SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ રતનશોધ જિમ શતપુટખાર, તિમ આતમ શોધક વ્યવહાર ગુણધારાઈ અખિલ પ્રમાણ, જિમ ભાખઈ દાસૂર સુજાણ II ૫૮ જિમ રતનશોધક – રતનદોષનો વલણહાર, શતપુટખાર – સો ખારપુટ છઈ તિમ આતમાના દોષનો શોધક ક્રિયાવ્યવહાર કઈ | ચરમદિયાસાધન માટઈં પ્રથમાદિ કિયા પણિ લેખઈ છઈ પ્રથમાદિ વિના ચરમ ખારપુટ ન હોઇ, તે વિના રતનશુદ્ધિ ન હોઈ, એ ક્રિયા દિષ્ટાંત જાણવો! ગુણધારાવૃદ્ધિ સર્વપ્રમાણ એહ જે અભિપ્રાય યોગવાશિષ્ઠગ્રંથ મધ્યે ઘસૂરWષ રામચંદ્રપ્રતિ બોલ્યા - || ૫૮ || રત્નને શુદ્ધ કરનાર – એના દોષ દૂર કરનાર જેમ ટંકણખારના સો પુટ પટ) આપવા તે છે, તેમ આત્માના દોષને સાફ કરનાર કિયાવ્યવહાર છે. છેલ્લી ક્રિયા થાય તેનાથી જ આત્મા શુદ્ધ થાય છે એવું નથી પણ છેલ્લી ક્રિયા માટે પહેલી વગેરે આગળની સર્વ ક્રિયાઓ જરૂરની હોય છે. ટંકણખારના પહેલા પુટ વિના છેલ્લો પુટ ન હોઈ શકે અને રત્નશુદ્ધિ ન હોઈ શકે એ ક્રિયા માટેનું દષ્ટાંત સમજવું. ગુણની ક્રમશઃ સાતત્યપૂર્વક વૃદ્ધિ કરવાની હોય છે એ સર્વને સ્વીકાર્ય છે. આ જ દૃષ્ટિથી યોગવાશિષ્ઠ ગ્રંથમાં દાસૂર ઋષિએ રામચંદ્ર પ્રત્યે કહ્યું છે – ૧. પ્રમાણ છઈ એહ પુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy