧૮ મર્યાદામાં, વશમાં રયણ ૩૧ રત્ન મૂલકપ્રમાણ ૧૧૭ મૂળા જેવો રાજનગર ૧૨૪ અમદ્યવાદ મૃત્તિકા ૧૧૩ માટી રાતા ૧૨૦, ૧૨૩ અનુરક્ત, મૃદ ૧૧૩ માટી આસક્ત, રચ્યાપચ્યા મેર ૨૯ મર્યાદા, નિયમ, વ્યાખ્યા, મત રાશિ ૯૧ સમૂહ મેલવું) ૬ ૧ મૂકવું, છોડવું રિક્ત ૯૧ ખાલી મોણ (પ્રા.) ૧૨૩ મૌન, મુનિવ્રત રીસ ૧૦૬ રોષ, ગુસ્સો મોષ ૫૪ મોક્ષ રૂપી ૧૩ જેને રૂપ છે એવું ય બા) ૮૦ અને લક્ષિત ૩૬ ગણાતું, લેખાતું માત્ર ૬૬ વ્યવહાર લખાવિત ૧૨૪ લખાવ્યું યાવત્ (સં.) ૮૭ જેટલો સમય લભતે (સં.) ૮૬ પ્રાપ્ત કરે છે યુક્તિ કર જોડાણ, સંબંધ, ૯૯દલીલ લહાવું) ૩૨, ૪૪ પામવું, મેળવવું યુગતિ ૯, તર્ક, દલીલ લાલિમ ૪૭ લાલિમા, રતાશ યુગતુ ૫૪ યુક્ત, યોગ્ય, બંધબેસતું, લિદ્ધ ૧૦૦ લીધું તર્કપૂર્ણ લિંગ ૧૩ લક્ષણ, ચિલ યુગલજાત ૧૨ યુગલ રૂપે – જોડિયાં લેખઈ ૧૨૪ -ની ગણનામાં, -ની તરીકે જન્મેલાં તુલનાએ alionai Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ લોકગિરા (સં.) ૧૨૪ લોકભાષાએ વાંકડું ૯૫ મુશ્કેલીભર્યું લોણ-તલ્લ પ્રા.) ર૭ મીઠું અને તેલ વિકત્તા પ્રા.) ૮૦ વિકર્તા, નાશ વડભાગ ૧૯ મહાભાગ્યશાળી કરનાર વત્તવ (પ્રા.) ૧૧૯ વક્તવ્ય વિકસ્વર ૧૧૭ ખુલ્લું વદદ્દવ્યાઘાત ૮૩ વચન પોતે પોતાને વિગતરાગ (સં.) ૮૬ રાગ વગરના, ખોટું પાડે તે વિરાગી વત્ર પ્રા.) ૭૪ વર્ણ વિકલ્પધી, સવિકલ્પબુદ્ધિ ૨૧ વપવું) ૧૧૪ વાવવું નિશ્ચયાત્મક, વિશેષગ્રાહી, વયં (સં) ૨૭ અમે સવિચાર જ્ઞાન વરે (સં.) ૮૭ વધુ સારું, વધુ પસંદ વિગતિ ૭૭, ૯૯ વ્યક્તિ, પ્રકટન, કરવા યોગ્ય વિસ્તાર વલતું ૪૩ પછીથી વિગમ પ્રા) ૯૦ દૂર થવું તે વાકુ પ૩ વાણીની ઇન્દ્રિય, કંઠ વિગમવું) ૩૩ દૂર થવું, નષ્ટ થવું વાધઈ ૧૮ વધે વિગાર પ્રા) ૮૫ વિકાર વાન ૭૨ જશ, પ્રતિષ્ઠા, માન વિગોયાં ૧૨૦ નિંદા પામ્યાં વાયસ ૧૦૪ કાગડો વિઘટક ૧૧૪ વિનાશક વાયસતાલીયન્યાય ૧૦૪ કાગડાનું વિઘટાવું) ૬૩, ૧૦૫ ભાંગી પડવું, ઊડવું ને તાડફળનું પડવું એ બે નષ્ટ થવું વચ્ચે કારણ-કાર્ય સંબંધ જોડી વિચિત્ત, વિચિત્ર ૧૦૧ જાતજાતનું કાઢવો તે, આકસ્મિક સંબંધ વિણ ૧૦૦ વિના વાયા પ્રા.) ૫૯ વાચા, વાણી વિતથ ૩૬ અસતુ, મિથ્યા વાવાર પ્રા) ૧૨૩ વ્યાપાર, પ્રવૃત્તિ, વિદેહકેવલભાવ ૪૩ દેહમુક્ત ક્રિયા કૈવલ્ય, બ્રહ્મભાવ વાસના ૪૩ જન્મજન્માંતર પ્રાપ્ત વિધૂણ (પ્રા.) ૨૬ વીંધીને સંસ્કાર વિપરિણમાં પ્રા) ૧૦૫ પરિવર્તન વાહિ પ્રા.) ૮૫ વ્યાધિ, રોગ પામે છે, સિદ્ધ થાય છે Page #224 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૨૦૭ વિપર્યસ્થતિ (સં.) ૮૬ ઊલટી – ખોટી વૈફલ્યવાદી ૨૫ કર્મનું કોઈ ફળ નથી સમજ ધરાવે છે એમ માનનાર વિપ્રતિપત્તિ ૧૩ ઊલટી સમજ વ્યક્તિ ૯૯ પ્રગટ થવું તે વિપ્રલમ્બ (સં.) ૧૬ છેતરામણી, વ્યગ્ર (સં.) રોકાયેલું, મગ્ન વંચના વ્યધિકરણપણું ૭૬ જુદાજુદા આશ્રયવિભાવ પ૭ અન્ય દ્રવ્ય સાથેના માં હોવાપણું સંયોગથી નીપજતું પરિણામ, વ્યભિચાર ૬૩ ભંગ, નિયમભંગ અશુદ્ધ દશા વ્યય (સં.) ૮૬ નાશ વિમાસવું) ૭૭ વિચારવું વ્યવહાર ૨૯ વ્યવહારનય વિમુક્ક પ્રા) ૯૫ વિમુક્ત વ્યાખ્યા ૧૨૪ વિવરણ, સમજૂતી વિરચવું) ૧૧૪ વિરત થવું, નિવૃત્ત વ્યાખ્યાન ૧૦૫ વિવરણ થવું, અટકવું વ્યાઘાત ૧૦૩ ખંડન વિરાજિ સં.) ૧૨૪ શોભતું વ્યાધ ૨૪ શિકારી વિરિય પ્રા) ૫૯ વીર્ય વ્યાપાર ૧૨૧ ક્રિયા વિવર્ત ૨૨ રૂપાન્તર, અન્ય રૂપ વ્યાકૃત (સં) ૮૭ રોકાયેલું, મગ્ન વિશ્વવૃત્તિ (સં.) ૧૬ સમસ્ત વ્યાપ્તિ ૬૩ વ્યાપક – સાર્વત્રિક નિયમ પરલોકાર્થી)નું આચરણ, એમની વ્યાપ્યતા ૨૨ વ્યાપી શકવું તે પ્રવૃત્તિ વ્યાસજ્ઞ (સં.) ૧૨૪ આસક્તિ વિસઓ પ્રા) ૧૧૯ વિષયવાળો વ્રીહિ ૫૯ ડાંગર વિસદશ ૨૪ જુદી, અસમાન શબલ ૬૦ મિશ્ર વૃકપદ ૮ વરુનું પગલું શબ્દ ૧૩ અવાજ વૃત્તિ જુઓ કાલવૃત્તિ, વિશ્વવૃત્તિ શમ ૬૪ કષાયાદિનું શમન વૃષસ્થતિ (સં.) ૮૬ મૈથુન કરે છે શારીર ૮૯ શરીરનું વેદત ૩૬ વેદાંત શાલિ સં૮૬ ચોખા, ભાત વેદતી ૩૪ વેદાંતી શાંતવાહિતા ૭૯ શાંત થવું તે, શમન વૈગુણ્ય ૧૧૪ વિપરીતતા, પ્રતિકૂળતા શિખી સં.) પપ ચોટલી રાખનાર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શિવ ૮૮ પરમ કલ્યાણ, મોક્ષ શક્તિ ૩૭ છીપ શુષ્યતિ (સં.) ૮૬ સુકાય છે ડ ૧૧૭ સૂંઢ શૂન્ય ૯૮ રહિત, વિનાનું શોધ ૧૧૫ શોધન, શુદ્ધિ શોધ, શોધક ૫૮ શુદ્ધ કરનાર શ્રદ્ધાન ૨ શ્રદ્ધા ધરાવવી તે શ્રુતધીર ૭૧ સિદ્ધાંતમાં ધૈર્યવંત — ષોડશક ૫૩ સોળનો સમૂહ સઇમ્ (પ્રા.) ૨૬ સ્વયમ્, પોતે સઘટ ૬૦ ઘડાવાળું સત, સત્ ૩૬ સત્ય, સાચું સતી (સં.) ૬૪ સત્ – ખરી છે એવી સતુષપણું ૫૯ ફોતરાવાળું હોવું તે સત્તમ (સં.) ૧૧૧ શ્રેષ્ઠ સત્તુ (પ્રા.) ૯૦ શત્રુ સત્ય પ્રા.) ૧૧૯ શાસ્ત્ર સમ્યક્ત્વ પાન ચઉપઈ સ્થિર શ્રુતિ ૪૩ વેદશાસ્ત્ર શ્રેયોરાજિ (સં.) ૧૨૪ મંગલ પદાર્થોની શ્રેણી શ્રોત્ર ૫૩ સાંભળવાની ઇન્દ્રિય, કાન શ્લથ (સં.) ૮૭ શિથિલ સમલ ૨૫ મલિન, મેલું શ્લોક ૧૨૪ બત્રીસ અક્ષરનું માપ, સર્ગ ૧૯ સ્વભાવ ; ૭૯ સૃષ્ટિ ગ્રંથાગ સમવસ્થાન (સં.) ૧૧૧ સમ્યક્ સ્થિતિ સમવાઅ પ્રા.) ૭૯ સમવાય, નિત્ય સંબંધ સદેહ પ્રા.) ૭૪ સ્વદેહ સદ્દ (પ્રા.) ૧૧૬ શબ્દ સદ્દહમાણ (પ્રા.) ૧૧૬ શ્રદ્ધા રાખનાર સદ્દહ(તું) ૧૭, ૨૦, ૩૭ શ્રદ્ધા રાખવી, વિશ્વાસ મૂકવો, માનવું સપિપ્પલીયં (પ્રા.) ૨૭ પીપરયુક્ત સમકિત ૨ સમ્યક્ત્વ, પોતાના (જૈન) દર્શનમાં શ્રદ્ધા સમય ૨ શાસ્ત્ર, દર્શન, સિદ્ધાંતમત; ૧૧૨ ક્ષણ સમરસાપજ્યા (સં.) સમભાવપૂર્વક સમર્થિત (સં.) ૧૨૪ સમજાવાયેલા સમર્થાં ૧૨૪ સમજાવાયેલા ૧૨૨ સમવાય ૭૯ નિત્ય સંબંધ સમાઓગ પ્રા.) ૧૧૫ સમાયોગ, ભેગા થવું તે સમાસાÁિતિ (પ્રા.) ૫૯ આશ્વાસન આપે છે સમૂહમઇઅ (પ્રા.) ૧૧૯ સમૂહમય, સમૂહવાળું Page #226 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ ૨૦૯ સમ્મ પ્રા.) ૮૫ સમ્યફ, બરાબર સંતતિ ૧૮ પરંપરા, પ્રવાહ, ધારા સમ્મત્ત બા) ૭૯ સમ્યકત્વ, સાચી સંતાનૈક્ય ૨૮ એક અવિચ્છિન્ન ક્રમ સમજ સંતો પ્રા.) ૭૪ અંદર સયા જુઓ ન સયા સંપત્તિ ૬૪ પ્રાપ્તિ સરાગ (સં.) ૮૬ રાગયુક્ત, રાગી સંમિત ૧૧૭ સમાવેશ કરનારું, –થી સવિ પપ સર્વે યુક્ત સવિકલ્પબુદ્ધિ ૨૧ જુઓ વિકલ્પધી સંમુગ્ધ ૧૨૩ મોહયુક્ત સવિવેક ૨૫ વિવેક કરનાર, ભેદ કરી સંયોગજ ૧૦ સંયોગથી ઉત્પન્ન થતો શકનાર સંસ્થાન ૧૧૭ શરીરરચના સવિસય પ્રા.) ૧૧૯ સ્વ-વિષય સાખી ૪૨ સાક્ષી સવ પ્રા.) ૯૦ સર્વ સાદિ ૬૨ જેને આદિ-આરંભ છે એવું સવર્ડ પ્રા) ૯૦સર્વ અર્થ, પ્રયોજન, સામા પ્રા.) ૭૪ શ્યામ ઇચ્છા, સામાનાધિકરણ્ય સં. ૧૦૭ એક જ સાવ પ્રા.) ૭૯ સ્વભાવ અધિકરણ – આશ્રયમાં હોવું તે સંકર ૧૧૯ મિશ્રણ સામ્ય ૩૦ સમતાભાવ સંકતા પ્રા.) ૭૪ સંક્રાન્ત, પ્રતિબિંબિત સામ્રાજ્ય ૧૧૫ પ્રભાવક સત્તા, સંક્રમવું) ૭૫ પ્રતિબિંબ પડવું આધિપત્ય સંક્લેશ ૨૮ મારવાનો ભાવ ; ૧૨૨ સાર ૮૬ ઉત્તમ, યથાર્થ, ૧૧૪ યોગ્ય સાસણ (પ્રા.) ૧૧૫ શાસન, ધર્મમત સંખેપ ૨ સંક્ષેપ સાસ્વાદન ૧૧૨ પતિત જીવને પૂર્વ સંખ્ય ૩૪ સાંખ્યમત * કાળમાં અનુભવેલ સમ્યકત્વનો સંગહ પ્રા) ૧૧૯ સંગ્રહ આસ્વાદ માત્ર રહી ગયો હોય તે સંગ્રહનય ૧૧૯ વસ્તુને સામાન્ય રૂપે સ્થિતિ, બીજું ગુણસ્થાન જોતો નય સાંકર્ય ૨૨ સંકરતા, ભેળસેળ સંચ ૩૫ સામગ્રી સાંત ૬૩ જેને અંત છે તે સંજમ બા) ૧૧૫ સંયમ, ચારિત્ર સાંતભાવ ૩૯ અંતવાળું હોવું તે કષ્ટ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ પક્ષ સિત (સં.) ૧૨૪ ઉજ્વલ પક્ષ, સુદ સોહઓ પ્રા.) ૧૧૫ શોધક, શુદ્ધિ કરનાર સિદ્ધમૂલિકા ૧૨૨ સંજીવની ઔષધિ, સ્ટોક ૧૧૨ થોડું જડીબુટ્ટી સ્થિરવાદી ૩૩ (આત્માની) નિત્યતામાં સિસૃક્ષા ૧૦૫ સર્જવાની ઇચ્છા માનનાર સીહ ૪૦ સિંહ સ્પર્શન પ૩ સ્પર્શની ઇન્દ્રિય, ત્વચા સુગત ૧૯ બૌદ્ધ ફાર (સં.) ૮૭ વિપુલ, વિસ્તૃત સુધી (સં.) ૮૧ સુજ્ઞ, પંડિત, બુદ્ધિમાન સાતુ (સં.) ૧૧૧ થાય સુધું, સૂછું ૧૧૬ શુદ્ધ સ્વાત્કાર ૧૨૧ અમુક અપેક્ષાએ સુદ્ધયા પ્રા.) ૯૬ શુદ્ધતા આમ પણ હોઈ શકે એવો ભાવ સુષુપતિ ૩૭ સુષુપ્તાવસ્થામાં સ્વર્ણ ૪૧ સુવર્ણ સુહ પ્રા.) ૯૫ સુખ હવઈ પ્રા.) ૧૧૬ થાય છે સુહણું ૩૫ સ્વપ્ન હવંતિ પ્રા) ૭૪ થાય છે સુહાણ (પ્રા) ૮૦ સુખોનો હતા ૨૫ હણનાર સુહ પ્રા.) ૯૫ સુખી હંદિ પ્રા) ૧૧૩ ખરે જ સૂક્ત ૮૬ સારી રીતે કહેવાયેલું હાશિ ૮૮ હાનિ, બ્રાસ, ઓછું થવું તે સૂઝઈ ૨૬ શુદ્ધ - સાધુજનને વાપરવા હિત ૪૯ વિધિ યોગ્ય ગણાય હીનકલ ૩૨ ઓછી કલા – ઓછા સૂદું જુઓ સુધું અંશવાળો સૂરય ૩૩ સૂરજ હેઉ પ્રા) ૧૫ હેતુ સૂલમ્મિ પ્રા.) ૨૬ શૂળમાં હેત ૯૯ હેતુ, સાધન સેર ૧૧૦ માર્ગ હેતુ સં.) ૮૮ સાધન સો (સં.) ૯૮ તે www.jainelik Page #228 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્રદૃષ્ટિ ' જેમ કોઈ આંધળો. હાથીનો એકએક અંશ ગ્રહીને એ. પૂરો. હાથી. છે એમ માને છે - દાંત પકડયા છે તે હાથીને મૂળા, જેવો કહે છે, સુંઢ પકડી તે ડાંડા જેવો. કહે છે, કાન પકડવ્યા. તે સૂપડા જેવો કહે છે. પગ પકડ્યા તે કોઠી જેવો. કહે છે - તેમ મિથ્યાત્વી, વસ્તુ જેટલા. ધર્મવાળી. છે તેટલા ધર્મવાળી. સમતા. નથી, વસ્તુને અધૂરી - એના. એકએક અંશભેદને જાણે છે પણ સંપૂર્ણ વસ્તુને જાણી એમ માને. છે). જેની બે આંખો ખુલ્લી છે, દૂષિત નથી. તે સુંઢ, પગ, દાંત વગેરે અવયવો. અને શરીરરચના, રૂપ વગેરેને લઈને વિશિષ્ટ પૂરો હાથી, જુએ છે તેમ સમ્યક્રદૃષ્ટિ જીવ સકલનયયુક્ત વસ્તુને જુએ છે, અને કોઈ વિશિષ્ટ નયવાદ પરત્વે ઉદાસીન રહે છે. એને એ નિંદતી. નથી. એની પ્રશંસા કરતો નથી. શિષ્યોને સમજાવવા વગેરે કારણ વિના નયની ભાષામાં બોલતો. નથી - બતાગ્રહી (એકાન્તવાદી) અને અપ્રિયકારી ભાષા તે પૂજ્ય કદી બોલે નહીં'' એ વચન અનુસાર. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી