SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ પટ્રસ્થાન ઉપઈ ૧૩૩ નાસ્તિક સરિખા ભાખરું અન્ય, નિર્વાણ ઉપાઠ સૂન્યા. સરજ્યુ હોસ્પઈ લહસ્ય તા, કરો ઉપાય ફરો નર સદ્ધ II ૯૮ | અન્ય વાદી નાસ્તિક સરખા ભાખઈ જે નિર્વાણ છઈ પણિ ઉપાયૐ શૂન્ય છઈ | યદચ્છાઈ હોઈ 1 જિવારઈં સરક્યું હસ્યાં તદા લહસ્ય, કરો ઉપાય નર – મનુષ્ય સદાઈ ફિરો. ઉક્ત ચ – પ્રાપ્તવ્યો નિયતિબલાશ્રણ થોડર્થ: સોડવશ્ય ભવતિ નૃણાં શુભાશુભા વા ભૂતાનાં મહતિ કૃતેડપિ હિ પ્રયત્ન નાભાવ્ય ભવતિ ન ભાવિનોડસ્તિ નાશ: JI ( ) ઇતિ ૯૮ || નાસ્તિક જેવા બીજા વાદીઓ કહે છે કે મોક્ષ છે ખરો, પણ એના કોઈ – ધર્મપ્રવૃત્તિ વગેરે – ઉપાય નથી. મોક્ષ તો યદચ્છાએ થાય છે. જ્યારે નિમયો હશે ત્યારે મોક્ષ મળશે. એને માટે ઉપાય કરો કે કશો ઉપાય કર્યા વિના ર્યા કરો, મોક્ષ મળવાનો હશે ત્યારે જ મળશે. કહ્યું છે કે જે શુભ કે અશુભ વસ્તુ માણસે નિયતિના બળે પ્રાપ્ત કરવાની છે તે અવશ્ય બને છે. પ્રાણીઓ મહાપ્રયત્ન કરે તોપણ જે બનવાનું નથી તે બનતું નથી અને જે બનવાનું છે તે બનતું અટકતું નથી.” Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org www.jainelib
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy